Posts

Showing posts from April, 2019

ll અરબી કોક શાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો. ll

ll અરબી કોકશાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિદ્ય પ્રકારો ll *************************************         અરબી કોકશાસ્ત્ર અતિ પ્રાચીન શાસ્ત્ર છે.તેને પીરાણી શાસ્ત્ર પણ કહેવામાં આવે છે.તેમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો દર્શાવવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. (૧) સ્ત્રીની (યોની પ્રદેશ નાનો હોય)યોનીના હોઠ નાના સુંવાળા ચમકદાર અને તેનું યોની કેન્દ્ર સાંકડું એટલેકે  યોનિમુખ મંડળ નાનું હોય તેને "અલ ખોમિસે"યોની કહેવાય છે.આવી સ્ત્રીઓમાં સેક્સનું પ્રમાણ વધુ હોય છે,પતિ સાથે પ્રેમાળ બની પતિને રતીસુખ માણવા તત્પર બની વિશ્વાસ માં રાખે છે.આવી યુવતીઓએ મોટા ભાગે યુવાની વય કુમારિકા પિરિયડ માં પુરુષ મિત્રો દ્વારા રતીસુખ માણેલું (મેળવેલું )હોય છે. (૨)મોટાકપાળની જેમ આગળ  વધેલી નમેલી ઝુકેલી સુંદરતા ધરાવનાર યોનીને"અબૂ જેબાહ" યોની કહેવાય છે.આવી યોની મોટાભાગે વધુ પ્રમાણમાં ઉંચાઈ ધરાવનાર યુવતીઓ માં જોવા મળે છે,આવી સ્ત્રીઓ મોટે ભાગે નૃત્યકલા, સગીતકલા,બ્યુટીપાર્લર માં વધુ શોખ ધરાવે છે. અને તેના વવ્યસાય દ્વારા નાણાં કમાઈને ધર વપરાશ-રાચરચીલું મેંળવી આનંદ પ્રમોદથી જિંદગી જીવે છે. (૩)પુ...

ll અરબી કોક શાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો ll

ક્રમશઃ આગળથી ચાલુ....... (૧૯)ચળકતી શ્વેત યોનીમંડલ વાળી સ્વચ્છ કે જે યોનીપર બિલકુલ વાળ ન હોય તેવી યોની "અલ ઝેર જોર"ના નામે યોની પ્રખ્યાત છે. (૨૦)યોની અતિ ગરમ હોય અને સંભોગક્રિયામાં અતિ પરાકાષ્ટાએ પહોંચે યોનીનું અતિ હલન ચલન થાય તેવી રતીસુખમાંજ કાર્યરત રહે તેવી અતિ ભૂખી યોનીને "અલ હર" યોનીના નામેં ઓળખાય છે. (૨૧)જે વીર્યપાત સમયે પુરુષના લીંગને હટવા ન દે અને બાહોમાં સખત રીતે સ્ત્રી વછુટે નહીં અને લીંગને ઘા કરે તેવી સખત યોની "અલ અદાત"યોની કહેવાય છે. (૨૨)સ્ત્રીનું યોનીમંડલ બન્ધ હોય અને યોનીના હોઠ બીલકુલ નાના હોય આવી બંધ યોનીને "અલ મૌસે સેફાહ"ના નામથી ઓળખાય છે. (૨૩)યોનીમંડલ ના બાહ્ય હોઠ મોટા હોય,તેમજ યોની માર્ગ ઉં ડો હોય પુરુષના લિંગ-સંભોગ ક્રિયામાં એટલેકે મિલનથી રબરની જેમ ચોંટી જાય તેવી યોની "અલ ઔસ "યોની તરીકે જાણીતી છે. (૨૪)યોની ગોરા રંગની આકર્ષક હોય,મજબૂત પણ ઘુંમટ જેવો આકાર હોય-તે યોની ગમે તેવો પુરુષ હોય પોતાની પત્નીને ત્યજી દે છુટાછેડા પોતાની પત્નીને અપાવી દે -પુરુષને પાગલ બનાવી પોતાના માતા-પિતા-પત્ની-બાળકોને પણ ત્યજી દે અને તે સ્ત્ર...

llકાર્યસિદ્ધિ માટે પીરાણી મંત્ર-તંત્ર પ્રયોગો ll

(૧) કાર્યસિદ્ધિ માટે પીરાણી મંત્ર:-                વેપાર ધન્ધા,ઉઘરાણી,નોકરી કે અન્ય કોઈ શુભ કાર્ય માટે જતા હોય ત્યારે મંત્રને 9 વાર બોલી પછીજ બહાર નીકળવાથી મનના ધારણા મુજબના કામો સિદ્ધ થાય છે. મંત્ર:- *** ll અલ્લા હુંમ્મ બારીકલ ફી હા ll (૨)સ્વપ્ન નો ડર દુરકરવાનો મંત્ર:-                  સ્વપ્નમાં ભયઁકર દ્રશ્યો દેખાય,અચાનક ચીસ પડે  અને ઓચિંતો ભય-ડર લાગે ત્યારે મંત્ર ડર દુરથાય ત્યાં સુધી મનમાં બોલવો. મંત્ર:- *** ll અઉજો-- બીલ્લા--હેમીનશ્યતા નેરર જીમ ll                   આ મંત્ર મનમાં બોલી પીવાના પાણી પર ફૂંક મારી પછી તે પાણી પીવું અને ઉંઘભરપૂર આવી જઇ ડર-બીકથી મુક્ત થઈ જાય છે. (૩) રોજી-રોટી મેળવવાનો મંત્ર:-                     અડદનો લોટ લઈ તેનો પિંડ બનાવી ને નદી,તળાવ,કે સરોવર જવું એક એક મંત્ર બોલી પિંડમાંથી ગોળી બનાવી નદીમાંના માછલાં ને ખાવા ફેકવી જે મંત્ર પ્રયોગ કરવાથી 40 દિવસમાં રોજી મળે છે,વે...

ll સુખ-સમૃદ્ધિ માટે સચોટ ઉપાયો ll

(૧)દક્ષિણ દિશા તરફ પગ રાખીને કદી પણ કોઈ પણ સંજોગો માં સૂવું નહીં. (૨)પોતાના શરણમાં આવેલ કોઈ પણ હોય ત્યાગ કરવો નહીં,શક્ય હોયતો રક્ષણ કરવું. (૩)મનુષ્યે પોતાની પાછલી જિંદગીમાં પ્રભુ ભજન કરવું,પોતાના આહાર વ્યવહાર ચોખ્ખા રાખવા. (૪)જેને ઘેર ભણ્યા હોય અને અને ધનપતિ બન્યા હોય તો તેમને ભૂલવું નહીં તમારી સદ્ધરતા નો આધાર ભણાવનાર નો છે, (૫)મિથ્યા વાણી,અહંકાર કરવો નહિ,ને ખોટી સોબત કરવી નહીં,તેનાથી મનુષ્ય નું પતન થઈ જાય છે. (૬)જે મનુષ્ય પોતે બધાની વચ્ચે એકલો ખાય છે,અને બીજાને ભાવ પણ પૂછતો નથી તેવો મનુષ્ય રાક્ષસ કરતાં પણ ખરાબ ગણાય છે, તેના ઘરનું પાણી પણ ન પીવાય. (૭)સૂતી વખતે પલંગ કે ખાટલાની છાયા પોતાના ઉપર પડે તો છાયા દોષ લાગે છે,સતત માથું દુઃખે,સંકટ નો સામનો કરવો પડે,અને ઉચાટ ટેન્સન રહ્યા કરે છે. (૮)સૂર્યાસ્ત થયા બાદ કોઈપણ ફળ,ફૂલ,પાન, ડાળી વગેરે તોડવા નહીં કે લાવવા નહીં.સતત આફતોનો સામનો કરવો પડે છે, (૯)દરેક મનુષ્યે પ્રાતઃ કાળે સૂર્ય ઉદય પહેલા ઉઠવું જોઈએ,પ્રથમ પથારી માં ઉઠી માતા-પિતાને પગે લાગી ઇષ્ટ દેવનું સ્મરણ કરવું જોઈએ.તેમજ સૂર્યનારાયણ સામે પૂર્વ દિશામાં કોગળા કરવા કે થુકવું નહીં, તેમજ ત...

ll પ્રાચીન મુઠ ચોટ દુરકરનાર મંત્ર પ્રયોગ ll

ll પ્રાચીન મુઠ ચોટ દુરકરનાર મંત્ર પ્રયોગ ll સામગ્રી:-ઘીનો દિવો,ગુગળધુપ,કાળા મરી 100 gm,                         રુદ્રાક્ષની માળા,ધુપદાની અગર હવન કુંડ,કાળો દોરો, માળા:-રુદ્રાક્ષની. દિશા:-પૂર્વ. જાપ સંખ્યા:-5 માળા અવધિ:-૧ દિવસ વિધિ વિધાન પૂર્ણ થાય ત્યાં સુધી. મંત્ર:- *** ll તારકાવીર સીન ગારશુ આવે,વીર દુસ્મન કુ જોરસે લાવે,સેતા કોરે કટકો વસકો કટ ખાવે,હાંક વાગે હણવટકી,ઠોર ઠોરસે  બુલાવે,આગે ખડા નુરા ચમારીકા પૂત,હમારા ભસમ કરે,કીયે કરાયે પર ચલે,લકણી સકણી પર ચલે,આકાશકા ગોલા છૂટે, લકણી સિકણી પર ચલે,આકાશકા ગોળા છૂટે ,જડ જકડ જકડ બંધી કરે,ધુલ પર ધુલ ,કાચ પર ચલે,વંતરી,ચુડેલ પર ચલે,ચલે,મુઠયા ચોટ પર ચલે,ચલો મંત્ર સીધી વાચા,વાચા ચક કઉ-વાચા ચલે તો નુરા ચમારકી કુંડમે  પડે ll       આ પ્રાચીન મંત્ર પ્રથમ કંઠસ્થ કરી લેવો પછી કોઈ પણ મહિનાની અમાસ કે કાળીચૌદશ ના દિવસે સવારના 4/15 કલાકેથી મન સ્થિર રાખી પૂર્વ દિશામાં લાલ વસ્ત્રના આસન પર નદી કે સરોવર કાંઠે બેસી 5 રુદ્રાક્ષની માળા વડે (108 મણકાની માળા હોવી જોઈએ) મં...

llસર્વ સિદ્ધિ મંત્ર અને યંત્ર પ્રયોગ ll

મંત્ર:- *** ll ૐ શ્રી રિદ્ધિ સિદ્ધિ દાતા શ્રી ગણપત્યે દેવેન્યે નમઃ ll યંત્ર:- ***           ૧૬      ૨      ૩      ૧૩           ૫       ૧૧     ૧૦      ૮           ૯         ૭      ૬      ૧૨           ૪        ૧૪    ૧૫      ૧             યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધ ની શાહી અગર કેશર વડે સેવનની કલમ વડે પુષ્ય નક્ષત્રના યોગમાં લખવો. વિધિ વિધાન:- *********              આ મંત્રને સ્વેત વસ્ત્ર ધારણ કરી  મકાનના પૂજા મંદિરની સામે બેસી મંત્ર નો ઉપર મુજબ 108 વાર જાપ કરવો.પછી ગણપતિ મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ નો મંત્ર બોલી વિઘ્નહર્તાનું ધ્યાન ધરી શાસ્ત્રોક્ત પૂજન કરવું કે જેથી મંત્ર અને યંત્ર સિદ્ધ થઈ જશે, ભોજપત્ર નું સર્વ સિદ્ધિ યંત્ર...

ll સ્ત્રી/પુરુષ સેક્સ તંત્રવિજ્ઞાન ll

સ્ત્રી/પુરુષ રતીસુખ (સેક્સ વિજ્ઞાન):- ************************         જીવનમાં સ્ત્રી અને પુરુષ વિના જીવન પૂર્ણ નથી તેમ પ્રાચીન ધર્મગ્રન્થ વર્ણવે છે, જે યથાયોગ્ય છે,ધરતી "મા" ની જેમ સ્રી એ સૃષ્ટિ ની જન્મદાત્રી છે,આમ પુરુષ શિવ સ્વરૂપ અને સ્ત્રીને શક્તિ સ્વરૂપ ગણવામાં આવેલ છે,આમ શિવ શક્તિ ના મિલન વિના જગત માનવ (જીવ સૃષ્ટિ) શક્ય નથી. અહીંયા સ્ત્રીઓ અને પુરુષો માટે  રતીસુખ જડીબુટ્ટી દ્રાવણ પ્રયોગ આપવામાં આવેલ છે,કે જેના કારણે સ્ત્રી-પુરુષ સાથેની કામક્રીડા દરમિયાન પુરુષો જેટલી સ્ત્રીઓ રતીસુખ માં દ્રવિભૂત (ચરમસીમા)થઈ શકતી નથી આથી સ્ત્રીને કામક્રીડામાં દ્ર વિભૂત કરવા માટે જડીબુટ્ટી દ્રાવણ દવાઓ નીચે મુજબ આપવામાં આવેલ છે, જે દ્વારા કામીજનો અને કામિનીઓ ને વિષયભોગ( વિષયવિદ્યા)માં ખુબજ ચરમસીમાએ આનંદ પ્રાપ્ત થશે જ.            પ્રાચિન જ્યોતિષવિદો, મુનીઓ, મહર્ષિઓ,આર્યુવેદ મહર્ષિઓના મતાનુંસાર સ્ત્રીઓ પુરૂષ  કરતા આઠ ગણો કામ બતાવવામાં આવ્યો છે,કે જેને લીધે સ્ત્રીઓ પુરુષો સાથેના સંભોગ દરમિયાન પુરુષો જેટલી રતીસુખ માં દ્રવિભૂત (એકરસ) થઇ જતી ...

ll કાર્યસિદ્ધિ માટે સદગુરુ બીજ મંત્રો ll

ll કાર્યસિદ્ધિ માટે સદગુરુ બીજ મંત્રો ll *************************** (૧)સુલક્ષણા પત્ની મેળવવા મંત્ર પ્રયોગ :-          આ મંત્રના માધ્યમ થી મનપસંદ પત્ની પ્રાપ્ત કરી શકાય છે,જે સુંદર હોય,શુલક્ષણા હોય,શોન્દર્યવતી હોય,સાક્ષાત લક્ષ્મી હોય,પ્રિય હોય,તે શિવાય અપ-લક્ષણ વાળી અન્ય સ્ત્રીથી જીવન તણાવગ્રસ્થ થઈ જાય છે.માટે જીવનને ઉન્નત-શુખમય બનાવવા માટે "તુલસીની માળા" વડે 51 માળાનો મંત્ર જાપ ગુરુવારે કરવો. મંત્ર:- ll ૐ સું  હું  પરમ તત્વાય  રાયજીરામ ગુરુભ્યો નમઃ ll         નોંધ:-રાયજીરામ ની જગ્યાએ પોતાના જે કઈ ગુરુ હોય તેમનું નામ બોલવું. (૨)રોગનિવારણ મંત્ર પ્રયોગ:-             ગુરુમંત્ર ચમત્કારિક છે,કોઈ પણ પ્રકારનો રોગ હોય જળમૂળથી મટી જાય છે, તેના શિવાય અન્ય કોઈ ઉપાય નથી,જે રોગ મુક્ત- પૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે.મંત્રનો રુદ્રાક્ષની માળા વડે સોમવારે 51 માળાથી મંત્ર જાપ કરવો. મંત્ર:-ll ૐ રં  પરમ  તત્વાય રાયજીરામ ગુરુભ્યો નમઃ ll (૩) દુઃખ-દરિદ્રતા દૂર કરવાનો મંત્ર પ્રયોગ:-     ...

ll કાજલ વશીકરણ મંત્ર પ્રયોગ ll

વિધિ-વિધાન અને મંત્ર:- *****************            કોઈ પણ પ્રકારનું કાજલ અથવા કાજલની ડબ્બી કોઈ પણ સોમવારે જે પણ કિંમતની હોય તે કિંમત ચૂકવીને બજારમાંથી લાવી અને મંગળવારે પ્રાતઃ કાળે પોતાના ઘર/મકાનના પૂજા મંદિર સામે સ્નાનાદિકથી પરવારી દિવો,અગરબત્તી પ્રગટાવી ફૂલ,ચોખા વડે પૂજન અર્ચન બાદ 1008 વખત મંત્ર જાપ ક્રમશઃ 5 દિવસ કરવો જેથી કાજલ મંત્ર સિદ્ધ થઈ જશે,આ કાજલ ને કોઈપણ કાર્ય માટે બહાર જવાનું થાય ત્યારે ત્યારે કાજલ આંજી ને જવું કે જેથી સામે વાળી વ્યક્તિ વશ થઈ જશે અને તમારી ધારણા મુજબનું કાર્ય પૂર્ણ થઈ જશે.આ કાજલ અન્ય કોઈ વ્યક્તિએ વાપરવું નહિ.શકય હોયતો લોકર કે તિજોરી માં સુરક્ષિત રાખવું. મંત્ર:- *** મંત્ર:- (૧)  ll ૐ હ્રીંમ રક્ષ રક્ષ   ચામુંડે  તૂરું તૂરું સર્વજન આકર્ષય આકર્ષય હ્રીં ll મંત્ર:-(૨) ll ૐ હ્રીંમ સ: સર્વજન મેં  વશમાનય  સ્વાહા ll            નોંધ:-(સર્વજન)નીજગ્યાએ એકજ વ્યક્તિને વશ કરવા હોય તો તેની જગ્યાએ તે વ્યક્તિનું નામ બોલવું. બે મંત્ર માંથી ફક્ત એકજ મંત્ર નો ઉપયોગ કરવો.  ...

ll ગર્ભરક્ષા મંત્ર યંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દિવો,અગરબત્તી,ગુગળ ધૂપ, ગંગાજળ સહિત તાંબાનો કળશ,જલપાત્ર,કંકુ, 500 gm બાસમતી અગર કેશર ચોખા,પુષ્પ,રુદ્રાક્ષ,ભોજપત્ર,સેવનનો બાજટ,વિગેરે માળા:-વિધુત માળા. સમય:-સોમવાર. આસન:-પીળું સુતરાઉ વસ્ર. દિશા:-ઉત્તર. મંત્ર જાપ:-21000(એકવીસ હજાર) અવધિ:-5 દિવસ. મંત્ર:- *** ll ૐ  યં  હં  ર:  ll યંત્ર:- *** ---------------     ય:    ર: ---------------             સૌ પ્રથમ  મહિનાના કોઈ પણ સોમવાર ના દિવસે મકાનના એક સ્વચ્છ રૂમમાં સેવનના બાજટ પર પીળુ વસ્ત્ર પાથરી તેના ઉપર કંકુ છાટી પછી ચોખાનું અષ્ટદલ બનાવવું, દિવો,અગરબત્તી,ગુગળ ધુપ પ્રગટાવવા અને શાસ્ત્રોક્ત રીતે પુષ્પ થકી પૂજન અર્ચન કરવું.પછી ભોજપત્ર પર અષ્ટગન્ધ ની સાહી થી યંત્ર લખવો.યંત્ર પર 5 રુદ્રાક્ષ મૂકી,કેશર,કંકુ,ચોખા,પુષ્પ થી પૂજન કરવું,અને જપ સંખ્યા મુજબ માળાથી મંત્ર જાપ 5 દિવસમાં પૂર્ણ કરવા,              મંત્ર જાપ પૂર્ણ થઇ ગયા બાદ યંત્ર વાળા ભોજપત્ર  ને તાંબા,સોનુ કે ચાંદીના તાવીજમાં ભરી બન્ધ કરી ગર્ભવતી સ...

ll ત્રેલોકય વશીકરણ મંત્ર પ્રયોગ ll

llત્રેલોકય વશીકરણ મંત્ર પ્રયોગ ll સામગ્રી:-તેલનો દિવો,અગરબત્તી,ગુગળધૂપ, અકીકની માળા, સેવનનો બાજટ,ફૂલ,કંકુ,500 gm બાસમતીના ચોખા,અભિમંત્રિત જડીબુટ્ટીની ડબ્બી,લાલ વસ્ર,વિગેરે પૂજન સામગ્રી. સમય :-રાત્રે 9/15 થી. આસન:-ગમેતે. દિશા:-પશ્ચિમ. જપ સંખ્યા:-એકલાખ. અવધિ:-5,15,21,કે 51 દિવસ. મંત્ર:- *** ll ૐ નમો ભૂત ભાવન ભૂતનાથ સમસ્ત ભુવન સાધય હું ll          મહિનાના કોઈપણ દિવસે મકાનના પશ્ચિમ દિશાના એક શાંત રૂમમાં બાજટ ઉપર રેશમી લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાનું  અષ્ટદલ બનાવી અભિમંત્રિત વસ્તુઓ હળદર એક નંગ, કાળી બિલાડીની ઓળ, હાથા જોડી,શિયાળસિગી, વસ્તુઓ એક ચાંદીની ડબ્બીમાં મૂકી-આ ડબ્બી બાજટ ઉપર સ્થાપિત કરવી,પછી ધુપ,અગરબત્તી,દિવો,પ્રગટાવવા,ફૂલ, ચોખા,કંકુ,ફૂલથી શાસ્ત્રોક્ત પૂજન કરવું.અકીકની માળા વડે મંત્ર જાપ ના દિવસો નક્કી કરી મંત્ર જાપ કરવા,આમ મંત્ર જાપ પૂર્ણ થઈ ગયા બાદ મંત્ર સિદ્ધ થઈ જશે,આમ જ્યારે જરૂર પડે ત્યારે જે વ્યકિતને વશ કરવો હોય તે વખતે તે વ્યક્તિ સામે 5 વખત મંત્ર બોલવો જેથી સામેવાળો વ્યક્તિ વશીભૂત થઈ જશે,અને તમે જે કહેશો તેમ કરશે.5 વાર મંત્ર બોલવાનો થા...

ll ભૂગર્ભ ધન મેળવવાનો મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દિવો,અગરબત્તી,જલપાત્ર,કુબેર                    પાત્ર,સ્વર્ણાકર્ષણ ગુટીકા, માળા:- કમળગઠઠાની, સમય:-મંગળવાર રાત્રે 9/15 થી. આસન:-સફેદઉનનું વસ્ત્ર. દિશા:-ઉત્તર. જપસંખ્યા:-સવાલાખ. અવધિ:-ગમેતે 11,21 કે 51 દિવસ. મંત્ર:- *** ll ૐ નમો ભગવતી સુમેરુ રૂપ ધારાયે મહાકાન્તાયે કાલરુપાયે સર્વપ્રેત પિશાચ બાધા નિવૃતયે ભૂગર્ભ દ્રવ્ય  પરીલક્ષાયે ફટ સ્વાહા ll વિધિ વિધાન:- *********           સર્વ પ્રથમ કુબેરપાત્રમાં સ્વંણાકર્ષણ ગુટીકા રાખીને પાણીથી સ્નાન કરાવી કેશર નું તિલક કરવું, પુષ્પ ચડાવવા અગરબત્તી, ગુગળ ધૂપ, દિવો પ્રગટાવવા,મંત્ર ના જાપ કરવા.જ્યાં ધનની-દ્રવ્યની સંભાવના હોય ત્યાં કુબેરપાત્ર દાટી દેવું,અને રાત્રે ત્યાંજ સૂવું,સૂતી વખતે માથા પર સ્વણાકર્શષણ ગુટીકા મૂકી દેવી તો રાત્રે સ્વપ્નમાં તે જ્યાં ધન હશે ત્યાં દેખાશે. વિધિ વિધાન-પૂજન કરતા પહેલા જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિત નું માર્ગદર્શન મેળવી લેવું.                    ll મંગલ ભવતું ll સંપર્ક...

ll આઘોર મંત્ર તંત્ર સાધના ll

ll અઘોર મંત્ર તંત્ર સાધના ll (૧)દૂધ વૃદ્ધિ મંત્ર તંત્ર પ્રયોગ:-             રવિવારના દિવસે સૂર્યોદય થતાં પહેલાં ઘાસ લાવવું અને મંત્રથી 108 વાર ઘાસને અભિમંત્રિત કરવું,તે ઘાસ ગાય, ભેંસ,ને ખવડાવવામાં આવે તો દૂધમાં અવશ્ય વધારો થાય છે,અને ટાઈમ મુજબ અવશ્ય દૂધ આપશે. મંત્ર:- *** ll ૐ નમો હું કારિણી પ્રસવ ૐ શીતલામ્ ll (૨)વાક્ સિદ્ધિ લીંગ પ્રયોગ:-           આ પ્રયોગ મધ્યરાત્રીએ શરૂ કરવો,પોતાના લીંગને ડાબા હાથે પકડી જમણા હાથે એક લાખ અડદના દાણા લઈ મંત્રનો એક લાખ જાપ કરવો જેથી મંત્ર જાપ પૂર્ણ થયેથી વાક્ સિદ્ધિ પ્રાપ્ત થશે, તમેં જે કહેશો તે પ્રમાણે અવશ્ય થસેજ. મંત્ર:- *** ll ૐ નમો લીંગોદ્દભવરુદ્ર દેહી મેં વાચાં સિદ્ધ ચિંતાનાં પાર્વતી પતે હ્રીં હ્રીં હં હૈ હોં હ; ll (૩)મન પસંદ પત્ની પ્રાપ્તિ પ્રયોગ:-            કોઈપણ માસની અંધારી ચૌદશની રાતે કેળ નીચે બેસી મંત્રનો 11001 વખત જાપ કરી સિદ્ધ કરવા માં આવે તો સાધકને પોતાના મન પસંદની કન્યા (પત્ની) મળે છે. મંત્ર:- *** ll ૐ ક્લીમ વિશ્વાસુ ગધર્વ રાજ સર્વ કન્યાનાં...

ll વ્યાપાર-વ્યવસાય વર્ધક મંત્ર પ્રયોગ ll

ll વ્યાપાર-વ્યવસાય વર્ધક મંત્ર પ્રયોગ ll સામગ્રી:-ઘીનો દિવો,ગુગળ ધૂપ, બિલાડીની નાળ, અથવા બિલાડીની ઓળ,સિંદુર,કંકુ,500 gm બાસમતીચોખા,લાલ વસ્ત્ર,લાલ-પીળા પુષ્પ, માળા:-દિવ્ય માળા. સમય:-શુક્રવાર. આસન:-સફેદ ઉનનું વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-21000(એકવીસ હજાર). અવધિ:-5 દિવસ. મંત્ર:- *** ll ૐ શ્રીં શ્રીં શ્રીં  પરમા સિદ્ધમ્ વ્યાપારવૃદ્ધિ નમઃ ll વિધિ વિધાન:- *********            પ્રથમ કોઈપણ મહિનાના શુક્રવારથી પ્રારંભ કરવો,પૂર્વ દિશામાં મકાનના એકાંત રૂમમાં આંબાના બાજટ ઉપર સફેદ ઉનનું વસ્ત્ર પાથરી 500 gm બાસમતી ચોખાનું અષ્ટદલ બનાવી પુષ્પ,કંકુ થી બાજટ સજાવવો,તેના પર બિલાડીની નાળ અથવા બિલાડીની ઓળ મૂકી તેને સિંદૂર ઘસી સ્વચ્છ કરી પછી તેના પર કેશર નું તિલક કરવું અગરબત્તી,ગુગળધુપ,દિવો કરી 21000 મંત્ર જાપ 5 દિવસમાં પૂર્ણ કરવા,             મંત્ર જાપ પૂર્ણ થઈ જાય એટલે બિલાડીની નાળ કે બિલાડીની ઓળ સંપૂર્ણ સિદ્ધ થઈ જશે,આમ બિલાડીની નાળ કે બિલાડીની ઓળ, સ્થાપન ના એક ચમચી ચોખા,ચમચી કંકુ,તેમજ સ્થાપન પરના એક બે ફૂલ લઈ લાલ વસ્ત્રમાં ...

ll શત્રુ મુખ સ્થભન મંત્ર પ્રયોગ ll

ll શત્રુ મુખ સ્થભન મંત્ર પ્રયોગ ll સામગ્રી:-ઘીનો દિવો,પુષ્પ, અગરબત્તી,ગુગળ ધુપ,બગલા                    દેવીનું  યંત્ર કે ફોટો, સિંદુર, પીળા ફૂલ,બાસમતીના 500gm ચોખા, માળા:-હળદરની. સમય:-ગુરુવાર રાત્રીનો૯/૧૫ પછીનો સમય. આસન:-પીળું વસ્ત્ર. દિશા:-પશ્ચિમ. જપ સંખ્યા:-૫૧૦૦૦(એકાવન હજાર) અવધિ:-પાંચ દિવસ. મંત્ર:- *** ll ૐ હ્રીં બગલામુખી સર્વ દુષ્ટાનાં વાચમ મુખમ પદમ સ્થમ્ભય જિહવાં કિલય બુધ્ધિમ્ વિનાશાય હ્રીં ૐ સ્વાહા ll વિધિ વિધાન:- *********             પ્રથમ પીળાવસ્ત્રની ધોતી પહેરી પીળા આસન પર બેસીને ગુરુવારથી વિધિ વિધાન પૂજન પ્રારંભ કરવો.પહેલા આંબાના બાજટ પર પીળું વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદલ બનાવી તેના ઉપર બગલામુખી યંત્ર કે ફોટો મુકવો,તેમની સામાન્ય પૂજા કરી તેમના ઉપર પીળાપુષ્પ અને પુષ્પની માળા ચડાવી સામે ગુગળધુપ,અગરબત્તી,તેમજ દીપ પ્રગટાવવો,પછી હળદરની માળાથી પાંચ દિવસમાં ૫૧૦૦૦(એકાવન હજાર) મંત્ર જાપ કરી ઉપર જણાવેલ મંત્ર સિદ્ધ કરી લેવો.             શત્રુ પર જ્યારે પ્રયોગ...

llનપુંસંકતા દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll

ll નપુંસંકતા દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll સામગ્રી:-ઘીનો દિવો,અગરબત્તી,ગુગળ ધૂપ, મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત અંનંગ યંત્ર, માળા:-સ્ફટિકની. સમય:-દિવસ કે રાત. આસન:-સફેદ વસ્ત્ર સુતરાઉ, દિશા:-ઉત્તર. જપસંખ્યા:-અગિયાર હજાર. અવધિ:-ત્રણ દિવસ. મંત્ર:-ll ૐ શ્રી અનંગાય હ્રીં નમઃ ll યંત્ર:- II                =                II             સાધકનું નામ II                =                II વિધિ વિધાન:-              કોઈપણ મહિનાના શુક્રવારથી પ્રયોગ શરૂ કરવો, ઉત્તર દિશામાં બાજટ ઉપર સફેદ વસ્ર પાથરી તેના પર ભોજપત્ર મૂકવું,અને અને કામનાયંત્ર લખવો,પછી ભોજપત્ર પર          સિદ્ધ યંત્ર મૂકી પૂજા કરવી, અને ઉપરોક્ત મંત્રનો જાપ પ્રારંભ કરી દેવો પણ તે પહેલાં અગરબત્તી,ગુગળ ધૂપ, અને દિવો પ્રજ્વલિત કરી દેવા,           ...

ll શ્રેષ્ઠ પતિ(વર)પ્રાપ્ત કરવાનો મંત્ર પ્રયોગ ll

ll શ્રેષ્ઠ પતિ (વર)પ્રાપ્ત કરવાનો મંત્ર પ્રયોગ ll સામગ્રી:-ઘીનો દીવો,અગરબત્તી,દશાંગ ધૂપ,જળપાત્ર, તાંબાનો કળશ ગંગાજળ સાથે,પુષ્પ, બાસમતી ચોખા 500 gm (સવાશેર)સ્ફટિક શિવલીગ,લઘુ શ્રીફળ,મૌલી-(કલાવા) માળા:-રુદ્રાક્ષ. સમય:-સોમવાર સવારે ૧૧/૧૫ પહેલા. આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર, દિશા:-પૂર્વ, જપસંખ્યા:-સવાલાખ. અવધિ:-ગમેતે. મંત્ર:- *** ll ૐ ગૌરીપતિ મહાદેવાય મમ ઇચ્છિતવર શીઘ્રર્તી શીગ્ર પ્રાપ્તર્થ ગૌરીયે નમઃ ll વિધિ વિધાન:- *********             આ શાસ્ત્રોક્ત વિધિ વિધાન-પૂજન કોઈ પણ મહિનાના સોમવારથી શરૂ કરવું.પૂર્વ દિશામાં બાજટ પર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવી,દિવો, અગરબત્તી,ગૂગળ ધુપ,પ્રગટાવવા,સ્ફટિક શિવલીગ તાંબાના પાત્રમાં મૂકી બાજટ ઉપર સ્થાપના કરવી, તેજ પાત્રમાં લઘુ શ્રીફળ ડાબી (બોયે) બાજુ સ્થાપિત કરવું,પછી વિધિવત પૂજન કરવુ વિધિ પૂજન પૂર્ણ થાય ત્યાં સુધી દિવો-ધૂપ-અગરબત્તી ચાલુ રહેવા જોઈએ,પોતાની ગણત્રી મુજબ ૫,૧૦,૧૫,કે ૨૧ દિવસમાં સવાલાખ મંત્ર પુરા કરી દેવા,(પૂજન માં વપરાતાં પુષ્પ દરોજ બદલવા)           મંત્ર જાપ પુરા ...

ll સર્વરોગ દૂરકરનાર મંત્ર અને યંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દીવો,અગરબત્તી,ગુગળ ધૂપ, સેવનનો પાટલો, તાંબાનો કળશ ગંગાજળ સાથે,કેશર,કંકુ,કામરૂપ મણી, 500 gm બાસમતીના ચોખા,ભોજપત્ર, માળા:-વિધુતમાળા. સમય:-દિવસે 12 પહેલા તેમજ રાત્રે 9/15 પછી. આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપસંખ્યા:- સવાલાખ. અવધિ:-જપ સંખ્યા પૂર્ણ થાય ત્યા સુધી. મંત્ર:-ll ૐ હ્રીં હૃ સ: નમઃ ll યંત્ર:- *** ૮       ૧૫      ૨        ૭ ૬       ૩       ૧૨      ૧૦ ૧૪     ૯       ૪       ૧૬ ૧       ૫       ૨૧       ૮ વિધિ વિધાન:-            સૌ પ્રથમ મહિનાના કોઈપણ રવિવારથી મકાનના એક શાન્ત રૂમમાં પૂર્વ દિશામાં બાજટ ઉપર સફેદ સુતરાઉ વસ્ત્ર પાથરી તેના પર 500 gm બાસમતીના ચોખાનું અષ્ટદલ બનાવવું,કંકુ,પુષ્પો વડે બાજટ સજાવવો,તેના પર દીવો,અગરબત્તી,ગુગળ ધુપ, પ્રગટાવવા,અને ૐ ગમ ગણપત યે નમઃ નો 5 વાર મંત્ર બોલી શાસ્ત્...

ll નવગ્રહદોષ નિવારણ મંત્ર યંત્ર પ્રયોગ ll

llનવગ્રહદોષ નિવારણ મંત્ર-યંત્ર પ્રયોગ ll સામગ્રી:-ઘીનો દીવો, અગરબત્તી,ગુગળધુપ,જળપાત્ર,"નવગ્રહ યંત્ર",તાંબાનો કળશ ગંગાજળ સાથે,કેશર. માળા:-સ્ફટિક, સમય:-સવારે ૬થી ૧૧ અને રાત્રે ૯થી ૧૨, આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર, દિશા:-પૂર્વ, જપ:-૫૧૦૦૦(એકાવન હજાર) અવધિ:-ગમેતે. મંત્ર:- *** ll બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાન્તકારી ભાનું શશી ભૂમિ સૂતો બુધસ્ય ગુરુશ્ય શુક્ર શની રાહુ કેતવ: સર્વે ગ્રહા શાંતિ કરા ભવન્તુ ll વિધિ વિધાન:- *********          મહીંનાના કોઈ પણ રવિવારથી આ પ્રયોગ શરૂ કરવો,સેવનના પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી 500 gmબાસમતીના ચોખાનું અષ્ટદલ બનાવી ફૂલોથી બાજટ સજાવવો  પછી તેના ઉપર અભિમંત્રિત" નવગ્રહ યંત્ર"મુકવો યંત્ર પર કેશરનું તિલક કરી ઘીનો દીવો,અગરબત્તી,ગુગળ ધુપ પ્રજ્વલિત કરવા,અને મંત્ર જાપ સ્ફટિકની માળાથીકરવા.પોતાના આયોજન પ્રમાણે ૫૧૦૦૦(એકાવન હજાર) દૈનિક ફાળવણી કરી ૫,૧૦,૧૫,૨૧,કે ૫૧ દિવસમાં મંત્ર જાપ પૂર્ણ કરવા. દરરોજ તાજા ફૂલો બદલતા રહેવા,આમ વિધિ વિધાન પૂજન-અર્ચન પૂર્ણ થયે નવેય ગ્રહ ના દોષોનું નિવારણ થઈ જશે,અને મનના ધારેલ તમામ કામો નિર્વિગ્ને થવા લાગશે.આ પ્ર...

ll નોકરી પ્રાપ્ત કરવાનો મંત્ર તંત્ર પ્રયોગ ll

ll નોકરી પ્રાપ્ત કરવાનો મંત્ર તંત્ર પ્રયોગ ll સામગ્રી:-તેલનો દીવો,લોબાન ધૂપ, જલપાત્ર, માળા:-મુંગાની. સમય:-શુક્રવારે સવારે  ૫ થી૧૦ પહેલા. દિશા:-પૂર્વ. આસન:-સફેદ વસ્ત્ર સુતરાઉ.કે સફેદ મોટો રૂમાલ, જપસંખ્યા:-૧૧૦૧(એકહજાર એકસો એક) સમય મર્યાદા:-૯ દિવસ. મંત્ર:- *** ll યા મુહમદ દિન હજરાફિલ મહક અલ્લાહ હો ll વિધિ વિધાન:- *********            આ પ્રયોગ શુક્રવારના સવારે  ૫ થી ૧૦ ના સમયમાં કરવો,સવારે ઉઠી સ્નાનાદીક થી પરવારી કોઈની સાથે વાતચીત કર્યા સિવાય સવા પાશેર અડદના લોટની રોટલી બનાવી અગ્નિમાં પોતાના હાથે શેકીને પછી સફેદ રૂમાલ કે વસ્ત્ર બાજટ ઉપર પાથરી તેના પર રોટીના ચાર ટુકડા કરીને મુકવા પછી એક ટુકડાના ૧૧--૧૧ નાના નાના ટુકડા કરવા પછી ૧૧૦૧(૯ દિવસમાં કુલ ૧૧૦૧ મંત્ર જાપ વિધિ વિધાન પૂર્ણ કરવા) મંત્ર જાપ થાય ત્યાં સુધી દિવો, લોબાન ધૂપ ચાલુ રહેવો જોઈએ,આમ ક્રમશ ૯દિવસ સુધી જણાવેલ વિધિ કરવી, મંત્ર જાપ પુરા કર્યા બાદ નાના  ટુકડાના ચારભાગ માંથી એક ભાગ નદી,તળાવ,નહેર કે સરોવર માં વિસર્જિત કરી દેવા,          પછી ત્રણ ભાગમાંથી એ...

ll આંખોના રોગનું દુઃખ દૂરકરનાર મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દીવો,અગરબત્તી,ધૂપ, જલપાત્ર, તાંબાનો કળશ ગંગાજળ સાથે,પંચમુખી રુદ્રાક્ષ, માળા:-શંખની, સમય:-મંગળવારે રાત્રે ૯/૧૫ પછી, દિશા:-ઉત્તર. આસન:-સફેદ સૂતરાઉ વસ્ત્ર. જપસંખ્યા:-૩૦૦૦(ત્રણ હજાર) અવધિ:-મંત્રજાપ પૂર્ણ થાય ત્યાં સુધી. મંત્ર:- ll ૐ નમો ઝલમલ ચાદર ભરી તલાઇ વહાં બેઠા હનુમન્ત વીર ફૂટે ન દુઃખે ન પોંડા ચલે દોનો આંખે ઝલમલ ચમકે હનુમંત દુહાઈ ll વિધિ વિધાન:-             સૌ પ્રથમ મંગળવારના દિવસે રાત્રે ૯/૧૫ કલાકે મકાનના એક સ્વચ્છ રૂમમાં ઉત્તર દિશામાં અગર પૂજા મંદિર સામે કે સેવનના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર તાંબાના તરભણામાં પાંચ રુદ્રાક્ષ મૂકી ઘીનો દીવો,અગરબત્તી,ધૂપ પ્રગટાવી સામે પલાંઠી વાળી બેસીને ૩૦૦૦ મંત્ર જાપ કરવા જેથી રુદ્રાક્ષ મંત્ર જાપ વડે અભીમં ત્રિત થઈ જશે.            જ્યારે જ્યારે પ્રયોગ કરવાનો હોયત્યારે ત્યારે  એક રુદ્રાક્ષ  હાથમાં લઈ દુઃખતી આંખો પર ફેરવી ને પાંચ મંત્ર બોલવા,જેથી આંખોનો દુઃખાવો દૂર થશે,આંખોના દર્દ માં ચમત્કારિક ફાયદો થશેજ.             ...

ll પુત્ર પ્રાપ્તિ માટે ચમત્કારિક મંત્ર યંત્ર પ્રયોગ ll

ll પુત્ર પ્રાપ્તિ માટે ચમત્કારિક મંત્ર યંત્ર પ્રયોગ ll સામગ્રી:- ગાયના ઘીનો દીવો,અગરબત્તી,ધૂપ,મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા યુક્ત પુત્રપ્રાપ્તિ યંત્ર,કેશર, તાંબાનો કળશ ગંગાજળ સાથે,જલપત્ર-તરભાણું, દૂધની બનાવેલ ખીર, માળા:-સ્ફટિકની. સમય:-રાત્રે ૯/૧૫ પછી.રવિવાર. આસન:-સફેદ સુતરનું. દિશા:-પૂર્વ. જપસંખ્યા:-સવાલાખ. અવધિ:-5 દિવસ. મંત્ર:- *** ll દેવકી સુત ગોવિન્દ વાસુદેવ જગત્પતે દેહિ મેં  તનયં કૃષ્ણ ત્વવા મહમ શરણાગતે ll યંત્ર:- *** ૮       ૧      ૩૪      ૨૯ ૩૦     ૩૩     ૪        ૫   ૨      ૭     ૨૮      ૩૫ ૩૨     ૩૧     ૬         ૩ વિધિ વિધાન;- *********              રવિવારના ની રાત્રે ૯/૧૫ કલાકે પોતાના મકાનના એક રૂમમાં પૂર્વ દિશામાં પલાંઠીવાળીને બેસવું સામે.સેવનના બાજટ પર સફેદ સૂતરનું વસ્ત્ર બિછાવી 500 ગ્રામ બાસમતી ચોખાનું અષ્ટદલ બનાવ...

ll દૂર રહેવાવાળી વ્યક્તિને બોલાવવાનો મંત્ર તંત્ર પ્રયોગ ll

ll દૂર રહેવવાળી વ્યક્તિને બોલાવવાનો મંત્ર તંત્ર પ્રયોગ ll સામગ્રી:-તેલનો દિવો, અગરબત્તી,દશાંગધૂપ,ગોરોચન,લાલ                 ચંદન,કંકુ,સફેદ વસ્ત્ર એક ફૂટ લાંબુ અને એક ફૂટ                   પહોળું, માળા;-રુદ્રાક્ષની. આસન:-લાલ રંગનું સુતરાઉ વસ્ત્ર. સમય:-રાત્રે ૯/૧૫ પછી. દિશા:-ઉત્તર. જપસંખ્યા:-એકલાખ. અવધિ:-5 દિવસ કે પોતાની મરજી પ્રમાણે. મંત્ર:- *** ll  ૐ અમુકમ વેગ વેગ આકર્ષાય આકર્ષાય પ્રસ્થાપય પ્રસ્થા પય  આગચ્છ આગચ્છ મણિભદ્ર સ્વાહા  ll           કોઈપણ માસના રવિવારના દિવસે પ્રારંભ કરવો સેવનના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરવું,અને તેના પર  કંકુ,લાલ ચંદન,તથા ગોરોચન બરાબર પાત્રમાં ગંગાજળથી મિક્સ કરી તેની લખાય તેવી શ્યાહી બનાવી કપડા પર મનુષ્યનું ચિત્ર અગર વ્યક્તિનો ફોટો બાજટ ઉપર મૂકવો, અગર તેની નીચે નામ લખવું,અને તેની સામે તેલનો દીવો ,અગરબત્તી, ધુપ,લગાવી,મંત્ર જાપ કરવા.અમૂકમ ની જગ્યાએ પુરુષ કે સ્ત્રીનું નામ બોલવું,ક્રમશ 5 દિવસમાં મંત્ર જાપ પૂર્ણ થતાં...

ll અતિપ્રાચીન ગર્ભ સ્થભન મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-કેશર, જલ પાત્ર,ઘીનો દિવો,                                            અગરબત્તી,ધુપ,કંકુ,તાંબાનો કળશ ગંગાજળ સાથે,                બાસમતી ચોખા 500ગ્રામ,મુંગા રત્ન ની વીંટી,                      પુષ્પ,વિગેરે. માળા:-અકીક. સમય:-મંગળવાર,રાત્રે ૯/૧૫ પછી. આસન:-લાલ વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપસંખ્યા:-૧૦૦૦૦(દસજાર) અવધિ:-પાંચ દિવસ. મંત્ર:- ***           ll ૐ નમો આદેશ ગુરુકો, જલ બાંધું, થલ બાંધું, ડાકીની શાકીની ભૂત પ્રેત પિશાચ બાંધું ,ગિરતા ગર્ભ બાંધું,દોષ બાંધું,બન્દયા દોષ બાંધું,ગુરુ કી શક્તિ,મેરી ભક્તિ,ફુરો મંત્ર,ઈશ્વરો વાચા.ll વિધિ વિધાન:- *********                 મંગળવાર ના રોજ રાત્રે ૯/૧૫ પછી મકાનના એક શાંત રૂમમાં પૂર્વ દિશામાં સેવનના બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી 500 ગ્રામ બાસમતીના ચોખાનું અષ્ટ દલ બનાવી તેની ઉપર ફૂ...

ll કાજલ વશીકરણ મંત્ર પ્રયોગ ll

       કોઈ પણ પ્રકારનું કાજલ અથવા બજારમાંથી તૈયાર કાજલની ડબ્બી શનિવારના રોજ લાવી.પછીરવિવારના ના દિવસે સવારે પ્રાતઃકાળે ઘરના પૂજા મંદિર સામે બેસી કાજલની ડબ્બી ને તરભણામાં માં મૂકી 108 વાર મંત્ર જાપ કરવો આમ રવિવાર થઈ શરૂ કરી ગુરુવાર સુધી દિન પાંચ પ્રતિ દિન દરરોજ સવારે 108 વાર એટલેકે 1 માળા નો મંત્ર જાપ કરવો છઠઠા દિવસ એટલે શુક્રવારે કાજલ સિદ્ધ થઈ તે કાજલ ""વશીકરણ કાજલ""બની જશે,આ કાજલ આંખો માં આંજીને સામે વાળો કોઈ પણ વ્યક્તિ હોય તેની સામે જવાથી  તે વ્યક્તિ વશ -વશીભૂત થઈ જશે, કાજલ સિદ્ધ કરતાં પહેલાં કાજલની ડબ્બી સાથે મુકવા માટે વશીકરણ ગુટકો મેળવી લેવો. મંત્ર:- ***            નારસિંહ નારીકા જાયા ,મોહન  કરની  તેરી માયા,            પઢત મંત્ર ઉલટ દેવ,દેવ જાય   ચૌખૂટ  હિલાયા,           તો સા વીર દેખા ન પાયા,જલ અગ્નિ ન બાંધે કાર,    નારી કરે ન ઘર સંભાર, ડારૂ એસી મોહિની તન કંપે દહલાય,                વશીકરણ ન ...

ll ખેતીકામ માં વધુ પાક મેળવવા માટે મંત્ર-તંત્ર-યંત્ર પ્રયોગ ll

llખેતીકામમાં વધુ પાક મેળવવા માટે મંત્ર-તંત્ર-યંત્ર પ્રયોગ ll સામગ્રી:-તાંબાનો કળશ ગંગાજળ સહિતનો,તરભાણું,                       ભોજપત્ર,મોતીશંખ.દીવો,અગરબત્તી,ધુપ વિગેરે. માળા:-કાર્યસિદ્ધ માળા. સમય:-ગમે ત્યારે, અવધિ:-કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી. આસન:-સફેદ વસ્ત્ર. દિશા:-ઉત્તર. જપ સંખ્યા:-૨૧૦૦૦(એકવીસ હજાર) મંત્ર:- *** ll ૐ નમો અંજનાદેવી હર હર શીલી સર્વ શામ તુન્ડ બંધ ફટ સ્વાહા ll યંત્ર:- ***_____________________          =           =             =          =           =             =          =           =             =      _____________________     વિધિ વિધાન:- *********         ઉત્તર દિશામાં મુખ ર...

llમનોકામના પૂર્ણ કરનાર મહાકાળી મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-તેલનો દીવો,જલપાત્ર,તાંબાનો કળશ ગંગાજળ                    સાથે,સિંદૂર,મહાકાળી યંત્ર, મહાકાળી ની મૂર્તિ,દૂધનો              પ્રસાદ, માળા:- રજત પારદમાળા. સમય:-રવિવાર કે મંગળવાર. આસન:- સફેદ વસ્ત્ર. દિશા:-દક્ષિણ. જાપ સંખ્યા:-125000.(સવાલાખ) અવધિ:-ગમેતે. મંત્ર:- *** ll ક્રીમ  ક્રી  ક્રીમ હ્રીં હ્રીં હ્રીં હું હું હું દક્ષિણે કાલિકે ક્રીમ ક્રીમ ક્રીમ હ્રીં હ્રીં  હું હું  સ્વાહા ll વિધિ વિધાન:- *********           કોઈ પણ માસના રવિવાર કે મંગળવાર તેમજ નવરાત્રીના દિવસોમાં  વિધિ પૂજન કરી શકાય , સર્વ પ્રથમ આંબાના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદલ બનાવી બાજટ સજાવવો તેના ઉપર મહાકાળી યંત્ર કે મૂર્તિનું સ્થાપન કરવું, તેની સામે દીવો,અગરબત્તી,ધુપ કરવો વિધિવત્ત પૂજન કરવું.મહાકાળીની મૂર્તિ કે યંત્ર ને ગંગાજળ થી સ્નાન કરાવવું, ને પારાની માળા પહેરાવવી. પછી રજતપારા માળાથી દરરોજ રાત્રે ૯/૧૫ કલાકેથી મંત્ર જાપ કરવો, આમ શક્ય હોયતો 5 કે 9 દિવસમાં સવાલાખ...

ll ચમત્કારિક જડીબુટ્ટીના તંત્ર પ્રયોગો ll

llચમત્કારિક જડીબુટ્ટીના તંત્ર પ્રયોગો ...ક્રમશ ચાલુ..ll (૨૬)કાળા મરી અને ગોરોચન ખલમાંવાટી ને તે લેપ મુખ પર લગાવવાથી સ્ત્રીના મુખ પરના ખીલ દૂર થઈ જાય છે./શીમળાના વૃક્ષના કાંટા આઠ દિવસ ખરલથી દૂધમાં વાટી તેનો લેપ મુખપર  સ્ત્રી કે પુરુષ કરેતો મુખની ક્રાંતિ (મુખ ચળકે છે) વધે છે./લોધર,મનસીલ, બન્ને હળદર,સરસવ,સરખા ભાગે લઈ પાણી સાથે ખરલમાં વાટી તે લેપ કરવાથી મુખની કાળાશ-શામ્યતા દૂર થઈ જાય છે. (૨૭)તમાકુનો ગુલ લાવી પાણીમાં ડૂબા-ડૂબ આખી રાત રાખવા સવારે તેને લોખન્ડની કડાઈમાં નાખી ચુલે ચડાવવું અંદર પ્રમાણ સર મીઠું નાંખી બરાબર રાખ તૈયાર થઈ જાય ત્યારે તે ભૂકો-પાવડર રોજ એક કે બે ગ્રામ દર્દીને આપવાથી દમનું દર્દ મટે છે. (૨૮)લોધર,ધાણા અને તજ સરખા ભાગે લઇ તેને ખલમાં વાટવા તે લેપ મસા પર લગાવવાથી મસા મટી જાય છે. (૨૯)જે યુવતીના પેટમાં બાળક મરી ગયું હોય અને બહાર નીકળતું ન હોય તો તે યુવતીને 100 ગ્રામ ગાયનું છાણ પાણી સાથે પાવાથી બાળક નીકળી જશે. (૩૦)ઉંટના મૂત્રમાં રૂ ભીંજવીને ચાંદા વાળી જગ્યાએ મુકવાથી જે જન્તુ-કીડા પડ્યા હોય તે મરી જઇ બહાર નીકળી જશે. (૩૧)સિંધવ,સરસવ,અને વજ ને સરખા ભાગે લઈ ખરલમાં વાટી તે...

ll ચમત્કારિક જડીબુટ્ટીના તંત્ર પ્રયોગો ll

ll ચમત્કારીક જડીબુટ્ટી તંત્ર પ્રયોગ ll ************************* (૧)રવિવારે બિલાડીની નાળ લાવીને દુકાનમાં બારસાખે લગાવી તેની ઉપર કાયમ રોજ સવારે સિંદૂરનું તિલક કરવામાં આવે તો વ્યાપારમાં વૃદ્ધિ થાય,(બંધ પડેલ ધન્ધો ચાલુ થાય) (૨)રાત્રે સૂતા સમયે બાળકના માથા પર ફટકડીનો ટુકડો રાખવાથી તેને બીમારીકે કષ્ટ-દૂર થાય. (૩)જમણા હાથે લાલ કપડામાં મીઠાનો ગાંગડો બાંધી સુવાવડ આવનાર સ્ત્રીને બાંધવાથી સુખરૂપે પ્રસવ થાય છે. (૪)કાળા ધતુરાનાં મૂળિયાનો એક ટુકડો કમરે બાંધવાથી સ્નાન દોષની બીમારી દૂર થઈ જાય છે. (૫)શનિવારના દિવસે ડાબા હાથના  મધ્યમાં આંગળી એ લોખન્ડની અગુંઠી પહેરવાથી પથરીનો રોગ દૂર થાય છે. (૬)વારંવાર તાવ આવતો હોયતો સાપની કાંચળી તાવીજ માં ભરી અથવાતો કાપડના ટુકડામાં સીવી તે કમરમાં બાંધવાથી તાવ આવશે નહિ. (૭)ગુરુવારના દિવસે સોનીની દુકાને થી ચાંદી કે સોના ની વીંટી લાવી તેજ દિવસે  મધ્યમાં આંગળીમાં પહેરવાથી જાડાપણાનો રોગ દૂર થાય છે. (૮)રવિવારના દિવસે પોતાના પગરખાં ને ત્રાજવા ના એક પલ્લમાં રાખી ને બીજા પલ્લમાં મીઠાઈ તોલીને તે મીઠાઈ જેને ખવડાવે તે (ગમેતેવો) વ્યક્તિ વશ થઈ જાય છે. (૯)સિલાજીતન...

ll મહામોહિની મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-જલપાત્ર-તાંબાનો કળશ ગંગાજળ સહિતનો,                        કાંસાની  થાળી,11 દિવા (નવા કોડીયા 11 લાવવા),ભોજપત્ર,વિગેરે. માળા:-મુંગાની માળા. સમય:-રાત્રીના 9/15 પછી, દિશા:-પશ્ચિમ. આસન:-લાલ રંગનું. જપસંખ્યા:-11000. અવધિ:-વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી. મંત્ર:- *** ll ૐ નમો અવસ્થની મહારાજ તેલકા દિપક ઘી કી જ્યોત ફુલોકી માલા ગલે વિરાજે આપકી ગતિ કો કોઈ ન જાને હાથ પછાનું મુખ ધોઉ સુમિરું આપકા નામ નિરંતર હમારી લાજ રખો મોહિની , દોહીની ,સોહિની,તીનો બહિન આવ આસ મોહુ પાસ મોહુ સબ સંસાર મેં તિલક લગાકર નીકલું જો દેખે વો બંધે અંજનિ કે  પુત કી દુહાઈ મેરી ભક્તિ ગુરુકી શક્તિ ફુરો મંત્ર ઈશ્વરી વાચા.ll વિધિ વિધાન:- *********                કોઈ પણ માસના રવિવારના દિવસે કાંસાની થાળીમાં ભોજપત્ર પાથરી સેવનની કલમ બનાવી  સિંદૂર થી મંત્ર લખી દેવો લખાણ પૂર્ણ થયા બાદ તેની સામે 11 દિવા પ્રજ્વલિત કરવા,અને મંત્ર જાપ કરવા.આમ 5 દિવસમાં કે ફક્ત એક જ દિવસમાં વિધિ પૂર્ણ કરવી,જ્યારે 11000 મંત્ર જાપ થા...

ll અખન્ડ સૌભાગ્યવૃદ્ધિ યંત્ર અને મંત્ર પ્રયોગ ll

ll અખન્ડ સૌભાગ્યાવૃદ્ધિ યંત્ર અને મંત્ર પ્રયોગ ll સામગ્રી:-સિંદૂર-125 ગ્રામ,ઘીનો દીવો,ધુપ-અગરબત્તી," સૌ               ભાગ્ય વૃદ્ધિ યંત્ર"ચાંદીનું તાવીજ,કેશર, માળા:-તુલસીની, સમય:-મંગળવાર, આસન:-સફેદ સુતરાઉ વસ્ત્ર, દિશા:-પૂર્વ, જપસંખ્યા:-એક લાખ, અવધિ:-પોતાની શક્તિ મુજબ,(ગમે તેટલી) યંત્ર:-                 શ્રીં   શ્રીં    શ્રીં                  --------------                 શ્રીં   (૧)   શ્રીં                  --------------                 શ્રીં   શ્રીં    શ્રીં મંત્ર:- *** ll ૐ હ્રીંમ મહાદેવાય મહા યક્ષીણયે મમ અખન્ડ સૌભાગ્યમ દેહિ દેહિ નમઃ ll            આ પ્રયોગ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહ મંગળવારે સવારે 5/15 થી ચાલુ કરવો,એક ચાંદીની ડબ...

ll માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંત્ર પ્રયોગ ll

       માતા-પિતાના આશીર્વાદ મેળવવા માટે આ પ્રયોગ ઘણોજ ચમત્કારિક છે, તેમની કૃપાથી ઘર/મકાનમાં રહેતા સંતાન દીકરા-દીકરી પરિવારના સભ્યોને માતા-પિતાના આશીર્વાદ થકી કામ-ધન્ધો-નોકરીમાં બરકત રહે છે. દેવાદાર થવાતું નથી,પરિવાર(કુટુંબ)ના વ્યક્તિઓએ -તેમના સંતાનોએ કોઈ પણ મહિનાના રવિવાર ના દિવસે,(વર્ષમાં બે વાર) સ્નાનાદિકથી પરવારીને પૂજા સ્થાને દીવો,અગરબત્તી,ધૂપ પ્રગટાવી ફૂલ, ચોખા કંકુથી પૂજન અર્ચન પ્રાર્થના કરવી,નીચે દર્શાવેલ મંત્રનો જાપ કરવો.પહેલાં એકવાર સંકલ્પ મંત્ર બોલવો. સંકલ્પ મંત્ર:-(એક વાર બોલવો) ********************* ત્વમેવ અમૂકમ માતાચ, અમૂકમ પિતા ત્વમેવ. ત્વમેવ બન્ધુ સખા ત્વમેવ , ત્વમેવ સર્વસ્વ મમ દેવ દેવા.               મંત્રમાં( અમૂકમ) માતાચ,(અમૂકમ) પિતા -અમૂકમની જગ્યાએ માતા -પિતાનું નામ બોલવું, માતૃ-પિતૃ મંત્ર:-(108 વાર મંત્ર બોલવો) *************************** ll ૐ માતૃ-પિતૃ કૃપાયામ મનોકામના પ્રાપ્તમ અહમ નમામિ ll               આ મંત્ર જાપ થઈ ગયા બાદ માતા-પિતા સામે આરતી ઉતારવી, કપાળે સિંદૂર...

ll ઇન્ટરવ્યું માં સફળતા પ્રાપ્ત કરવા નો મંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ઘીનો દીવો,દશાંગ ધુપ, અગરબત્તી, કેશર,સેવનનો                  બાજટ,સ્ફટિકની માળા-108 મણકાની,વિગેરે પૂજન              સામગ્રી. સમય:- કોઈપણ ગુરુવાર, નવરાત્રી,દિપાવલી કે નૂતન વર્ષ.સવારે:-9/00 પહેલા કે રાત્રે 9/15 પછી, આસન:-સફેદ વસ્ત્ર, દિશા:-પૂર્વ, જપ સંખ્યા:-21 માળા રોજ, મર્યાદા:-11 દિવસ, મંત્ર:- *** ll ૐ હ્રીંમ વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધ કરી કરી ફટ સ્વાહા ll વિધિ વિધાન:-         આ પ્રયોગ ઉપર જણાવ્યા અનુસાર કરવો,પોતાના મકાનના ના રૃમમાં પૂર્વ દિશામાં સેવનના બાજટ ઉપર પીળું વસ્ત્ર પાથરી ચોખા,પુષ્પ, કંકુ,વિગેરેથી બાજટને સજાવવો,માળા બાજટ ઉપર મુકી દેવી, અને કેશરથી પૂજા કરવી.દિવો,અગરબત્તી,પ્રગટાવવો,વિધિવત પૂજન કર્યા બાદ મંત્રની 21 માળા કરવી.આમ 11 દિવસ પૂજન અર્ચન અને મંત્ર જાપ કરવાથી આ માળા "વિજય માળા"માં પરિવર્તિત થઇ સિદ્ધ થઈ જશે.            આ માળા જ્યારે ઇન્ટરવ્યૂમાં જાવ ત્યારે 1 માળા નો મંત્ર જાપ કરી. માતા -પિતા કે વડીલોના આશીર્વાદ લઈ ઘરની બહ...