Posts

Showing posts from March, 2019

llઅતિપ્રાચીન સર્વસિદ્ધિ દાયક મુંગા મુદ્રિકા મંત્ર પ્રયોગ ll

ll અતિપ્રાચીન સર્વસિદ્ધિ દાયક મુંગામુદ્રિકા મંત્ર પ્રયોગ ll સામગ્રી:-તાંબાનો કળશ ગંગાજળ સાથે,જળ પાત્ર,કંકુ,કેશર,               તાજા પુષ્પ,મુંગા-ત્રણ રતીનો,ચોખા 500 ગ્રામ,સફેદ               વસ્ત્ર,વિગેરે પૂજાને લગતો સામાન. માળા:-મુંગાની. સમય:-રાત્રીના 9/15 બાદ. આસન:-કોઈપણ પ્રકારના. દિશા:-ઉત્તર. જપ સંખ્યા:-125000. સમય મર્યાદા:-5 દિવસ. મંત્ર:-ll ૐ હ્રીંમ શ્રીંમ માનસ સિદ્ધિકરી હ્રીંમ નમઃ ll વિધિ વિધાન:-            કોઈપણ માસના કોઈપણ મંગળવારથી આ પ્રયોગ શરૂ કરવાનો રાત્રીનો આ પ્રયોગ છે,રાત્રે 9/15 બાદ સ્નાન ક્રિયા કરીને ઉત્તર દિશામાં આંબાના બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાનો સાથિયો બનાવી સાથિયા ની વચ્ચે દિવો કરવો, અગરબત્તી ,દશાંગ ધૂપ પ્રજ્વલિત કરવો,દીવાની સામે તાંબાના નાના તરભણામાં મુંગા રત્ન મૂકી દેવું,કંકુ,પુષ્પ,ચોખાથી વિધિવત પૂજન પ્રાર્થના કરવી,અને ઉક્ત પ્રાચીન મંત્રનો જાપ કરવો,મંત્ર જાપ કરતી વખતે મુંગા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું,          ...

ll સર્વવિઘ્ન દુરકરનાર પ્રાચીન મંત્ર પ્રયોગ ll

સામગ્રી:- ગાયના શુદ્ધ ઘીનો દીવો,તાંબાનો કળશ ગંગાજળ                   સહિતનો,લોબાનધૂપ,અગરબત્તી,કંકુ.સેવનનો બાજટ,લાલ રેશમી વસ્ત્ર,ચોખા-અક્ષત 500 ગ્રામ. માળા:- મુગાની માળા. સમય:- શનિવાર,રાત્રે 9/00 પછી. દિશા:-દક્ષિણ. જપ સંખ્યા:-૧૦૦૦   ( એકહજાર.) સમય મર્યાદા:-૫ (પાંચ દિવસ) મંત્ર:-ll ૐ અદશ્ય દેવાય વિઘ્ન વિનાશય ફટ સ્વાહા ll વિધિ વિધાન:-              શનિવાર ના દિવસ થી સાધના ચાલુ કરવી જોઈએ.દક્ષિણ દિશામાં-બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખા નું અષ્ટદલ બનાવવું ,તેના પર દીવો-પ્રગટ કરવો,અગરબત્તી-ધૂપ-લોબાન પ્રજ્વલિત કરવા,શાસ્ત્રોક્ત વિધિ -થીપૂજન કરવું,(અબીલ ,ગુલાલ,કંકુ,અને ફૂલ થી પ્રાર્થના પૂજા કરવી)રોજ રાત્રે ઘઉંના લોટમાં તેલ અને ગોળ મેળવીને સવાસો ગ્રામ હલવો બનાવીને દક્ષિણ દિશા તરફ મુખ કરી રાત્રે એક હજાર મંત્ર જાપ કરવા જોઈએ,મંત્ર જાપ પૂરો થઈ જતાં સાધક સ્વયં તે હલવો અને ગંગાજલ નો કળશ લઈ ચાર રસ્તા ઉપર રાખી દેવો,અને ચારોતરફ પાણીનો નો વર્તુળ બનાવવું(ઘેરાવો બનાવવો)પાછળ ફરી જોવું નહીં, પાછ...

ll શરીરના ચિહ્નો પરથી ભવિષ્યવાણી ll

*જે માણસના પગની  સાથળ પર વાળ ન હોય અને શિરાઓ સ્પષ્ટ દેખાતી ન હોય તો તેને ઉત્તમ પ્રકારનો માનવી ગણાય છે. *જે સ્ત્રી ની સાથળ લોહીથી ભરપૂર હોય અને વાળ ન હોય તો તે સ્ત્રી ઉત્તમ ગણાય છે,પુત્રવાન, ધનવાન, થાય છે. *જે માણસની સાથળ માંસથી ભરેલ,પગના તળિયામાં મત્સ્યરેખા હોય અને તળિયા કમળ જેવા હોય તો તે માણસ રાજસુખ -ધનપતિ બને છે. *જેના કપાળમાં કમળનું ચિન્હ હોય તે ઉત્તમ માનવી બને છે અને લોકોમાં માન સન્માન મેળવે છે.કપાળ નાનું હોય તો કંજૂસ બને,કપાળ ઉંચુ અને પહોળું હોય તે રાજસુખ-ધનપતિ બને છે,કપાળ ઉપર ચાર રેખા હોય તો રાજકારણી બને,ત્રણ રેખા હોયતો 100 વર્ષનું આયુષ્ય, પાંચ રેખા હોયતો 90 વરસનું આયુષ્ય, હોય છે. *જે સ્ત્રીના શરીરનો રંગ સુવર્ણ જેવો,પગ કમળ જેવા ચમકદાર,હોય તે સ્ત્રી દાન દેનાર,ચારિત્રવાન, ગુણવાનપુત્ર -પૂત્રી સંતાન પ્રાપ્ત કરનાર પતિવ્રતા હોય છે. *જે સ્ત્રીનું મુખ ચદ્ર જેવું,વાળ લાંબા,અને દુંટી દક્ષિણાવર્ત હોય તે સ્ત્રી કુળવાન ભાગ્યશાળી બને છે. *જે મનુષ્યના બન્ને કાન બીજના ચદ્ર જેવા આકારના હોય તેમજ વાળ ઉગેલા હોય તોતે જ્ઞાની,સંતોષી અને સુખી-સાધન સંપન્ન જીવન ભોગવે છે, *જે મનુષ્યની આંખોના ડ...

llઅતિ પ્રાચીન -રોગ દૂરકરનાર યંત્ર અને મંત્ર પ્રયોગ ll

       ગંભીર બીમારી માંથી સાજા થવા માટે મહામૃત્યુંજય મંત્ર અતિ પ્રાચીન તેમજ ચમત્કારિક મંત્ર છે.કુટુંબમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો કુટુંબના કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિએ સ્નાનાદિક કાર્યથી પરવારી પૂજા સ્થાને દીવો,અગરબત્તી,ધૂપ, પ્રગટાવી ,ફૂલ,ચોખા,કંકુ થી પૂજન અર્ચન કરવા ને નીચે દર્શાવેલ મંત્રનો 1008 વાર જાપ કરવો,તે પહેલાં એકવાર સંકલ્પમંત્ર બોલવો, સંકલ્પ મંત્ર:-(૧ વાર બોલવો) ******************** કેશવ     નામ્ન:       રૂમણસ્થ શરીરં     આરોગ્યતા  પ્રાપ્તાર્થ સર્વગ્રહ  અનુંકુલતા    સિદ્ધર્થ મહામૃત્યું જપ જપમહં કરિષ્યે              મંત્રમાં પ્રથમ શબ્દ કેશવ છે. ત્યાં બીમાર હોય તેનું નામ બોલવું, પછી  નીચે આપેલ મંત્રના 1008 વાર જાપ કરવા. મહામૃત્યુજય મંત્ર:-(1008 વાર જાપ કરવા) ****************************** llૐ હિં જું  સ: ભૂં: ભવ: સ્વ: ત્ર્યબકં સ્વ: ભૂવ: ભૂ: સ: જું હો. ll               આ જાપ થઈ જાય એટલે દિવાથી દર્દીની ...

ll સ્ત્રી વશીકરણ યંત્ર અને મંત્ર પ્રયોગ ll

llસ્ત્રી વશીકરણ યંત્ર અને મંત્ર પ્રયોગ ll સામગ્રી:-ગાયના ઘીનો દીવો,ધૂપ,અગરબત્તી,ગંગાજળ સહિત             તાંબાનો કળશ,લીમડા ના વૃક્ષનો બાજટ,અબીલ,ગુલાલ,કંકુ,ભોજપત્ર,500gm અડદ, સમય:-કોઈપણ સોમવાર,કાલી ચૌદસ,રાત્રે ૯/૧૫થી. આસન:-કાળા કલરનું વસ્ત્ર, દિશા:-ઉત્તર, જપ સંખ્યા:-11માળા, અવધિ:-1 દિવસ વિધી વિધાન પૂર્ણ થાય ત્યાં સુધી. યંત્ર:- ***           ૨૨     ૩૫     ૩૪     ૨૧           ૩૩     ૨૮     ૨૩     ૩૪           ૨૭     ૩૦     ૩૭     ૧૪           ૩૫     ૩૫     ૨૬     ૨૧ મંત્ર:-સ્ત્રી વશીકરણ માટે.:- *****************         (૧)    ll ૐ ભગવતીભગ  ભગદાયિની (અમૂકમ)                    ...

ll ભવિષ્યવાણી ll

ll ભવિષ્યવાણી ll ************* *કોઈપણ વ્યક્તિનો હાથ વધુ પડતો લાંબો હોય તેમજ તેની આંગળીઓ પણ પ્રમાણમાં ગાંઠાડી હોય તો તેને ફિલોસોફી પ્રત્યે વધુ અભિરુચિ ધરાવે છે, *ધનસ્થાન ચોથા ભાવમાં હોયતો વાહન,જમીન,ખેતી,શાકભાજી-ફળનીવાડી,થી લાભ થાય,મોસાળ પક્ષ તરફથી લાભ થાય,મકાન,વાહન સુખ આપે,ધનેશ પાંચમા સ્થાનમાં શુભ ગ્રહ હોયતો ગુપ્તધન,લોટરી,રેશ થી લાભ થાય, કુટુંબ જોડે અણબનાવ બને,કોર્ટ કેશ, પોલીશ કેશ,થાય,સ્વભાવ કરકસરીઓ બને.વિદ્યા થી લાભ થાય, સંતાન તરફથી લાભ થાય. *કર્ક ,વૃશ્ચિક, અને મીન રાશિઓ ફળદ્રુપ રાશિઓ છે,તેમાં પડેલા શુક્ર ,ચદ્ર,ગુરુ, ગ્રહો સંતાન આપવાની ક્ષમતા વધુ હોય છે. *જો બુધ વ્યવસાય કારક ગ્રહ બને તો પ્રોફેસર,ડોકટર,વકીલ,નો વ્યવસાય ધન્ધો ફાયદાકારક,જ્યોતિષનો ધન્ધો,શેરોની દલાલી,વીમા એજન્ટ,ટાન્સપોર્ટ, કુરિયર, માં સફળ રહે છે. *સાતમે બુધ શુક્રની યુતિ પણ સંતાન વિહીન નું કારણ બને છે,તેમજ પંચમેશ બુધનું કારણ બને છે જ્યારે શત્રુ સ્થાને નીચનો મંગળ અને તેના પર રાહુની દ્રષ્ટિ થી જાતક પોતાના કુટુંબમાં  મહદઅંશે અપ્રિય બને છે. *તમામ ગ્રહો ઈશ્વર પ્રેરિત શક્તિ થી ફળો આપે છે,તેમાંથી રાહત આપવાનો માત્ર એકજ મા...

ll શનિની પનોતી દૂર કરનાર ભાગ્યોદય યંત્ર.ll

સામગ્રી:-કાળા તલનો દીવો,ધૂપ,અગરબત્તી,સેવનનો                          બાજટ,ભીલમાંનું તેલ,સિંદૂર,અબીલ,ગુલાલ,કંકુ, પુષ્પ,કાળા કલરનું વસ્ત્ર બાજટ ઉપર પાથરવા, 500 gm બાસમતીના આખા તૂટ્યા વગરના ચોખા,શનિ દેવની મૂર્તિ અગર ફોટો,દાડમની કલમ,ગંગા જળ સહિત તાંબાનો કળશ,ચમચી,વિગેરે પૂજન સામગ્રી. માળા:-શનિની, સમય:-સવારથી સાંજ સુધી. આસન:- કાળું વસ્ત્ર. દિશા:-ઉત્તર. જાપ સંખ્યા:-૫૧ વખત. અવધિ:-1 દિવસ,શનિવાર, મંત્ર:- (૧) ll અહ્મ આત્મ બ્રહ્મ ll  (51 વાર બોલવો)         (૨) ll અહ્મ શનિ  બ્રહ્મ ll  (51 વાર બોલવો) યંત્ર:- ------------------------------------------------------------------ અહ્મ આત્મ બ્રહ્મ.     અહ્મ શનિ બ્રહ્મ      અહ્મ આત્મ બ્રહ્મ                     ૩                       ૩                    ...

ll સરકારી તંત્ર અને રાજકીય વશીકરણ યંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ભોજપત્ર,ગુલાલ,રક્તચંદન,કંકુ,કેશર, ગંગા જળ સહિતનો તાંબાનો કળશ,પુષ્પો,ગાયના ઘીનો દીવો,દશાંગ ધૂપ, સોના,ચાંદી કે તાંબાનું તાવીજ.વિગેરે પૂજન સામગ્રી. માળા:-કાળા સ્ફટિકની માળા, સમય:-સૂચના મુજબ. આસન:-દર્ભનું, જપસંખ્યા:- રોજની 11 માળા. અવધિ (સમય):-1શનિવારથી બીજા શનિવાર સુધી મંત્ર:-ll ૐ હ્રીં શનિશ્વરાય નમઃ ૐ ll યંત્ર:- ------------------------------------------------------------------                       ૐ હ્રીં શનિશ્વરાય નમઃ ૐ         -----------------------------------------------------            હ્રીં             હ્રીં                હ્રીં                   હ્રીં                     હ્રીં             જે સરકારી કે રાજકીય        ...

ll રિદ્ધિ-સિદ્ધિ ચમત્કારિક પંદરીયો યંત્ર ll

              પ્રાચીન ગ્રંથોમાં અનેક પ્રકારના યંત્રો આપેલા છે."પંદરીયો યંત્ર"ઘણોજ ચમત્કારિક યંત્ર છે.આ યંત્ર રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ પ્રદાન કરે છે.               અહીંયા પંદરરિયો યંત્ર આપેલ છે,આ યંત્રનો પ્રયોગ જાતે અગર જાણકાર પંડિત કે જ્યોતિષાચાર્ય પાસે કરાવવો,પોતાની જાતે કરવો હોયતો જરૂરી માર્ગ દર્શન મેળવી લેવું,સાધના વિધિમાં શુભ નક્ષત્ર પસંદ કરી,દર્ભનું આસન,પીળું વસ્ત્ર પહેરવું,મીઠું (નમક) વગરનું ભોજન લેવું,એકાંત રૂમ-ઓરડામાં બેસવું,અને મોંન રહી યંત્ર લખવો,ધૂપ-દીપ,કંકુ,અક્ષત(ચોખા)શક્ય હોયતો (500 gm બાસમતીના ચોખા લેવા)ફૂલથી પૂજા કરવી, રુદ્રાક્ષ કે તુલસીની માળા થી મંત્રનો જાપ કરવો, યંત્ર કોરા કાગળ કે ભોજપત્રમાં  અષ્ટગન્ધ ની શાહી થી લખવો, શકય હોયતો (યંત્ર લખતા પહેલા ગંગાજળથી પવિત્ર) કરવો જેથી ઘણોજ ચમત્કારિક લાભ આપશે, મંત્ર:- *** ll ઐમ્ શ્રીં હ્રીં ક્લીમ ll                    યંત્ર સાધના દરમ્યાન મંત્રનો 108વાર જાપ કરવો.પૂર્વાભિમુખે બેસી સાધકે તેમના ઇષ્ટદેવની ...

ll ગ્રહપીડા નિવારણ યંત્ર અને મંત્ર પ્રયોગો ll

            આજે  દુનિયામાં કેટલાય  લોકો ને શારીરિક, માનસિક,આર્થિક,અને સામાજિક વિગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,તેમાં ગ્રહોની પીડા દારુણ દુઃખ માંથી છુટકારો મેળવી શકાતો નથી,પણ આ બાબતે પીડા-દુઃખ માંથી મુક્તિ મેળવાય  છે.અને સુખ સમૃદ્ધિ ના બેતાજ બાદશાહ બની શકાય છે.             ગ્રહોના અનિષ્ટ  સ્થાન દ્ષ્ટિ થી વ્યક્તિ દુઃખી થાય છે. તેમજ  શુભ સ્થાન અને દ્રષ્ટિ થી સુખ સમૃદ્ધિ સૌભાગ્ય તેમજ જીવનસમૃદ્ધિ સંપન્ન બને છે.            વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા અને તમામ પ્રકારની મુશ્કેલીઓ માંથી દૂર થવા માટે આપણા પ્રાચીન જ્યોતિષમહર્ષિઓએ શાસ્ત્રોક્ત અને સચોટ ઉપાય બતાવેલ છે,તે મુજબ અનુભવ સિદ્ધ પ્રયોગો તેંયાર કરી રજૂ કરવામાં આવેલ છે.            માણસોને મોંઘવારીના આવા કપરા સમયમાં ગ્રહ રત્નોને ધારણ કરવા પોષાય તેમ નથી માટે પ્રાચીન ગ્રંથોમાં માં વર્ણન પ્રમાણે ગ્રહોના દોષ દૂર કરવા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત  કરવા માટે યંત્ર ધારણ કરવા કે જેથી જે તે ...

ll રિદ્ધિ સિદ્ધિ મનોકામના પૂર્ણ ભૈરવ મંત્ર પ્રયોગ ll

ll રિદ્ધિ સિદ્ધિ મનોકામના પૂર્ણ ભૈરવ મંત્ર પ્રયોગ ll સામગ્રી:-ગાયના ઘી નો દીવો,હનુમાનની મૂર્તિ અગર                           ફોટો,અગરબત્તી,દર્ભનું આસન,સેવનનોબાજટ,લાલ               રેશમી વસ્ત્ર સવા વાર,ગંગા જળ સહિત તાંબાનો                   કળશ,પુષ્પ સફેદ અથવા આકડાના                                   ફૂલ,અબીલ,ગુલાલ,કંકુ,500 gm બાસમતીના                     ચોખા,10gm કાળા તલ ચોખામાં મિશ્રણ                           કરવું,વિગેરે પૂજનમાં વપરાતો સામાન, માળા:-સ્ફટિકની સમય:-શનિવાર, આસન:-દર્ભનું, દિશા:-ઉત્તર. જપસંખ્યા:-9 માળા. અવધિ:-1 દિવસ. મંત્ર:- *** llૐ ગુરુજી,ૐ ગુરુજી,કાલા ભૈરવ કપલા દેશ,શિરપે જટા,ભગવા વેશ,કાનમે ક...

ll ઘર/મકાનના કલેશ દૂર કરનાર યંત્ર પ્રયોગ ll

યંત્ર:- *** ૯                     શ્રીં                     ૯ ૯             ૐ નમઃ શિવાય.           ૯ ૩                     ૐ                     ૩ મંત્ર:-llૐ  સૉ સોમાય નમઃ ll સાધન સામગ્રી:-ભોજપત્ર,ગાય ના ઘીનો                   .                                                                                        દીવો,અગરબત્તી,ધૂપ,અબીલ,ગુલાલ,કંકુ,બાજટ,લાલ વસ્ત્ર બાજટ ઉપર મુકવા,બાસમતી ચોખા 500 gm,વિગેરે સામગ્રી. માળા:-સ્ફટિ...

llચમત્કારિક પ્રાચીન વિશાયંત્ર આધારે ફળકથન ll

         ll ચમત્કારિક પ્રાચીન વિશાયંત્ર આધારે ફળકથન ll     મારા સ્વ પિતાશ્રી ગામ:-નદીસર માં એક મહાન ભક્ત અને સ્વરોદય જ્ઞાનના પ્રખર જાણકાર હતા. સને: ૧૯૩૬ માં એક ડાયરીમાં" એક ચમત્કારિક વિશાયંત્ર ફળકથન"સહિતનો આપવામાં આવેલ છે.જે નોંધના આધારે તેમને જણાવેલ છેકે:-કોઈ વ્યક્તિ તેમને પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે ભોજપત્ર માં બનાવેલ યંત્ર દીવો -અગરબત્તી  પ્રજ્વલીત કરી તેની સામે મૂકી હાથની મધ્યમા આંગળી એટલેકે અંગુઠા થી ત્રીજી આંગળી આંખો બંધ કરી મુકવાનું કહેતા અને પછી વિશા યંત્રનો  જવાબ વાંચીને ઉત્તર સંભળાવતા હતા અને તે મુજબ કાર્ય થતા હતા.આમ લોકો ના કામ થતા અને શ્રદ્ધા ફળતી, આ એક અજમાવેલ ચમત્કારિક વિશા યંત્ર છે.                  આ યંત્ર અતિ ગુપ્ત છે. માનવનુંકલ્યાણ થાય તે હેતુથી આપવામાં આવેલ છે,આ યંત્રથી અન્ય વિવિધ પ્રકારના કર્યો થાય છે પણ,ગુરુ મર્યાદાને કારણે જાહેરમાં પ્રગટ કરી શકાય તેમ નથી. યંત્ર:- ***  ૪              ૩           ...

ll પ્રશ્ન જ્યોતિષ દ્વારા ફળકથન ll

  ll પ્રશ્ન જ્યોતિષ દ્વારા ફળકથન ll            આ લેખ જ્યોતિષાચાર્ય ગિરીશ જોશી ના આધારે  રજૂ કરવામાં આવેલ છે            કોઈપણ કાર્ય ક્યારે થશે તે જાણવા માટે કોઈ પણ પંચાંગ કે અન્ય ટીપણાં નો આધાર લીધા વિના તાત્કાલિક જવાબ મળે તેવી નવીન પદ્ધતિ રજૂ કરું છું વાચક મિત્રો ને અવશ્ય ગમશે તેમ માનું છું. કોષ્ટક **** ક્રમ......ગ્રહ.......કાર્ય સમય.......કાર્યપૂર્ણ થવાનો સમય. O      ----        કાર્ય ન બને.     .............. ૧    સૂર્ય.      ૧ માસમાં .        વધુ સમય ન લાગે. ૨    ચન્દ્ર.       ૨૦ દિવસ        ઝડપથી થાય. ૩.   ગુરુ .      ૧૯ દિવસ .       ઝડપથી થાય ૪ .  રાહુ .       ૧ વર્ષ.             વધુ લાંબો સમય લાગે. ૫ .  બુધ.        ૭ દિવસ .  ...

ll કાર્ય સફળતા પ્રાપ્ત કરવાના પ્રયોગો ll

પ્રયોગ:-(૧) ********              કોઈ પણ કામની સફળતા માટે ઘેરથી નીકળતી વખતે તવીમાં ઘઉં ના લોટનો ઘી લગાવેલ પરોઠું બનાવીને તે પરોઠા ને એક રૂમાલમાં બાંધી સાથે લઈ લો પોતાના ઘરનો ચોક કે રસ્તામાં કાગડા દેખાય ત્યાં આ પરોઠાને મૂકી દો, અને તેની સામે જોયા વગર આગળ ચાલવા માંડો.તમારું જે કઈ કામ હશે તે વિના વિઘ્ન પૂર્ણ થઈ જશેજ. પ્રયોગ:-(૨) ********               ઘેરથી નીકળ્યા પછી છેક કાર્ય સ્થળ સુધી  પહોંચો ત્યાં સુધી મંત્ર:-ઉં-હ્રીંમ-હ્રીંમ-હ્રીંમ-હ્રીંમ નો મનમાં જાપ સતત જપ્યા કરો, તમારું ધરેલ કોઈ પણ કામ પૂર્ણ થઈ જશે. પ્રયોગ:-(૩) ********                 જ્યારે મકાન/ઘેર થી નીકળો ત્યારે એક આખું લીંબુ કોઈ પણ ડાઘ વગરનું હોવું જોઈએ, આ લીંબા ના બે ટુકડા કરો અને આ ટુકડાને રસ્તો ઓળગંતી વખતે એક ટુકડો આગળ અને બીજો ટુકડો પાછળ ફેંકી દો -પછી તમે જે કઈ કામ નક્કી કર્યું હોય તે માટે આગળ ચાલ્યા જાવ,બધી (તમામ)મુશ્કેલીઓ -વિઘ્નો દૂર થશે,અને ધારણા મુજબ કામ-કાર્ય પૂર્ણ થશે.       ...

ll સરસ્વતીનો તીવ્ર બુદ્ધિ સિદ્ધ યંત્ર ll

યંત્ર:- *** ૨      ૭      ૧ ૬     ૧૦     ૪ ૯      ૩      ૮ વિધિ વિધાન:- *********           આ યંત્રને કોઈ પણ મહિનાના ગુરુવાર.જ્ઞાનપચમી,ઋષી પંચમી,રંગ પાંચમી,નૂતન વર્ષ,, દેવદિવાળી, કે નવરાત્રી ના સમયમાં ભોજપત્ર પર ૯ ચોરસ ખાના બનાવી કેસરની શાહીથી લખી શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનથી  બાજટ ઉપર સફેદ રેશમી કાપડ ઉપર  500 gm બાસમતી ચોખાનું અષ્ટદલ બનાવી સફેદ ફૂલોથી બાજટને સજાવી સરસ્વતીનો ફોટો કે મૂર્તિ મૂકી અનેયંત્ર ની સ્થાપના પૂર્વ દિશામાં કરી દીવો અગરબત્તી ગુગળ ધૂપ  કરવા,વિધિવત પૂજન ૐ ગમ ગણપતયે નમઃ નો મંત્ર 5 વાર બોલી શરૂઆત કરવી,સરસ્વતી મંત્ર:-ll ૐ હ્રીં શ્રીંમ સરસ્વત્યે પ્રસન્નોસ્તુ ll નો મંત્ર જાપ 5 મોતીનીમાળા વડે કરવો,જેથી"સરસ્વતી યંત્ર "પૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે,આ યંત્ર જરૂર પૂરતા બનાવવા જે પઁકી 1 યંત્ર સરસ્વતીના ફોટામાં જમણી બાજુ મૂકી ને મઢાવવો.નિત્ય દર્શન કર્યા પછી શાળા,સ્કૂલ,કે કોલેજમાં અભ્યાસ અર્થે જવું કે જેથી બુદ્ધિ તીવ્ર બની અભ્યાસ-વાંચન કરેલ તમામ યા...

ll સર્વજન સભા મોહિની મંત્ર-તંત્ર પ્રયોગ ll

મંત્ર:- *** ll ૐ નમો આદેશ ગુરુકો,ૐ સાખાહૂલી વનમે ફૂલી,ઈશ્વર દેખ ગવરજા,ભૂલી આવ -આવ,રાજા પ્રજા પાવ -પડાતા,મંગળ મોહન વસકરન, મોહન મેરો નામ દે,મોહન ફલાના કે અન્ત,શવ સો મંગ મહેસુર, ગાંવ ચલ મોહીની રાઉલ,ચલ જલતી આગ બુજાવત,ચલી તીન ખેત આગે,મોહ તીન ખેત ઉત્તર,મોહ  તીન ખેત દક્ષિણ,મોહ આવતે કી દ્રષ્ટિ,મોહ દર મોહ દીવાન,મોહ ગાં વકા મુકદમ,કાજી કા  કુરાન મોહ,હે  તું  નારસિંહ વીર ,હમારા કાજ ન કરે,તો અપની માં કા,દૂધ પીયા હરામ,ઢ: ઢ: ઢ: ઢ: ઢ: સ્વાહા,સત્ય નામ આદેશ ગુરુકા, ll સામગ્રી:- ***** સરસવનો દીવો,અગરબતી,ગુગળનો ધૂપ,કાળા કલરનું વસ્ત્ર,લાલ,પીળા,સફેદ પુષ્પ, સેવનનો બાજટ,500 gm બસમતીના ચોખા,કાળી સ્ફટિકની માળા, "હનુમાન નો સિદ્ધ યંત્ર"વિગેરે પૂજન સામગ્રી. માળા:- **** કાળા સ્ફટિકની. દિશા:- **** પૂર્વ કે ઉત્તર. આસન;- ***** લાલ રંગનું વસ્ત્ર. સમય અવધિ:- ********* 5 દિવસ. વિધિ વિધાન:- *********             કાળી ચૌદશ કે કોઈપણ મહિનાના કોઈપણ શનિવારેરાત્રે 9/30 થી આ વિધિ વિધાન શાસ્ત્રોક્ત રીતે કરવું,શનિવારના દિવસે સવારે 4 વાગે શંખાવલીને લેવા માટે આમં...

ll ત્રિ-શક્તિ મહા મંત્ર અને યંત્ર પ્રયોગ ll

મંત્ર:- ***  ll ૐ હ્રીં શ્રીં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ દેવોભ્યમ કૃપાયામ               સર્વસિદ્ધિ પ્રાપ્તમ શ્રીં શ્રીં શ્રીં નમઃ ll યંત્ર:- ***               ૨૦૧   ૧૯૫   ૧૮૪   ૨૦૬               ૧૯૮   ૨૦૨   ૨૦૫   ૧૮૧               ૨૦૪   ૧૯૨   ૧૯૭   ૨૦૩               ૧૯૩   ૨૦૭   ૨૦૦   ૧૯૬ વિધિ વિધાન:- *********               દીપાવલી,કોઈપણ માસની અમાસ,દેવ દીપાવલી,કે રવિવારના દિવસે રાત્રીના 9/15 કલાકે થી વિધિ વિધાન ચાલુ કરવું,પ્રથમ સફેદ કલરનો કાગળ ચોરસ આકારનો લેવો,તેના ઉપર ગંગાજળ કે મહીસાગર નદીનું જળ કળશમાં લાવી કાગળ ઉપર છાંટા નાખવા,નવ વાર ધૂપ આપવો,ત્યાર બાદ લાલ રંગ ની બોલપેનથી ચોરસ કાગળના ટુકડા માં 16 ખાના લીટી દોરી બનાવવા,પછી યંત્ર લેખન કરવું,આમ 4 ...

ll મહા વશીકરણ માટે યંત્ર પ્રયોગ ll

યંત્ર:- ***   ૭       ૩     ૬૧     ૬૦   ૪       ૬     ૬૧     ૬૨   ૭       ૫       ૨       ૮  ૬૩     ૫૮      ૯      ૧ વિધિ વિધાન:- ********             આ યંત્રને શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનથી સિદ્ધ કરીને યોનીના (માસિક પિરિયડ)ના રક્ત વડે સફેદ કપડામાં લખી જે કોઈ વ્યક્તિને બતાવે તે વ્યક્તિ વશ થઈ જાય છે,તમે જેમ કહો તેમ કરવા  લાગે છે.             આ યંત્ર ને સિદ્ધ કરવાનો સમય અને મંત્ર ગુપ્ત હોઈ ગુરુ મર્યાદા ના કારણે જાહેર કરી શકાય તેમ નથી,                            llૐ ૐ ૐ ૐ ૐ ll *મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.મંત્ર-તંત્ર-યંત્ર વિજ્ઞાન.Mo:-94260 25175. *********************************************

ll દાઢ-દાંત પીડા દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll

ll દાઢ-દાંતની પીડા દૂર કરનાર મંત્ર પ્રયોગ ll મંત્ર:- ***           ll સમુદ્ર  સમુદ્ર  માહિદીપુ,દીપ માહિધનાઢય,જીવ દાઢ કીડડ, ન ખાહિત અમુક ,તણઇ પાપિલી જંઇ,ll વિધિ વિધાન:-           આ મંત્ર ને  ઘર/મકાન ના એકાંત રૂમ માં કોઈપણ મહિનાના રવિવારના દિવસે દક્ષિણ કે ઉત્તર દિશામાં પોતાની કુળદેવી સમક્ષ (કુળદેવીનો ફોટો મુકવો) વિધી વિધાન શાસ્ત્રોક્ત રીતે બાજટ ઉપર  લાલ વસ્ત્ર બિછાવી ને બાસમતી ચોખા 500 gm લઈ ચોખાનું અષ્ટદલ બનાવી ફૂલોથી બાજટ સજાવવો ધૂપ દીપ કરવા કુળદેવીનો ચાંલ્લો કરી મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ ના 5 વાર મંત્ર બોલી ઉપર જણાવેલ મંત્રના રુદ્રાક્ષની મળાવડે 11 માળા મંત્ર કરવા,આથી મંત્ર સિદ્ધ થઇ જશે.              જ્યારે કોઈ વ્યક્તિ ની દાઢ. કે દાંત દુખતા હોય તે તરફ એક હાથમાં અગરબતી લઈ દાઢ બાજુ આગળી અડકારી દુઃખાવો ન મટે ત્યાં સુધી મંત્રજાપ કરવો.2 કલાકમાં દાઢ-દાંતનો  દુખાવો બંધ થઇ જશેજ.અમૂકની જગ્યાએ જે વ્યક્તિ નું (દર્દી)નું નામ બોલવું.               ...

ll મનોકામના પૂર્ણ કરનાર યંત્ર પ્રયોગ ll

યંત્ર:-      ૧૨     ૧૧       ૨        ૮       ૭      શ્રી       ૐ      ૬૫      ૧૮     ૐ       શ્રી       ૧       ૪       ૬       ૧૪      ૯૧ વિધિ વિધાન:-             આ યંત્રને કાળી ચૌદશ, અમાસ કે સૂર્ય/ચન્દ્ર ગ્રહણમાં મહીસાગર,ગળતેશ્વર,નર્મદા,સાબરમતી કે ગંગા નદીના કિનારે બેસીને મંત્ર:-ૐ ગમ ગણપતિયે નમઃ ના 5 વાર મંત્ર બોલી 11 ભોજપત્ર ના ચોરસ ટુકડામાં ચોરસ ખાના બનાવી કેશર ની સહી થી ભોજપત્ર ઉપર લખી 2 યંત્ર નદીના વહેણમાં વિસર્જન કરી બાકીના 9 યંત્રને તાંબાના કળશ માં સાચવીને રાખવા-તેમાંથી 1 યંત્ર ને ચાંદી, તાબા કે સોનાના તાવીજમાં મૂકી આ તાવીજ ગળામાં ધારણ કરવું,આ તાવીજ ધારણ કરવાથી દિન -3 માં પ્રભાવ( અસર) ચાલુ થશે,જેથી મનના ધારેલ તમામ પ્રકારના કાર્યો પૂર્ણ થાય છે. સાચવેલ 8 યંત્ર જરૂરિયાત પ...

llસર્વસંકટ દૂર કરનાર મંત્ર પ્રયોગ ll

મંત્ર:-       ll ૐ હ્રીંમ નમો: વીર વૈતાલ સર્વ વ્યાધિ વિનાશીને                હ્રીંમ ક્રિમ્ સ્વાહા: ll સામગ્રી:-  શુદ્ધ ઘીનો દીવો, દશાંગધુપ, અગરબત્તી,શંખની                      માળા, કાળું વસ્ત્ર પહેરવા માટે,બાજટ,500gm                    બાસમતી ચોખા,લાલ,પીળા રંગના ફૂલ,વિગેરે                        સાધન સામગ્રી. માળા:-    શંખની, સમય:-    અમાસ ની રાત્રી 12 વાગે. આસન:-  લાલ વસ્ર. દિશા:-    દક્ષિણ. જપસંખ્યા:-9 માળા. અવધિ:-  1 દિવસ. વિધિ વિધાન:-                 કોઈપણ અમાસની મધ્ય રાત્રીએ (12) વાગે સામે બાજટ. ઉપર લાલ વસ્ત્ર બાજટ ઉપર પાથરી ચોખાનું અષ્ટ દલ બનાવી,ફૂલોથી સજાવી દીવો,અગરબતી પ્રગટાવવા,મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ નો 5 વાર મંત્ર બોલી વિધિ ચાલુ કરવી.શરીરપર કાળા વસ્ત્ર ધારણ કરવા,...

ll પીરાન પીરનો જજીરો જોડ-ઝપટ-ભૂત-પ્રેત મેલીવસ્તુ અને કોઈનું મેલેલું જાય-મુસ્લીમ પ્રયોગ ll

ll પીરાન પીરનો જંજીરો જોડ-ઝપટ-ભૂત-પ્રેત મેલી વસ્તુ જાય મુસ્લીમ પ્રયોગો ll યંત્ર:-(૧) *****                                 બીસ મિલા                       જર જારીજ રહેમાન પીર              કરો નવરંગી બગડે સુકન પીર હસમાન કાર      દુસમનકુ કુડે પાદશાહ મેમદી સુલતાન નમુર સાહાદાવલ      તે કોટકા હાઉ રોતીરકાઆ મક્કા રોમ ફૂલ કુમારી આવ   ઇઆ અલી ઇઆ ઇશ કુદા તમારી અરજ પીર પીર પાદશાહ           અલી કલબ લારાખે હજાર સુણો અનારા હાસા                બલા ના જાવે તો તમ એકલા અલીન                               બીન દવાઈ     પીરાનપીરનો જજીરો જોડ-જપટ વિગેરે મેલેલી વસ્તુ જાય ********************************************* યંત્ર:-(૨) ******   ...

ll પરીક્ષામાં પાસ થવા માટે મંત્ર-યંત્ર પ્રયોગ ll

ll પરીક્ષામાં પાસ થવા માટે મંત્ર યંત્ર પ્રયોગ ll મંત્ર:-ll  ૐ નમો ભગવતી સરસ્વતી પરમેશ્વરી વાગ્વાવાદિની               મમ વિદ્યા દેહિ ભગવતી હંસવાહિની સમારૂંઢા બુદ્ધિ               દેહિ દેહિ પ્રજ્ઞા દેહિ દેહિ વિદ્યા દેહિ દેહિ પરમેશ્ર્વરી               સરસ્વતી સ્વાહા ll યંત્ર:-        શ્રી     ૯      ૭     ૨૧     ૧૩   શ્રી               ૧૯    ૨૯    ૧૫     ૨૩               ૫      ૧૧     ૧૫      ૮       શ્રી    ૩૧    ૧૭      ૩     ૨૭    શ્રી વિધિ વિધાન:-                            ...

ll પતિ-પત્નિ અને અધિકારીઓ ને વશકરવાનો મહામોહિની સિદ્ધ પ્રયોગ ll

          આ એક ચમત્કારિક મહાસિદ્ધ મોહિની વશીકરણ પ્રયોગ છે.કોઈ પણ સ્ત્રી,પુરુષ,સાધક,પ્રયોગ સંપન્ન કરી શકે છે.પતિ,પત્ની,પ્રેમિકાને વશ કરવા  અને અધિકારી વર્ગ ને અનુકૂળ બનાવવા માટે તેમજ વ્યાપારી,ને વશમાં રાખવા માટે આ પ્રયોગ સર્વોત્તમ છે. સામગ્રી:- *****           અષ્ટગન્ધ,અગરબત્તી, પુષ્પ લાલ કરેણ-ગુલાબ-ચમ્પો, વડના ઝાડનાં 9 પાન,ગંગાજળ સહિતનો કળશ,કાળા તલનો દીવો,9 ગોમતીચક્ર,અને અકીકની માળા,વિગેરે પૂજનમાં વપરાતી સામગ્રી. સાધના વિધિ:- *********             કોઈ પણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ,કાળીચૌદશ,સૂર્ય ગ્રહણ,ચદ્ર ગ્રહણ,માં પણ સાધના વિધિ વિધાન થઈ શકે છે, ઘર/મકાન ના કોઈ પણ રૂમ/ઓરડામાં દક્ષિણ દિશામાં મુખ રાખી બેસવું.સામે બાજટ કે જમીન પર લાલ રેશમી વસ્ત્ર ઉપર 9 વડના પાન મુકવા કેશર અગર અષ્ટગન્ધથી જેને વશ કરવાનું હોય તેનું નામ લખવું,ગોમતીચક્ર ઉપર ચાંલ્લો કરવો. ત્યાર પછી હકીકની માળા થી 11( માળા થી )મંત્ર જાપ કરવા.જેને વશ કરવાનું હોય તેનું નામ વડના પાન ઉપર લખવું. મંત્ર:-(૧) ****** ll ૐ નમઃ કાલિકાયે સર્વાકશ્રિણ્...

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

ll મંત્ર:-ll *******              ૐ નમો કાલા કંલુવા,કાલી રાત,નિશ કી પૂતલી,માઝી રાત,કાલા કલુવા,ઘાટ બાટ, સોતી જો જગાય લાઓ,બૈઠી કો ઉઠાય લાઓ,ખડી કો ચલાઈ લાઓ,મોહિની યોગિની ચલ,રાજ કી ઠાઉં,(અમૂકી) કે તનમેં, ચટપટી લગાઓ,જીયા લે તોડ, જો કોઈ (ઈલાયચી)હમારી ખાવે,કભી ન છોડે હમારા સાથ,ઘરકો તજે બાહર કો તજે,હમેં તજ ઔર કને જાઇ, તો છાતી ફાટ તુરંત મર જાઈ, સત્યનામ આદેશ ગુરુ કા, મેરી ભક્તિ ગુરુ કી  શક્તિ,ફુંરો મંત્ર ઇશ્વરો વાચા,ll પ્રયોગ કેવી રીતે કરવો ? ***************                આ એક ચમત્કારિક પ્રયોગ છે,કોઈ પણ યુવક, પુરુષ,પ્રયોગ સંપન્ન કરી શકે છે,પત્ની,ન માનતી પત્નીને મનાવવા,પ્રેમિકા,ને વશ કરવા આ પ્રયોગ સર્વોત્તમ છે. સામગ્રી:- *****              દશાંગધુપ, નાગરવેલના નવ પાન, ગંગાજળ સહિતનો તાંબાનો કળશ,ઘીનો દીવો, અકીકની માળા, કાળા કલરનું રેશમી વસ્ર,કાળા અથવા ચંપા ના પુષ્પ, કકું,વિગેરે પૂજામાં વપરાતી સામગ્રી. વિધિ વિધાન:- *********               ક...

ll શત્રુ પીડા દૂર કરવાનો સરળ મંત્ર પ્રયોગ ll

ll શત્રુ પીડા દુર કરવાનો મંત્ર પ્રયોગ ll મંત્ર:- llૐ કલીં ક્રિમ્ શત્રુવિમર્દનાય ફટ્ ll વિધિ વિધાન:-               જો કોઈ શત્રુ થી પીડાતા હોવ,શત્રુ હેરાન પરેશાન કરતો હોય અને કોઈપણ ઉપાય મળતો ન હોય તો  "શત્રુપીડા દૂર કરનાર યંત્ર તાવીજ " કોઈ પણ કાળા વસ્ત્ર માં 500 gm લાલ ચોખા બજારમાંથી શનિવાર ના દિવસે ખરીદી કરીને કાળા કલરમાં રંગથી રંગીને વસ્ત્ર ઉપર અષ્ટદલ બનાવવું,સરસવ તેલનો દીવો,અગરબત્તી પ્રગટાવી 3 દિવસ સુધી જણાવેલ મંત્રના રાત્રે 9/00થી દોઠ કલાક મંત્રજાપ કરવા આ વિધિ વિધાન નવરાત્રી,શિવરાત્રી, કોઈપણ મહિનાનો શનિવાર કે અમાસના દિવસથી શરૂ કરી શકાશે.               વિધિ વિધાન ચાલુ કરતા પહેલા મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ ના 5 મંત્ર બોલવા.                આમ આ મંત્ર જાપ થી મંત્ર સિદ્ધ થશે, વિધિ વિધાન પૂર્ણ થયે 'શત્રુપીડા દુરકરનાર યંત્ર તાવીજ" ગળામાં કાળા દોરામાં પરોવી ને ધારણ કરવું.                 વિધિ પૂર્ણ થયે પૂજન વિગેરે સામગ્રી નદી,તળાવ કે સર...

ll જન્મસમયના આધારે આંખ પરથી ભવિષ્યવાણી ll

llજન્મ સમયના આધારે આંખ પરથી ભવિષ્યવાણી ll ************************************* (૧) સૂર્યોદય પહેલા (મળસ્કે)૪-૫ વાગે જેવ્યક્તિનો જન્મ થયો હોય તો આંખની કીકી ની ચારે તરફ સફેદ તેજ છવાયેલ હોય છે,તે મંગલકારી નિશાની ગણાય,આ સમયમાં જન્મેલા જાતક ભાગ્યશાળી-પ્રભાવસાળી બને છે. (૨) સવારે૫- ૬થી૭ના ગાળા માં જેનો જન્મ થયો હોય તેની આંખની કીકી નીલા અને સ્વેત રંગવાળી હોય છે,આવા જાતક ભવિષ્ય સુખ સમૃદ્ધિ વાળું હોય છે. (૩)સવારે ૭થી૧૦-૧૧ના ગાળામાં જન્મ થયો હોય તો આંખ પીળા રંગની અને તલ જેવું સામાન્ય ચિન્હ હોય છે, આવા જાતક સુખ સમૃદ્ધિ વાળા થાય છે.સાથે સાથે વ્યભિચારનો પણ ગુણ ધરાવે છે. (૪)બપોરના૧૧- ૧૨ વાગે જન્મ થયો હોય તો કમળ જેવું નેત્ર હોય છે, આવા ચિહ્ન વાળા જાતકો સ્વભાવે જ્ઞાની,સંત,ગુરુ,જેવા દેવાંશી ગુણ ધરાવે છે. પગરજુ -હોશિયાર હોય છે (૫)બપોરના ૧૨ પછી ૨વાગ્યાની અંદર જન્મેલા જાતકો ની આંખો સહેજ લીલાશ પડતી હોય છે, આ ચિહ્ન સ્ત્રીઓ/પુરુષોમાટે મધ્યમ સુખ સમૃદ્ધિ ને પાત્ર ગણાય છે, જેટલું કાર્ય કરે તેટલું પ્રાપ્ત થાય.ઉદ્યમી બને. (૬)૨ પછી સાંજે ૫કે ૬ ના ગાળામાં જન્મ થયો હોય તો તેમની કીકી કાળા કે લીલા રંગની હોય તો...

ll વિપુલ સંપતિવર્ધક મંત્ર અને યંત્ર પ્રયોગ ll

મંત્ર:- llૐ શ્રીં હ્રીં કલીં મહાલક્ષ્મીયે દૈવ્યે નમઃ ll યંત્ર:- ૭     ૧૫  ૮     ૨ ૧૧   ૩    ૬   ૧૨ ૧     ૯   ૧૪   ૮ ૧૩   ૫    ૪   ૧૦ સામગ્રી:-         ગાયના ઘીનો શુદ્ધ                                        દીવો,ગંગાજળ,અષ્ટગંધ,ભોજપત્ર,સેવનનાડાળ ની કલમ,ગુગળ, અગરબતી, ગુલાબના ફૂલ,આંબાના લાકડાનો બાજટ,લાલ રેશમી વસ્ત્ર,તાંબાનો કળશ,શ્રીફળ,5 આંબા કે પીપળાનાં પાન, વિગેરે પૂજન સામગ્રી. માળા:-         લાલ સ્ફટિકની, સમય:-           દીપાવલી કે કોઈપણ માસની અમાસ.શુભ અમૃત સિદ્ધિ યોગો. આસન:-            દર્ભનું. જાપ સંખ્યા:-             21 માળા. દિશા:-             પૂર્વ કે ઉત્તર. સમય અવધિ:-     ...