llસર્વસંકટ દૂર કરનાર મંત્ર પ્રયોગ ll
મંત્ર:- ll ૐ હ્રીંમ નમો: વીર વૈતાલ સર્વ વ્યાધિ વિનાશીને હ્રીંમ ક્રિમ્ સ્વાહા: ll
સામગ્રી:- શુદ્ધ ઘીનો દીવો, દશાંગધુપ, અગરબત્તી,શંખની માળા, કાળું વસ્ત્ર પહેરવા માટે,બાજટ,500gm બાસમતી ચોખા,લાલ,પીળા રંગના ફૂલ,વિગેરે સાધન સામગ્રી.
માળા:- શંખની,
સમય:- અમાસ ની રાત્રી 12 વાગે.
આસન:- લાલ વસ્ર.
દિશા:- દક્ષિણ.
જપસંખ્યા:-9 માળા.
અવધિ:- 1 દિવસ.
વિધિ વિધાન:-
કોઈપણ અમાસની મધ્ય રાત્રીએ (12) વાગે સામે બાજટ. ઉપર લાલ વસ્ત્ર બાજટ ઉપર પાથરી ચોખાનું અષ્ટ દલ બનાવી,ફૂલોથી સજાવી દીવો,અગરબતી પ્રગટાવવા,મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ નો 5 વાર મંત્ર બોલી વિધિ ચાલુ કરવી.શરીરપર કાળા વસ્ત્ર ધારણ કરવા,દક્ષિણ દિશા માં મુખ રાખી લાલ વસ્ત્રના આસન પર બેસી 9 માળા થી મંત્રનો જાપ કરવો (માળા 108 શંખની )હોવી જોઈએ. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને માં મંત્ર જાપ થતાં સુધી અખન્ડ ધૂપ દીપ ચાલુ રાખવા.
આ સાધના તત્કાળ ફળદાયક નીવડે છે,અને સાધકના સર્વ શંકટો દૂર થાય છે, આ સાધના પૂર્ણ થયા બાદ અટકેલા કામો પૂર્ણ થાય છે, બીમારીઓ દૂર થાય છે, દુશ્મનો દૂર થાય છે, એક્સિડન્ટ જેવા ગંભીર બનાવો બનશે નહીં, દેવાદાર થવાશે નહીં, છેતરપિંડી જેવા બનાવો બનશે નહીં. આમ અન્ય સર્વ કામો પરિપૂર્ણ થાય છે.
આ પ્રયોગ કોઈ જાણકાર ગુરુ,પંડિત,જ્યોતિષાચાર્ય,ની પૂર્ણ માર્ગદર્શન મેળવીનેજ કરવો.
ll ૐ ત્તત્ત સત્ત ll
સંપર્ક/માર્ગદર્શન/ માટે:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય,ગુરુજી.Mo:-94260 25175.
**********************************************
સામગ્રી:- શુદ્ધ ઘીનો દીવો, દશાંગધુપ, અગરબત્તી,શંખની માળા, કાળું વસ્ત્ર પહેરવા માટે,બાજટ,500gm બાસમતી ચોખા,લાલ,પીળા રંગના ફૂલ,વિગેરે સાધન સામગ્રી.
માળા:- શંખની,
સમય:- અમાસ ની રાત્રી 12 વાગે.
આસન:- લાલ વસ્ર.
દિશા:- દક્ષિણ.
જપસંખ્યા:-9 માળા.
અવધિ:- 1 દિવસ.
વિધિ વિધાન:-
કોઈપણ અમાસની મધ્ય રાત્રીએ (12) વાગે સામે બાજટ. ઉપર લાલ વસ્ત્ર બાજટ ઉપર પાથરી ચોખાનું અષ્ટ દલ બનાવી,ફૂલોથી સજાવી દીવો,અગરબતી પ્રગટાવવા,મંત્ર:-ૐ ગમ ગણપતયે નમઃ નો 5 વાર મંત્ર બોલી વિધિ ચાલુ કરવી.શરીરપર કાળા વસ્ત્ર ધારણ કરવા,દક્ષિણ દિશા માં મુખ રાખી લાલ વસ્ત્રના આસન પર બેસી 9 માળા થી મંત્રનો જાપ કરવો (માળા 108 શંખની )હોવી જોઈએ. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને માં મંત્ર જાપ થતાં સુધી અખન્ડ ધૂપ દીપ ચાલુ રાખવા.
આ સાધના તત્કાળ ફળદાયક નીવડે છે,અને સાધકના સર્વ શંકટો દૂર થાય છે, આ સાધના પૂર્ણ થયા બાદ અટકેલા કામો પૂર્ણ થાય છે, બીમારીઓ દૂર થાય છે, દુશ્મનો દૂર થાય છે, એક્સિડન્ટ જેવા ગંભીર બનાવો બનશે નહીં, દેવાદાર થવાશે નહીં, છેતરપિંડી જેવા બનાવો બનશે નહીં. આમ અન્ય સર્વ કામો પરિપૂર્ણ થાય છે.
આ પ્રયોગ કોઈ જાણકાર ગુરુ,પંડિત,જ્યોતિષાચાર્ય,ની પૂર્ણ માર્ગદર્શન મેળવીનેજ કરવો.
ll ૐ ત્તત્ત સત્ત ll
સંપર્ક/માર્ગદર્શન/ માટે:-મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય,ગુરુજી.Mo:-94260 25175.
**********************************************
માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.
ReplyDelete