ll નિદ્રા ભય દૂર કરનાર યંત્ર.ll
વિધિ-વિધાન:-
જો કોઈ બાળક અચાનક સૂતી વખતે ડરીને ચિસા-ચીસ કરતું હોય, ડરી ગયું હોય ને ચીસો પાડવા લાગે, રડતું બન્ધ થાય નહિ,અથવા તો કોઈ પણ નડતર થી ડરી ગયો હોય,અને દુઃખી-દુઃખી થઈ ગયુ હોય તો આ સમયે નીચે મુજબ નું યંત્ર સમચોરસ કાગળ અગર ભોજપત્ર પર અષ્ટગંધથી રવિવાર ના દિવસે સવારે 5થી7 વાગે લખી આ યંત્ર ચાંદી અગર તાબા માં બનાવેલ તાવીજ માં ભરી આ તાવીજ બાળકના ગળા માં ધારણ કરાવવાથી બાળક ને નિદ્રા - ભય (બીક ) દૂર થાય છે.
યંત્ર:-
22 . 23 . 27 . 26
35 . 28 . 30. 32
32. 33. 57. 36
21 . 35. 24 . 30
ll સુ ભ મ ભ વ તું ll
જો કોઈ બાળક અચાનક સૂતી વખતે ડરીને ચિસા-ચીસ કરતું હોય, ડરી ગયું હોય ને ચીસો પાડવા લાગે, રડતું બન્ધ થાય નહિ,અથવા તો કોઈ પણ નડતર થી ડરી ગયો હોય,અને દુઃખી-દુઃખી થઈ ગયુ હોય તો આ સમયે નીચે મુજબ નું યંત્ર સમચોરસ કાગળ અગર ભોજપત્ર પર અષ્ટગંધથી રવિવાર ના દિવસે સવારે 5થી7 વાગે લખી આ યંત્ર ચાંદી અગર તાબા માં બનાવેલ તાવીજ માં ભરી આ તાવીજ બાળકના ગળા માં ધારણ કરાવવાથી બાળક ને નિદ્રા - ભય (બીક ) દૂર થાય છે.
યંત્ર:-
22 . 23 . 27 . 26
35 . 28 . 30. 32
32. 33. 57. 36
21 . 35. 24 . 30
ll સુ ભ મ ભ વ તું ll
Comments
Post a Comment