Posts

Showing posts from March, 2018

llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૭) ll

(૭)લઘુનારિયેળ(શ્રી ફળ):-              લઘુ નારિયેળના વૃક્ષ મુખ્યત્વે દરિયા કિનારે થાય છે. આ નારિયેળ ના વૃક્ષ પર મોટા નારિયેળ ની જગ્યાએ સોપારી જેવડા આકારના નાના નારિયેળ કુદરતી રીતે લાગેછે, તે નારીયેળ ને લઘુનારીયેળ તરીકે ઓળખાય છે,આવા નારિયેળ મંત્ર-તંત્ર માં ઘણાજ ઉપયોગી છે. પ્રયોગ:- *****               ગુરુ પુષ્ય અગર બીજા અન્ય શુભ યોગો -નક્ષત્ર -મુર્હુત માં લઘુશ્રીફળ લઈ આવવું પછી તેને સ્વચ્છ પાણી થી ધોઈ નાખવું, રૂમાલથી કોરું પાડીને પૂજાસ્થાને પૂર્વ દિશા એ બાજટ ઉપર લાલ વસ્ત્ર પર સ્થાપિત કરવું.તેના પર સિંદૂર,કપૂર,નાની એલચી,લવીંગ,કમશ: ચડાવવા.અને ધૂપ દીપ કરવાં. ચાંદીનો એક રૂપિયો પણ મુકવો,ત્યાર બાદ મંત્ર:ll ૐ શ્રીં શ્રીર્યે નમઃ ll આ મંત્ર ની 5,9કે 11 માળા કરવી.આમ કરવાથી લઘુ શ્રીફળ મંત્ર સિદ્ધ થાય છે. તેની રોજ ધૂપ,દીપ,સિંદૂરથી પૂજા કરવી તેથી સાધક ને  (વ્યક્તિને) ત્યાં લક્ષ્મી ની કૂર્પા રહે છે.               ચેત્રી નવરાત્રી,આસો માસની નવરાત્રી,કે દીપાવલીના દિવસો કે પછી યોગ્ય,નક્ષત્રો,...

llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-(૬)ll

(૬)દક્ષિણાવર્તી શંખ:-            સમુદ્રમાંથી જેટલા શંખ મળી આવે છે તે બધા મુખ્યત્વે ડાબી બાજુ ખુલતા હોય છે.આવા શંખ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.પરંતુ એવા શંખ બહુ ઓછા પ્રમાણમાં હોય છે કે જે જમણી બાજુ એ  ખુલતા હોય.આ પ્રકારના એટલેકે જમણા શંખનુજ વિશેષ અને ચમત્કારિક મહત્વ છે. આ પ્રકારના શંખ ને દક્ષિણાવર્તી શંખ કહે છે,દક્ષિણાવર્તી શંખ સમુદ્ર માંથી નિકળતી વખતે નિર્મળ હોય છે. આ શંખ મહત્વપૂર્ણ તથા પ્રભાવ કારક ક્યારે કહેવાય કે જ્યારે તે મંત્ર-તંત્ર સિદ્ધ પ્રાણપ્રતિષ્ઠા યુક્ત હોય,વિશેષ મંત્રો થી સંપુટીત ચેતન્ય દક્ષિણાવર્તી શંખ નો જ પ્રયોગ શાસ્ત્ર સંમત છે.               દક્ષિણાવર્તી શંખ ને હમેશા રેશમી લાલ વસ્ત્રમાં લપેટીને રાખવો જોઈએ અથવા તો તેની સ્થાપના કરતી વખતે નીચે લાલ વસ્ત્ર પાથરવું જોઈએ.ધાર્મિક દષ્ટિએ પણ દક્ષિણાવર્તી શંખ ને લક્ષ્મીજી નું પ્રિય આભૂષણ બતાવ્યું છે. અને તે ને એક પ્રકારની લક્ષ્મી નું પ્રિય રૂપ  માનવામાં આવે છે. જેના ઘર/મકાન/બંગલા માં કે વેપાર-ધન્ધા ના સ્થળે પૂજા સ્થળ માં  આ શંખ રહે છે તેના ઘરમાં નિત્ય...

ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-(૫)ચાલુ......ll

(૫) એકાક્ષી નારિયેળ:- (૪)ડાકીની શકિની ઉપદ્રવ દૂર કરવાનો પ્રયોગ:- મંત્ર:-ll ૐ  હ્રિમ એકાક્ષી નાલિકેરાય નમઃll               108 લીબુંના ફૂલ લઈ મંગળવાર થી મંગળવાર (અઠવાડિયા)સુધી દરરોજ ધૂપ -દિપથી મંત્ર જાપ કરવા. તેમજ ત્યાર પછી દરરોજ સવારે 1 માળા કરવાથી ડાકીની -શાકિની વિગેરે ભૂત-પ્રેતાદીનો ઉપદ્રવ રહેર્તો નથી. (૫)પતિ વશીકરણ:- મંત્ર:- ll ૐ એકાક્ષી નાલીકેરાય નમઃ પતિ વશ્યમ કુરુ કુરુ                સ્વાહા ll                કોઈ પણ બહેનનો (પત્નીનો) પતિ કુસંગમાં ફસાયો હોય તો અને બહેન પોતે પવિત્ર હોયતેવા બહેનોએ આ પ્રયોગ કરવાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે.                 ( મંત્ર-તત્ર -વિધિ-વિધાન જાણનાર જ્યોતિષાચાર્ય પાસે માર્ગ દર્શન મેળવી કરવો હિતાવહ છે. (૬)લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર મંત્ર:-llૐ ક્ષઉં કોં એકાક્ષી નાલીકેરાય નમઃll                આ મંત્રથી જાસુદના ફૂલ વડે પૂજા કરવી, કોઈ પણ રવિવારથી શરૂ ક...

llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-(૫)ll

(૫)એકાક્ષી શ્રીફળ,(નારિયેળ):- મંત્ર:-llૐ હ્રિમ ઐ  હ્રિમ શ્રી એકાક્ષી નાલીકેરાય નમઃll વિધિ-વિધાન:- *********             આ નારિયેળની વિધિ ચેત્ર માસની નવરાત્રિ,આસો માસની નવરાત્રી,ધનતેરસ,કાળીચૌદસ,દીપાવલી કે અન્ય શુભ યોગો,નક્ષત્ર,કે ગ્રહણજેવા 1થી9 દિવસો માં કરી શકાશે,આ વિધિ જેદિવસ થી ચાલુ કરો તો સલંગ 9 દિવસ ચાલુ રાખવી.સફેદ ફૂલ 108 લઇ મંત્રથી પૂજા કરવી, પૂજા માટે એકાંત સ્થળ કે રૂમની પસંદગી કરવી,પાટલો શુદ્ધ કરીને પવિત્ર સ્થળે મુકવો.તેની ઉપર રેશમી લાલ વસ્ત્ર પાથરવું કંકુ વાળા રંગેલ લાલ ચોખા ની ઢગલી,વસ્ત્ર ના મધ્ય ભાગે મુકવી ને ચોખા ઢગલી ઉપર એકાક્ષી નારિયેળ પંચામૃત જળથી સ્નાન કરાવી કપડાથી લૂછી પૂજન અર્ચન કરી ચોખા ની ઢગલી ઉપર મુકવું લાલ સૂતર નું નાડું નાળિયેલ ઉપર બાંધવું,સાકર,દૂધ,બદામ મીશ્રીત નેવેધ ધરવું,સુદ્ધ ગાય ના ઘી નો દીવો કરવો.ત્યાર પછી મંત્ર જાપ શરૂ કરવા.(9 દિવસ સુધી)                આ એકાંક્ષી શ્રીફળ સિદ્ધિ -સમૃદ્ધિ અપાવે છે. પૂજા સ્થળે અથવા તિજોરી/ગલ્લાકે પોતાની પાસે રાખવું.આ વિધિ -વિધાન થી સિદ્ધ કરેલ શ્રી...

ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:-૩ ll

(૩)વાઘનખ:-            વાઘબરસની રાત્રે ૯:૦૦ કલાકે અથવા અન્ય વિશિષ્ટ યોગો માં જેની પાસે વાઘનખ હોય તેમને બતાવ્યા પ્રમાણે વિધિ-વિધાનથી પૂજન વિધિ કરવી.વાઘનખ બે જોડીમાં હોવા જોઈએ તેમ છતાં હૉય તો એક પણ ચાલે,વાઘનું કુદરતી મૃત્યુ થયું હોય તેવા વાઘના નખ હોવા જોઈએ, આ દિવસે વાઘચર્મ નું પણ પૂજનમાં લઈ શકાય છે. મંત્ર:-ll ગંગેચ યમુનેચેંવ ગોદાવરી, સરસ્વતિ, નર્મદે,સિંધુ,               કાવેરી,જલ્લે શુદ્યોદક સમાનમ.ll             પ્રથમ વાઘનખની બન્ને જોડીને ગંગાજળથી સ્નાન કરાવી ઉપરોક્ત મંત્ર બોલવો,ત્યાર બાદ શુદ્ધ વસ્ત્રથી વાઘનખની જોડીને લૂછી પાટલા ઉપર લાલ રેશમી વસ્ત્ર બિછાવી ને તેના પર વાઘનખ મુકવા.આ વાઘનખ ને નીચેના કવચ (108 )વાર બોલી તેને સિદ્ધ કરવો. કવચ:-ૐ નમો નરસિંહરાય હિરણ્ય કશિપૌવક્ષ:સ્થલ:          વિદારણાય ત્રિભુવન વ્યાયકાય ભૂતપ્રેતે પિશાચ-          ડાકીની ફુલનાશય સ્તમભોહવાય સમસ્ત દોશાન          હર હર વિશ વિશ પરા પરા મથ ...

llસુખ- સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.llલેખાંક:- (૨)ll

(૨)શાલીગ્રામ:- **********                શાલીગ્રામ મુખ્યત્વે સમુદ્ર કે નદીમાંથી મળેછે,જે કુદરતી સ્ફટિક છે. જેમાં ભગવાન વિષ્ણુ નો વાસ છે,શાલીગ્રામ ના અનેક પ્રકાર છે.વ્હાઇટ,બ્લેક,તેમજ બદામી કલરના હોય છે. તેનો આકાર લંબગોળ (ઈંડા જેવો)હોય છે. તે ચળકતી લખોટી ની જેમ ચમકદાર હોય છે. તેના સ્પર્શથી તેમજ ઘર/મકાન/ઓફીસ/નોકરી-ધન્ધા/ફેક્ટરી/હોટલ વિગેરે જ્ગ્યાએ  સ્થાપના કરવાથી વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થાય છે. આકસ્મિક ધનલાભ જેમકે:- વેપાર-ધન્ધામાં પ્રગતિ,નોકરી માં પ્રમોશન,ઘરમાં નાણાંભીડ દૂર થાય છે. તેમજ , બિલ્ડર,કોન્ટાક્ટર,લોટરી,શેર-સટ્ટા,મોલ,ફેક્ટરી,હોટલ,ગ્રીન નર્સરી,રિસોર્ટ,વિગેરે માં ચમત્કારીક ફાયદો થાય છે, તેમજ મુખ્યત્વે ઘણાજ ટૂંકા સમયગાળા માં લખપતિ,કરોડપતિ,અબજોપતિ,બનાવી આપવાની અજબ ચમત્કારિક દિવ્ય શક્તિ ધરાવે છે,એકજ રાત માં કરોડપતિ બની શકે છે.                  માટે રિદ્ધિ-સિદ્ધિ અને સમૃધ્ધિ માટે પોતાની પાસે કે જણાવેલ ધન્ધા ના સ્થળો એ શાળીગ્રામ ની સ્થાપના કરવી જોઈએ,             ...

ll લેખાંક:-૬"સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો."ll

(૪૬)ધુમાવતી ગાયત્રી મંત્ર:- llૐ ધુમાવત્યે ચ વિદમહે સંહારિણ્યે ધીમહિ તન્નો ધુમા પ્રચો દયાત ll                  આ મંત્ર ના પ્રભાવથી દુષ્મનો દૂર થાય છે.વિઘ્નો આવતા નથી. સુભત્વ પ્રાપ્ત થાય છે. (૪૭)ત્વરિતા ગાયત્રી મંત્ર:- ll ૐ ત્વરિતા દેવ્યે ચ વિદમહે મહાનિત્યાયેં ધીમહિ,તન્નો દેવી પ્ર ચોદયાત ll                   આ મંત્ર થી  તમામ પ્રકારના કામો પૂર્ણ થાય છે. (૪૮)છિન્નમસ્તા ગાયત્રી મંત્ર:- ll ૐ વેરોચન્યે ચ વિદમહે છિન્નમસ્તાયે ધીમહિ, તન્નો દેવી પ્રચો દયાત ll                    આ મંત્ર ના પ્રભાવથી તમામ પ્રકારની નિરાશા ઓ દૂર થાય છે, કરેલ કામોનું સંપૂર્ણ રીતે ફળ મળે છે. (૪૯) મહિષ મર્દિની  ગાયત્રી મંત્ર:- ll ૐ મહિષ મર્દિનીયેં ચ વિદમહે દુર્ગાયે ચ ધીમહિ, તન્નો  દેવી પ્રચોદયાત ll                    આસુરી તત્વો દૂર થાય છે,ધન-ધાન્ય ની વૃદ્ધિ થાય છે. મનોબળ વધે છે. (૫૦) માતંગી ગાયત્રી મંત્ર:- ...

ll લેખાંક:-૫"સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો"ll

(૩૭)ભગવાન રણછોડરાયનો ગાયત્રી મંત્ર:- ll ૐ ગુરુજી ૐ ગુરુજી પાંચ પાંડવ છઠ્ઠા નારાયણ કુંતાસતી,તોરાસતી,રૂપાસતી,નરસિંહ મહેતા, બોડાણાજી,ભગવાન ને દ્વારકામાંથી ડાકોર લાવ્યા,ધન્ય બોડાણા તારી ભક્તિ અલખ નિરંજનના દર્શન કરિયાં, તેમના દુઃખ ભાગ્યાં  પહેલું દુઃખ બહ્માજીનું ભાગ્યું સંખાસુરને મારીને શંખ નારાયણ ના બેટ માં બેઠા વેદ લાવ્યા ચાર વારીને અનેક દુઃખ દેવતા નું ભાગ્યું રાજા રાવણ મારીને વિભીક્ષણ ને લંકા આપી પથ્થર પાર ઉતારીને સાકર-માખણ-તુલસીની સેવા રાય રણછોડ ને ચડાવે તે દીનોનાથ દયાળુ દામોદર દર્શન થી દુઃખડા ભાગેછે,ઊંચું દેવળ ઊંચું શિખર  ઉપર ધજા ફરફરે  જે દરવાજે નોબત વાગે ત્યાં રચના ગડ ગડે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ના લોક દર્શને આવે છે, મોટા મોટા સંઘવી થઈને સંઘ ડાકોર માં લાવે છે રણછોડ રસિયો સૌ માં વસિયો  સૉ ના દુઃખડા કાપેછે. ૐ પરીબહ્મ નારાયણ.ll                        આ મંત્ર ગુપ્ત છે , મનમાં જાપ કરવો. કલ્પવૃક્ષ સમાન તમામ મનોકામના પૂર્ણ થાય છે.  આ મંત્ર નો ઉપયોગ કરતાં પહેલાં સદગુરુના આશીર્વાદ -માર્ગદર્શન મેળવી લેવા....

llલેખાંક-૪" સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો" ll

(૨૮)શક્તિ ગાયત્રી મંત્ર:- ll ૐ સર્વ સમ્મોહિન્યે વિદમહે વિસ્વજનન્યે ધીમહિ,તન્નો શક્તિ પ્રચોદયાત ll              શરીર માં ચેતના- શક્તિ પ્રાપ્ત થાય છે.અકાળ મૃત્યુ થતું નથી, ટેન્સન દૂર થાય છે. (૨૯)બગલા મુખી ગાયત્રી મંત્ર:- ll ૐ બગલા મુખ્યે ચ વિદમહે સ્તભિંન્યે ચ ધીમહિ,તન્નો દેવી પ્રચોદયાત ll               આ મંત્ર થી વેપાર-વ્યવસાય માં પ્રગતિ થાય છે. (૩૦)પરશુરામ ગાયત્રી મંત્ર:- ll ૐ જામદગ્નનાય વિદમહે મહાવિરાય ધીમહિ ,તન્નો પરશુરામ પ્રચોદયાત ll                પરશુરામની કૂર્પા થી મન ના ધારેલાં કામો પૂર્ણ થાય છે , (૩૧)નન્દી ગાયત્રી મંત્ર:- llૐ તત્પુરુષાય વિદમહે વક્ર તુડાય ધીમહિ ,તન્નો નન્દી: પ્રચો દયાત ll               મનોકામના પૂર્ણ થાય છે. (૩૨)આકાશ ગાયત્રી મંત્ર:- ll ૐ આકાશાય ચ વિદમહે નભો દેવાય ધીમહિ ,તન્નો ગગનમ પ્રચોદયાત ll                 વાતાવરણ પવિત્ર થઇ આરોગ્ય માં સુધારો થાય છે. તનની તંદુરસ્તી ...

ll લેખાંક:-૩ "સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો"ll

(૧૯)હંસ ગાયત્રી મંત્ર:- llૐ પરમહંસાય વિદમહે મહાતત્ત્વાય ધીમહિ તન્નો હંસ: પ્રચોદયાત ll             જ્ઞાન-પ્રાપ્તિ, સારું ખોટું  સમજવાની શક્તિ પેદા થાય છે. (૨૦)સરસ્વતી ગાયત્રી મંત્ર:- ll ૐ એમ્  વાગદેવ્યે ચ વિદમહે કામરાજાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત ll               સરસ્વતી માતા ની કૂર્પા થી વિદ્યા-જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે. (૨૧)ત્રિલોક્ય મોહન ગાયત્રી મંત્ર:- ll ૐ ત્રિલોક મોહનાય વિદમહે આત્મારામાય ધીમહિ તન્નો વિષ્ણુ  પ્રચોદયાત ll                મનોકામના પૂર્ણ થાય છે. (૨૨)લક્ષ્મી ગાયત્રી મંત્ર:- ll ૐ મહાદેવ્યે ચ વિદમહે વિષ્ણુ પતન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી : પ્રચોદયાત ll                લક્ષ્મી ની કૂર્પા થી તમામ પ્રકારના કાર્યો પૂર્ણ થાય છે. (૨૩)જાનકી ગાયત્રી મંત્ર:- llૐ જનકજાયે વિદમહે રામ પ્રિયાયે ધીમહિ તન્નો સીતા પ્રચો દયાત ll                  આ મંત્ર થી શક્તિ પ્રદાન થાય છે, વિ...

ll લેખાંક:-૨ "સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રી મંત્ર પ્રયોગો"ll

(૧૦)ગુરુ ગાયત્રી મંત્ર:- ll ૐ ભુર્ભુવ:સ્વ:ૐ શ્રી રાયજીરામાય અક્ષરપુરુષાય તન્નો સદ્દગુરુ પ્રચોદયાત ll          સર્વ સુખની પ્રાપ્તિ-સદ્દગુરુ ના આશીર્વાદ માટે પ્રાત:કાળે આ મંત્ર બોલવો.           (શ્રી રાયજીરામાય-ની જગ્યાએ જેમના જે ગુરુ હોય તેમનું નામ બોલવું.) (૧૧)સૂર્ય ગાયત્રી મંત્ર:- ll ૐ ભાસ્કરાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત          સૂર્ય ને પ્રાતઃ કાળે તાંબાના કળશ વડે પાણીનો અર્ધ આપવો (પાણી ચડાવવું) શરીર નું આરોગ્ય જળવાશે,મનોકામના પૂર્ણ થાય. (૧૨)નારાયણ ગાયત્રી મંત્ર:- ll ૐ નારાયણ વિદમહે શેષશાયિને ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચો દયાત ll            ભજન- ભક્તિ કાર્યમાં મંત્ર જાપ કરવા, મોક્ષ પ્રાપ્ત થાય (૧૩)અગ્નિ ગાયત્રી મંત્ર:- ll ૐ મહાજ્વાલાય વિદમહે અગ્નિમગ્નિય ધીમહિ તન્નો અગ્નિ પ્રચોદયાત ll             અગ્નિ પ્રજ્વલિત કરવા - દીવો પ્રગટાવવા મંત્ર બોલવો. (૧૪)પૃથ્વી ગાયત્રી મંત્ર:- ll ૐ પૃથ્વી દેવ્યે ચ વિદમહે ધરા મૃત્યયે ધીમહિ તન્નો પ...

ll સુખ-સમૃદ્ધિ માટે વિવિધ ગાયત્રીમંત્ર પ્રયોગો ll

               સુખ-સમૃદ્ધિ -શાંતિ માટે વિવિધ દેવ -દેવી ના ગાયત્રી મંત્રનો જીવનમાં ઉપયોગ કરવામાં આવેતો જીવનમાં પડતા કષ્ટ-દુઃખો નું નિવારણ અવશ્ય થાય છે.                 શાસ્ત્ર આધારિત મંત્ર નો પ્રયોગ શરૂ કરતાં પહેલાં પ્રથમ વહેલી સવારે સ્નાનાદિકથી પરવારી સ્વચ્છ પીળા વસ્ત્ર ધારણ કરી દર્ભ અગર ઉંન ના આસન પર પૂર્વ દિશા તરફ  મુખ રાખી બેસવું.                 જે તે દેવ - દેવી  ફોટા કે યંત્ર પર ચંદન નું તિલક કરવું,કુમ કુમ,ચંદન, કે હળદરથી રંગેલા અક્ષત-ચોખા ચડાવવા.પુષ્પ ચડાવવા,શુદ્ધ ગાયના ઘી નો દીવો,અગરબત્તી ,ધૂપ કરવા.                 દરરોજ સવારે 108 વખત નીચે જણાવેલ ગાયત્રી મંત્ર નો જાપ કરવો.મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં "ૐ ગમ્ ગણપતયે નમઃ" નો 5 વાર મંત્ર બોલવો. ll ગાયત્રી મંત્ર ના વિવિધ પ્રકારો ll (૧)બ્રહ્મ ગાયત્રી મંત્ર:- ll ૐ તત્સવિતું-વરેણયમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યોનઃ પ્રચોદયાત ll          બહ્મદે...

llવાસ્તુદોષ નિવારણના સચોટ ઉપાયો.ll

(1)મકાન/ઓફીસ માં વજનદાર વસ્તુ જેવીકે તિજોરી-પટારા વિગેરે વસ્તુઓ નેંઋત્ય ખૂણામાં રાખવી,ઇશાન ખૂણો ખાલી રાખી સ્વચ્છતા રાખવી ત્યાં પાણી નું ફૂલર રાખી શકાય. (2)મકાનમાં ચંપલ, બુટ,મોજડી, શુ  વિગેરે રેકમાં રાખવા.શુ રેક પ્રવેશદ્વાર સામે ન રાખવા.તૂટેલા પગરખાં સંગ્રહ ન કરવો. (3)ઘર/મકાન/ઓફીસ માં અશુભતત્વ નો પ્રવેશ ન થાય તે માટે અગરબત્તી,લોબાન,ગુગળ,ચંદન અને દશાગધુપ સળગાવી વાતાવરણ શુદ્ધ રાખવું. (4)ઘર/મકાન/ઓફિસના અગ્નિ ખૂણામાં માછલીઘર રાખવું,તેમાં રોશની નું આયોજન કરવું. (5)તમાંરી ઓફિસમાં કોમ્યુટર,ફોન,ફેક્સ,નું કામની વૃદ્ધિ માટે  5 સિક્કાને લાલ દોરાથી બાંધી બાજુમાં લટકાવી દો. (6)ઓફિસનો પ્રવેશદ્વાર હમેશા પ્રકાશિત રાખવો. (7)પૂજસ્થાન કે કબાટ ઉપર પિરામિડ મુકવો,શુભત્વ માં વધારો થાય. (8)આર્થીક પરિસ્થિતિ ખરાબ રહેતી હોય તો ઘર/મકાનમાં કાયમ કાળા તલનો દીવો સવાર-સાંજ પ્રગટાવવો, સવા કલાક દીવો પ્રગટે એટલે લક્ષ્મી વૃદ્ધિ થયા વગર રહેશે નહીં. (9)ઘર/મકાન માં કજિયો-કંકાશ રહેતો હોય તો ઘર માં આડા અવળા ચપ્યુ,છરી,કાતર,પડ્યા હોય તો તેને એક જગ્યાએ રાખવા.અને પર્સ-પાકિતમાં ચપ્પું રાખવા નહિ. (10)યુવતીઓ પર્સમાં...

ll સર્વકાર્ય સિદ્ધિ માટે હનુમાન નો મંત્ર પ્રયોગ. ll

સામગ્રી:-શિદૂર,કાળા તલનો દીવો,આકડાનીમાળા,અગરબત્તી,             હનુમાનજીની મૂર્તિ અથવા હનુમાન યંત્ર. માળા:-સ્ફટિકની. સમય:-મંગળવાર આસન:-દર્ભનું અગર લાલ કાપડ. દિશા:-ઉત્તર જાપ સંખ્યા:-11000. અવધિ:6 દિવસ મંત્ર:- *** (૧)" હું હનુમતે રુદ્રાત્મકાય હું ફ્ટ." (૨)"ૐ શ્રી રાં રામદુતાય સ્વાહા" (૩)"ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફ્ટ સ્વાહા" (૪)"ૐ અંજની સુતાય વિદમહે  વાયુપુત્રાય ધીમહિ તંનો હનુમાન પ્રચોદયાત" (૫)"ૐ રાજભય-ચોરભય-પરમંત્ર-પરયંત્ર-પરતંત્ર-પરવિદ્યા છેદય છેદય સ્વંમંત્ર-સ્વંવિદ્યા પ્રકટય-પ્રકટય સર્વાંરિષ્ટા નાશાય નાશાય સર્વ શત્રુઓ નાશાય નાશાય અસાધ્યમ સાધય સાધય હું ફ્ટ સ્વાહા".(સર્વ પ્રંકારના ભય દૂર કરવા માટે રોજ સવારે 5 મંત્ર જાપ કરવા) (૬)"ૐ દક્ષિણ મુખાય પંચમુખ હનુમંતે ,કરાલ વદનાય નરસિંહાય ૐ હોર્મ  હીંર્મ હુર્મ  હૈ હ્મ સકલ ભૂત પ્રેત દમનાય સ્વાહા" (૭)"પૂર્વ કપિલમુખાય પંચમુખ હનુમંતે ટમ ટમ ટમ ટમ ટમ સકલ  શત્રુ સંહરર્ણાય સ્વાહા" (૮)"ૐ પશ્ચિમ મુખાય ગરૂડાનનાય પંચ મુખે  હનુમતે મં મં મં મં મં સકલ વિષ હરાય ...

ll જીવનને સમૃદ્ધ બનાવવા ઘર/મકાન/ઓફીસ/ દુકાન માટે કલ્યાણકારી શુભ રંગ ll

    શુભરંગ વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ કરે છે.જ્યારે અશુભ રંગ વ્યક્તિના જીવનમાં દુર્ગતિ કરે છે.ફેંગસૂઈના જ્યોતિષશાસ્ત્ર ના આધારે પવનના પ્રવાહને નિયત્રણ કરવા માટે એક ખાસ નિયત્રક રંગ હોય છે. વિવિધ પ્રકારના રંગો મૂળભૂત તત્વોનો પ્રતિનિધિ છે.જેમકે:-(1)લાલ રંગ અગ્નિ તત્વનો,                            (2)જળ તત્વનો કાળો રંગ,                            (3)ધાતુ તત્વ નો સફેદ રંગ,                            (4) પુથ્વી તત્વ પીળો રંગ,                            (5) કાષ્ટ તત્વ લીલો રંગ, આમ અલગ અલગ રંગ પ્રમાણે અલગ અલગ તત્વો નું પ્રતિનિધિત્વ કરે છે. ફેંગશુઈના આધારે ઘર/મકાન/દુકાન વિગેરે માટે દરેક રૂમ માટે અલગ અલગ રંગો શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘર/મકાન ના માલિક ને તમામ કાર્ય માટે સમૃદ્ધ બનાવવા માટે તેને અનુસરવુ...

ll નિદ્રા ભય દૂર કરનાર યંત્ર.ll

વિધિ-વિધાન:-          જો કોઈ બાળક અચાનક સૂતી વખતે ડરીને ચિસા-ચીસ કરતું હોય, ડરી ગયું હોય ને ચીસો પાડવા લાગે, રડતું બન્ધ થાય નહિ,અથવા તો કોઈ પણ નડતર થી ડરી ગયો હોય,અને દુઃખી-દુઃખી થઈ ગયુ હોય તો આ સમયે નીચે મુજબ નું યંત્ર સમચોરસ કાગળ અગર ભોજપત્ર પર અષ્ટગંધથી રવિવાર ના દિવસે સવારે 5થી7 વાગે લખી આ યંત્ર ચાંદી અગર તાબા માં બનાવેલ તાવીજ માં ભરી  આ તાવીજ બાળકના ગળા માં ધારણ કરાવવાથી બાળક ને નિદ્રા - ભય (બીક ) દૂર થાય છે. યંત્ર:-       22 . 23 . 27 . 26       35 . 28 . 30.  32        32.  33.  57. 36        21 . 35.  24 . 30                      ll સુ  ભ  મ  ભ  વ  તું  ll

llમનની એકાગ્રતા સિદ્ધિ પ્રયોગ.ll

સામગ્રી:-ગોમતીચક્ર-૯,કેશર, અગરબત્તી,ઘીનો દીવો. માળા:-સ્ફટિકની. સમય:-રાત અથવા દિવસ. આસન:-સફેદ વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-દરરોજ 1 માળા. અવધિ:-શરૂઆત માં ૯ (નવ) દિવસ પાંચ માળા. મંત્ર:-ll અસિ આઉસા,ll        ll Asi Aausa  ll        ll असी आउसा। ll        ગુરુવારથી પ્રયોગનો આરંભ કરવો,સામે સફેદ વસ્ત્ર પાથરી તેના પર નવ ગોમતીચક્ર મુકવા.કેશર થી સ્વસ્તિક બનાવી તેની પૂજા કરી, સામે અગરબત્તી દીવો પ્રગટાવવો ,પછી મંત્ર જાપ કરવા.         દરરોજ એક માળા અવષ્ય કરો કે જેથી મનની એકાગ્રતાની સિદ્ધિ તેમજ વિઘ્ન-બાધા નિવારણ થશેજ.         પ્રયોગ-વિધિ શરૂ કરતાં પહેલાં જાણકાર ગુરુ-સદ્દગુરુ,સાધક,અગર જ્યોતિષાચાર્યની સલાહ મેળવી લેવી પછીજ પ્રયોગ ચાલુ કરવો.                             ll મં  ગ  લ  ભ  વ  તું  ll ---------------------------------------------------------------------------મોહનભાઇ આર મ...

llધનપ્રાપ્તિમાટે યક્ષિણી મંત્ર-યંત્ર પ્રયોગ.ll

સામગ્રી:-કુમકુમ,લાલફુલ,જલપાત્ર,ઘી નો દીવો,યક્ષિણી યંત્ર. માળા:-મંગળની. સમય:-શુક્રવાર અથવા હોળીનો દિવસ,રાત્રે 8/30 પછી. આસન:-લાલ સુતરનું કાપડ તેમજ સાધકે લાલ સુતરાઉ                     કાપડનો લેંઘો ઝભ્ભો પહેરવા માટે. જપ સંખ્યા:- રોજના 1100મંત્ર જાપ. અવધિ(સમય):-6દિવસ. મંત્ર:-llૐ હ્રિમ શ્રીમ્ વાલીલં બાહુલીં ક્ષi ક્ષીમ્ ક્ષયુમ ક્ષ:        સ્વાહા ll યંત્ર:-યક્ષિણી યંત્ર -પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત.            જેની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમજ આકસ્મિક ધન મેળવવું હોય તેમને આ" યક્ષિણી પ્રયોગ"અવશ્ય કરવો જોઈએ.              સર્વપ્રથમ " સિદ્ધ યક્ષિણી યંત્ર "મેળવી લેવું.              ત્યાર પછી શુક્રવાર અથવા હોળીની રાતે લાલ રંગના આસન પર બેસી ઉત્તર દિશા તરફ મુખ રાખી સામે બાજટ ઉપર લાલ પુષ્પ બિછાવી યક્ષિણી યંત્ર મૂકવું.અને પૂજા કરવી, લાલ રંગના ફૂલ ચડાવવા પછી લાલ મંગળની માળા થી મંત્રના 1100 વાર જાપ કરવા.     ...