ll આંખોના રોગનું દુઃખ દૂરકરનાર મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-ઘીનો દીવો,અગરબત્તી,ધૂપ, જલપાત્ર, તાંબાનો કળશ ગંગાજળ સાથે,પંચમુખી રુદ્રાક્ષ,
માળા:-શંખની,
સમય:-મંગળવારે રાત્રે ૯/૧૫ પછી,
દિશા:-ઉત્તર.
આસન:-સફેદ સૂતરાઉ વસ્ત્ર.
જપસંખ્યા:-૩૦૦૦(ત્રણ હજાર)
અવધિ:-મંત્રજાપ પૂર્ણ થાય ત્યાં સુધી.
મંત્ર:-
ll ૐ નમો ઝલમલ ચાદર ભરી તલાઇ વહાં બેઠા હનુમન્ત વીર ફૂટે ન દુઃખે ન પોંડા ચલે દોનો આંખે ઝલમલ ચમકે હનુમંત દુહાઈ ll
વિધિ વિધાન:-
સૌ પ્રથમ મંગળવારના દિવસે રાત્રે ૯/૧૫ કલાકે મકાનના એક સ્વચ્છ રૂમમાં ઉત્તર દિશામાં અગર પૂજા મંદિર સામે કે સેવનના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર તાંબાના તરભણામાં પાંચ રુદ્રાક્ષ મૂકી ઘીનો દીવો,અગરબત્તી,ધૂપ પ્રગટાવી સામે પલાંઠી વાળી બેસીને ૩૦૦૦ મંત્ર જાપ કરવા જેથી રુદ્રાક્ષ મંત્ર જાપ વડે અભીમં ત્રિત થઈ જશે.
જ્યારે જ્યારે પ્રયોગ કરવાનો હોયત્યારે ત્યારે એક રુદ્રાક્ષ હાથમાં લઈ દુઃખતી આંખો પર ફેરવી ને પાંચ મંત્ર બોલવા,જેથી આંખોનો દુઃખાવો દૂર થશે,આંખોના દર્દ માં ચમત્કારિક ફાયદો થશેજ.
ll મંગલ ભવતું ll
સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************
માળા:-શંખની,
સમય:-મંગળવારે રાત્રે ૯/૧૫ પછી,
દિશા:-ઉત્તર.
આસન:-સફેદ સૂતરાઉ વસ્ત્ર.
જપસંખ્યા:-૩૦૦૦(ત્રણ હજાર)
અવધિ:-મંત્રજાપ પૂર્ણ થાય ત્યાં સુધી.
મંત્ર:-
ll ૐ નમો ઝલમલ ચાદર ભરી તલાઇ વહાં બેઠા હનુમન્ત વીર ફૂટે ન દુઃખે ન પોંડા ચલે દોનો આંખે ઝલમલ ચમકે હનુમંત દુહાઈ ll
વિધિ વિધાન:-
સૌ પ્રથમ મંગળવારના દિવસે રાત્રે ૯/૧૫ કલાકે મકાનના એક સ્વચ્છ રૂમમાં ઉત્તર દિશામાં અગર પૂજા મંદિર સામે કે સેવનના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર તાંબાના તરભણામાં પાંચ રુદ્રાક્ષ મૂકી ઘીનો દીવો,અગરબત્તી,ધૂપ પ્રગટાવી સામે પલાંઠી વાળી બેસીને ૩૦૦૦ મંત્ર જાપ કરવા જેથી રુદ્રાક્ષ મંત્ર જાપ વડે અભીમં ત્રિત થઈ જશે.
જ્યારે જ્યારે પ્રયોગ કરવાનો હોયત્યારે ત્યારે એક રુદ્રાક્ષ હાથમાં લઈ દુઃખતી આંખો પર ફેરવી ને પાંચ મંત્ર બોલવા,જેથી આંખોનો દુઃખાવો દૂર થશે,આંખોના દર્દ માં ચમત્કારિક ફાયદો થશેજ.
ll મંગલ ભવતું ll
સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મો:-94260 25175.
******************************************
Comments
Post a Comment