Posts

Showing posts from February, 2018

llમહાશક્તિ જ્યોતિષ , ગોધરા.ll

(A)આકસ્મિક ધનપ્રાપ્તિ,ભૌતિક સુખ,નોકરી ધન્ધામાં સફળતા,દરિદ્રતા નિવારણ,વારસામાં મળેલ ધન સંપત્તિમાં પ્રગતિ,આર્થિક ઉન્નતિ,કર્જબોજા માંથી મુક્તિ,ભૂમિ દોષ, ગ્રહ દોષ, શ્રાપિત દોષ, કાળ સર્પદોષ નું નિવારણ,એકસીડન્ટથી બચાવ,કુંડલીના દોષો નું નિવારણ,કરોડપતિ બનવાના યોગો,ઘરમાં લક્ષ્મી નો સદાને માટે વાસ.માટે નીચે મુજબ ની અમુક ચોક્કસ યોગો માં સિદ્ધ કરેલ વસ્તુઓ મળશે.        1,જલધારા શાલિગ્રામ નંગ-૧        2,અષ્ટ લક્ષ્મી કોઈન નંગ-૧        3,સર્વસુખ નિધિ યંત્ર ડબ્બી-૧        4,વિષ્ણુ શંખ-૧        5,શ્રીપ્રણી લક્ષ્મી-૧ આ અનુક્રમ:-1થી5 વસ્તુ ઓ મેળવવા અમારો સંપર્ક કરો.         આ વસ્તુઓ ઘર,મકાન,ફ્લેટ,ધન્ધો,દુકાન,સિનેમા હાઉસ,ઓફીસ,કારખાના,મંદિર,રિસોર્ટ,હોટલ.માં સ્થાપિત કરો અને મનોકામના પૂર્ણ કરો. સંપર્ક કરો:- Mo, 94260 25175. 79845 55195, પરદેશમાં રહેનાર ને  પોસ્ટ પાર્સલ,કુરિયર,એરમેલથી વસ્તુઓ મોકલવામાં આવશે.                   ...

ll લક્ષ્મી પ્રાપ્તિનો મહા પ્રયોગ.ll

સામગ્રી:-પરદમાંથી બનાવેલ મંત્રસિદ્ધ મહાલક્ષ્મીની મૂર્તિ,          વિજય ગણપતિની મૂર્તિ,જલપાત્ર,લાલ ચદન,અગર          કુંમ કુંમ,ગુલાબ અને લાલ કરેણ ના પુષ્પ,આગરબતી,          ગાયના શુદ્ધ ઘી નો દીવો. માળા:-લાલ ચદન ની કે કમળ કાકડીની માળા. સમય:-ધનતેરસ,દીપાવલી,દેવદિવાળી,રંગપઁચમ.ના દિવસો. આસન:-સુતરનું લાલ રંગનું કાપડ. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-51000. અવધિ:-5 દિવસ.            આપ્રયોગ વર્ષ માં એક વાર એટલે કે:-ધનતેરસ અગર દીપાવલીના દિવસ કે ઉક્ત જણાવેલ દિવસો પેકી ના દિવસો થી શરુ કરી શકાય છે. આ પ્રયોગથી ધનની પ્રાપ્તિ,ધન્ધા -રોજગારમાં સફળતા,ગ્રહોના અનિષ્ટ પ્રભાવનું નિવારણ,કે અન્ય કોઇ સમસ્યાનું નિવારણ અવશ્ય થાય છે. પ્રાણ પ્રતિષ્ઠા યુક્ત લક્ષ્મીજી ની મૂર્તિ,વિજય ગણપતિની મૂર્તિ ને સ્નાન કરાવી તેના પર ચંદન અગર કુંમ કુંમ નું તિલક કરવું.ગોળ અને મિસરી નો ભોગ ધરવો અને 51 પુષ્પ નો ઉપયોગ કરી શકાય છે. મંત્ર:-ll ૐશ્રીમ્ હિમ્ કલીં મહા લક્ષ્મીયેં નમઃ ll              ...

ll જ્યોતિષ ની ટાંચણપોથી.....ll

()પાંચ ખૂણા ઘરમાં હોય તો શારીરિક પીડા ભોગવવી પડે,પ્રવેશ દ્વાર નો ભાગ પહોળાઈ માં વધુ હોય અને પાછળ નો ભાગ સાંકડો હોય તો તેને વ્યાઘર્મુખી(વાઘ મુખી) ઘર કહેવાય આવા મકાનમાં રહેવાથી સંતાનસુખ મળતું નથી.ત્રિકોણાકાર મકાનમાં રહેવાથી માનસિક ટેન્સન રહે,દેવાદાર બનાવે,આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે,આગળ થી ગોળ પ્રવેશદ્વાર ઘરમાં અસંતોશ વ્યાપાર-ધન્ધા માં નિસ્ફળતા અપાવે.ગોમુખી આકારનું મકાન એટલે પ્રવેશદ્વાર નો ભાગ સાંકડો પાછળનો ભાગ પહોળો હોય તે મકાનમાં દરેક જાતના સુખની પ્રાપ્તિ થાય ,ધનવૃદ્ધિ,પુત્ર પ્રાપ્ત થાય. () રવિવારે શિખન્ડ, સોમવારે દુધપાક, મંગળવારે કાંજી,બુધવારે કઠેલું દૂધ,ગુરુવારે દહી,શુક્રવારે ગરમકર્યા વગરનું દૂધ,શનિવારે તલ ખાવાથી વાર શુલ,નક્ષત્ર શુલ દોશ લાગતો નથી. તેમજ રવિવારે ઘી,સોમવારે પયપાન,મંગળવારે ગોળ,બુધવારે તલ,ગુરુવારે દહી,શુક્રવારે જવ,શનિવારે અડદ,ખાવથી ઘનિષ્ઠા ધર્થી, રેવતી,ચદ્ર નક્ષત્રોમાં એટલેકે:- કુંભ,મીન ,રાશિના ચદ્રમાં વાર દિશા સુખ ગમન કરનાર બહાર પ્રવાસ કે અન્ય શુભ કાર્ય માં અશુભ દોશ લાગતો નથી. ()શુક્લ પક્ષમાં જ્યારે પુષ્યનક્ષત્ર હોય ત્યારે ચણોઠી ના મૂળ નેઉખેડી લાવવું અને ખાટલા...

llદરિદ્રતા નિવારણ મંત્ર પ્રયોગ.ll

સામગ્રી:-નર્મદેશ્વર શિવલીગ,બીલીપત્ર,શુદ્ધ ઘી નો દીવો. માળા:-રુદ્રાક્ષની. સમય:-દિવસ અને રાત્રીનો સમય. આસન:-ઉનનું સફેદ રંગ નું આસન. દિશા:-ઉત્તર. જપ સંખ્યા:-સવા લાખ. અવધિ:-ગમે તે અથવા 11દિવસ. મંત્ર:-llૐ હ્રિમ દારિદ્રયદહન્ મહાદેવાય નમઃ ll         આ પ્રયોગ સોમવારથી શરૂ કરવો.સામે તાંબાના પાત્ર (વાસણ)માં નર્મદેશ્વર શિવલીગ સ્થાપિત કરવું.અને તેની પૂજા કરી .બીલીપત્ર ચડાવવા અને મંત્ર જાપ કરવો.         મંત્ર જાપ પુરા તો તે રુદ્રાક્ષની માળા પોતાના ગળામાં ધારણ કરી લેવી,અને નર્મદેશ્વર સિવલીગને પોતાના ઘરના પૂજા સ્થાન-મંદિર માં મૂકી દેવો.          આમ આ પ્રયોગ કરવાથી ઘરની દારિદ્રતા દૂર થશે,તેમજ નાણાંભીડ રહેશે નહીં.                     ll મં  ગ  લ  ભ  વ  તું. ll ____________________________________________________Mohanbhai R  Machhi, Mo:-૯૪૨૬૦ ૨૫૧૭૫------------Mhashakti jyotis, 

ll શરીર રક્ષાક્વચ મંત્ર પ્રયોગ. ll

સામગ્રી:-અષ્ટગન્ધ,ગુલાબ પુષ્પ,દીવો,અગરબત્તી. માળા:-રુદ્રાક્ષ. સમય:-રાત્રે 9/00 પછી. આસન:-લાલ વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-5 માળા અવધિ:-5 દિવસ. મંત્ર:-         (1) મંત્ર:-ll ૐ નમઃ સિદ્ધમ્ ll         (2} મંત્ર:-ll ૐ હ્રિમ કલીં બ્લીમ સ્વાહા ll કોઈપણ માસની પૂનમે પ્રયોગ ચાલુ કરવો.બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના પર અષ્ટગન્ધથી કોઈ એક મન્ત્ર લખવો. ત્યાર પછી ક્રમશ: અગરબત્તી,દીવો, પ્રગટાવવો.પૂજા કરવી, મંત્ર જાપ કરવા.           5 દિવસ સુધી અલગ રહેવું,બ્રહ્મચર્યનું પાલન કરવુ,જેથી શરીરની રક્ષાથશે.શત્રુ, ભૂત-પ્રેતાદિ, ભય નિવારણ થાય.પ્રયોગ પૂર્ણ થયા બાદ સામગ્રી નદી-તળાવ માં વિસર્જન કરવું.                        ll મંગલ ભવતું ll _________________________________________________Mohanbhai R Machhi, Mo:94260 25175. *************************************************

ll કાર્યસિદ્ધિ ના ઉપાયો.ll

*એકાંક્ષીશ્રીફળ ઉપર કુમ-કુમ અથવા કેશરથી ત્રિશુલ બનાવી ને પરિવાર ના વ્યક્તિ ના માથા ઉપર ત્રણ વખત ફેરવી મહીસાગર,નર્મદા,સાબરમતી, ગંગા વિગેરે નદીઓમાં ની કોઈ પણ એક નદીના પાણીમાં અમાસ ના દિવસે શ્રીફળ વિસર્જિત કરવું. કે જેનાથી પરિવાર ઉપર આવેલ વિઘ્નો-સંકટો અવષ્ય દૂર થશેજ, *ભગવાન શિવ ના મંદિરે સોમવાર ના દિવસે શિવલીગ ઉપર સફેદ ફૂલની માલા ચઠાવી ને પછી પેડા નો પ્રસાદ વહેંચવો કે જેથી જે કઈ કાર્ય ચાલુ કરો વિઘ્ન નડશે નહિ. *મંત્ર:-ll ભં ભેરવાય નમઃll નો 108 વાર રવિવાર ના દિવસે સવારે  મંત્ર જાપ કરવાથી અટકેલા કામો પૂર્ણ થશે. *તુલસીના છોડ ને  સવાર ના સમયે જળ ચડાવવાથી ઘરમાંથી માંદગી દૂર થાય છે. *ઘરની બહાર કોઈ કામ અર્થે બહાર જતા ll ૐ ગમ્ ગણપતયે નમઃ ll નો મંત્ર 11 વાર બોલવો. *કોઈપણ શનિવાર ના દિવસે કાળા રંગ ના કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ ગ્રહ ની પીડા દૂર થાય છે. *માતા-પિતા ને પગે લાગી નોકરી અગર વ્વવસાય માટે બહાર નીકળવાથી બરકત રહેછે. *અમાસના દિવસે સરસવ નો દીવો પ્રગટાવવાથી ઘર/મકાન માં  અશુદ્ધ આત્માઓ પ્રવેશ કરતા નથી. *પ્રાતઃકાળે ગાય ને રોટલી ખવડાવી ને પછી ભોજન જમવાથી મન ની પ્રસન્નતા રહે છે...

llકાર્યસિદ્ધિ માટે સરળ મંત્ર પ્રયોગો.ll

(1)લક્ષ્મી વિનાયક મંત્ર:- મંત્ર:-"ૐ શ્રી ગં સૌમ્યાય ગણપતયે વરવદ સર્વજનયે                      વશમાન્ય સ્વાહા " આ મંત્ર 28 અક્ષરનો છે સર્વકાર્ય તેમજ ધન વૃદ્ધિ માટે રોજ સવારે 1 માળા નો મંત્ર જાપ કરવો. (2)ગાયત્રી મહામંત્ર:- મંત્ર:-"ૐ ભુ ભુંર વ: સ્વ: તત્સવિતુંવરેણ્ય ભર્ગો દેવષ્યધિમહિ ધિયોયોન: પ્રચોદયાત "                ગાયત્રી મંત્ર ના પ્રભાવથી બહ્માંડ માં એવી કોઈ ચીજ નથી જે જાપ કરનાર જાણી ન શકે જે વ્યક્તિ વેખરી જાપ જપે છે.એની વાણી ફળે છે , જે બોલે છે તે ફળે નેં મનોકામના સંકલ્પ સિદ્ધ થાય છે.                આ મંત્ર ની દરરોજ સ્ફટિક ની માળા થી 1 માળા કરવી. (3)મહામંત્ર "રામ"         મંત્ર:-ll રામ ll 7 કરોડ મંત્ર છે,તેમાં આ બે અક્ષર વાળો "રામ" નામ પરમ મંત્ર છે. બધા મંત્રો આની અંદર આવી જાય છે, કોઈ મંત્ર બહાર રહેતો નથી. બધીજ શક્તિ ઓ એમાં સમાયેલી છે.            અંત સમયે "રામ"કહેવાથી તે પછી જન્મતો નથી.મરતો ...

હસ્તરેખા પરથી ભવિષ્યવાણી.

0હસ્તરેખામાં સૂર્ય પર્વત પર નો (Star)તારો નું ચિહ્ન સાહિત્ય,લેખન,ક્લાક્ષેત્રે સફળતા અપાવે છે. 0મંગળ પર્વત પર નો તારો (નિશાની)હોય તો આવી વ્યક્તિ ઝનૂની હોય છે. 0મત્સ્ય નું ચિન્હ આયુષ્યરેખા ના અંત માં મણિબંધના મધ્ય ભાગમાં હોયતો તેવી વ્યક્તિ કોઈ એક ક્ષેત્ર માં વિશ્ર્વ વિખ્યાતિ બની શકે,ધન અને યસ ના અધિકરી બને. 0આયુષ્યરેખામાં યવ નું ચિન્હ જેટલો સમય હોય ત્યા સુધી બીમારી રહે.હૃદયરેખા માં યવ પ્રેમ માં નિસ્ફળતા અપાવે.લગ્ન રેખા માં યવ હોય તો લગ્ન સંબન્ધ માં વિચ્છેદ અને વિયોગ કરાવે.ભાગ્યરેખામાં યવ ધનહાની કરાવે.આરોગ્યરેખા માં યવ ટાઈફોડની બીમારી લાવે.તર્જની આંગળી ના પર્વ માં યવ હોય તો મહત્વકાંક્ષા પૂર્ણ થાય. 0શનિ ના પર્વત ઉપર વર્તુળ નું ચિન્હ હોય તો ખાણ, ખનીજ,ભૂગર્ભ,સંપત્તિ માં લાભો મેળવે. 0મસ્તકરેખા ના અંત્તમાં ચીપિયાનું ચિન્હ બને તો બુદ્ધિશાળી બને,લગ્નરેખા માં ચિપિયો બને તો લગ્નજીવન માં મતભેદ ઉભા થાય. 0શનિનું ચિન્હ સૂર્ય પર હોય તો તે વ્યક્તિ ધુરંધર કલાકાર બને. 0શનિ પર વધુ પડતી રેખાઓથી જાળી થતી હોય તો કમનસીબી.સૂર્ય પર્વત પર જાળી જેવું થતું હોય ત્યારે તે વ્યક્તિ આત્મશ્લાઘા માં રાચતી હોય.બુધ...

ll નિર્વિઘ્નમ કુરુ મેં દેવ................ll

*બધા ગ્રહો અને આખી કુદરત સાવ વિરુદ્ધ માં ગઈ છે એવો અનુભવ થતો હોય અને તમામ પાસા અવળા પડતા હોય ત્યારે llૐ ગમ્ ગણપતયે નમઃ ll એ મંત્ર નો બને તેટલો  વધારે જાપ ખૂબ ઝડપથી મુશ્કેલીઓ નું નિવારણ લાવે છે. *હાથીના પગલામાં બધા પગલાં સમાઈ જાય છે.એ રીતે સૂર્યની ઉપાસનામાં તમામ ગ્રહોની સંતુપ્તિ આવી જાય છે. આ માટે ll હ્રિમ સૂર્યાય નમઃll કે llૐ ભાસ્કરાય નમઃll જેવો મંત્ર ખૂબજ ઉપયોગી થઈ પડે છે. *ઘણી અશાંતિ રહેતી હોય તો પુરુસ વર્ગે રક્તચદન ની હનુમાનજીની મૂર્તિ બનાવડાવી તેમના મંત્ર નો જપ કરવો.શનિવારે એકટાણુ કરવું,હનુમાન દાદા ની સિંદૂરની પ્રસાદી નો ગળે ચોલ્લો કરવો.શાંતી અવસ્ય થશેજ *.llક્લીમ્ ૐ સ્વાહા llએ મંત્રનો જાપ કોર્ટ કચેરીના કામકાજ માં મદદ થાય માત્ર "હ્રિમ"નો જાપ જીવનમાં સર્વપ્રકારે સુખ-સમૃદ્ધિ આપે,"શ્રીમ્ ૐ સ્વાહા" સમૃદ્ધિ માટે ઉત્તમ સાથે આપેલા "હ્રિમ"મંત્ર ઉપર ધ્યાન કરવાથી પણ ઘણા લાભ થાય *ઘણા લોકો ગુરુના ખર્ચાળ નંગ નો ખર્ચ ન કરી શકતા તો માત્ર લાલ ચણોઠી ના ઉપયોગ વડે પણ ગુરુમહારાજ ને મનાવી શકે છે. એ અમારો અનુભવ છે. *શ્રીપર્ણી કાષ્ટ ઉપર બનાવેલ શ્રી યંત્ર સ્વયં સિદ્ધ ...

વિદેશગમન મંત્ર પ્રયોગ.

llવિદેશગમન મંત્ર પ્રયોગ ll સામગ્રી :-દક્ષિણાવર્તી શંખ,કેશર, જલપાત્ર,પુષ્પ,અગરબત્તી,            ઘી નો દીવો. માળા:-સ્ફટિક, સમય:-દિવસ અથવા રાત. આસન:-સફેદ સુતરાઉ. દિશા:-પશ્ચિમ. જપ સંખ્યા:-11000. અવધિ:-5 દિવસ. મંત્ર:-llૐ અનંગ વલ્લભાય વિદેશગમનાય કાર્યસિદ્ધયર્થ        નમઃ ll        ll ओम अनंग विदेशगमनाय कार्यसिद्धयंथ्र नमः। ll         શુક્રવારથી પ્રયોગનો આરંભ કરવો, સામે સફેદ વસ્ત્ર પાથરી તેના પર દક્ષિણાવર્તી શંખ મૂકી કેશરથી સ્વસ્તિક બનાવી તેની પૂજા કરી સામે અગરબત્તી --દીવો પ્રગટાવી મંત્ર જાપ કરવા         મંત્ર જાપ પુરા થઈ ગયા બાદ સફેદ વસ્ત્ર માં  શંખ ને બાંધી પોતાની પેટી અગર તિજોરીમાં રાખી દેવાથી બધી અડચણો દૂર થઈ વિદેશગમન (વિદેશમાં જઈ શકાય) વિઝા મળી શકશે.                           ll મં ગ લ ભ વ તું ll * Mohanbhai R Machhi,.Mo 94260 25175.*

મનોકામના પૂર્ણ કરનાર સિદ્ધિ પ્રયોગ.

સામગ્રી:-ગાયના ઘી નો દીવો,અગરબત્તી,લાલ પુષ્પ અગર             ગુલાબનું ફૂલ,કુમ,લાલ કરેણ ફૂલ, વિગેરે. માળા:-રુદ્રાક્ષ. સમય:-રાત્રે 9 થી (કોઈપણ મહિનાની વદ -13) આસન:-ઊંન અથવા સુતર નું લાલ વસ્ત્ર દિશા:-પશ્ચિમ. જાપ સંખ્યા:-10 માળા. અવધિ (સમય):-2 દિવસ અથવા 1 દિવસ. મંત્ર:-ll ॐ  ह्रीम्  श्रीम मानससिद्धिकरी श्रीम नमः। ll             આ પ્રયોગ કોઈ પણ મહિનાની વદ તેરસ ના દિવસ થી ચાલુ કરવો.પશ્ચિમ માં મુખ રાખી લાલ આસન પર બેસી સામે બાજટ પર "મનોકામના પૂર્ણ કરનાર યંત્ર"ની  સ્થાપના કરી,લાલ ફુલથી પૂજા કરવી.પૂજા નો અર્થ માત્ર ફૂલ અર્પણ કરવાનું છે,તેના સિવાય કોઈ વિધિ-વિધાન ની જરૂર નથી. ફક્ત  ઉપરોક્ત મંત્ર નો રુદ્રાક્ષ ની 10માળા થી મંત્ર જાપ કરવાનો છે.              10 માળા નો મંત્ર જાપ પૂર્ણ થઈ જાય પછી લાલ કરેણ ના ફૂલ યંત્ર ની સામે ચઢાવવા.પુષ્પ ચઢાવતી વખતે જે કંઈ મનોકામના હોય તે જણાવવી (સ્પષ્ટ કરવી)આ રીતે 7 દિવસ સુધી યંત્ર ને ફૂલ ચઢાવવાથી તે મન ની ધારેલી મનોકામના પૂર્ણ થાય છે.   ...

ટેન્સન દૂર કરવાનો મંત્ર પ્રયોગ.

ll ટેન્સન દૂર કરવાનો મંત્ર પ્રયોગ ll સામગ્રી:-અષ્ટગન્ધ,પુષ્પ,દીવો,અગરબત્તી,બાજટ. માળા:-કોઈપણ. સમય:-સવારે-રાત્રે. આસન:-પીળું વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-3051. અવધિ:-3 દિવસ મંત્ર:-ll ओम श्री राम ll        Il Om shri Ram ll        Il ૐ  શ્રી  રામ  ll           કોઈપણ વારથી પ્રયોગ ચાલુ કરવો.સામે પીળું વસ્ત્ર પાથરી તેના પર મંત્ર લખવો, ત્યાર પછી અગરબત્તી,દીવો પ્રગટાવવો પૂજા કરવી. બાજટ ફૂલોથી સજાવવો,ને મંત્ર જાપ કરવા જેથી મંત્ર સિદ્ધ થશે.           આ મંત્ર પ્રયોગથી ચિંતા, ટેન્સન,ભૂત-પ્રેત,ભય,દૂર થશે. આ મંત્ર ગમે ત્યાં  ગમે ત્યારે મનમાં બોલવો.                       ll सुभम् भवतु। ll    *મોહનભાઇ આર માછી,મંત્ર-તંત્ર-યંત્ર વિધા,"મહા શક્તિ જ્યોતિષ-ગોધરા" *94260 25175* -------------------------------------------------------------------

સર્વ સિદ્ધિ દાયક મંત્ર અને યંત્ર.

સામગ્રી:-મોતીશંખ,ભોજપત્ર,કુમ કુમ, જલપાત્ર,ઘીનો દીવો,             ગુલાબનું ફૂલ. માળા:-રુદ્રાક્ષની. સમય:-ગમે તે(અથવા સવારે પ્રાતઃકાલ) આસન:-સફેદ સુતરાઉ કાપડ. જાપ સંખ્યા:-સવા લાખ. અવધિ,(સમય):-11દિવસ. યંત્ર:-                ૨     ૭      ૬                ૯      ૫     ૧                ૪      ૩     ૮ મંત્ર:- ll ૐ શ્રીમ્ હ્રિમ સર્વસિદ્ધિ દેહી-દેહી શ્રીમ્ નમઃ ll          સોમવારથી પ્રયોગ ચાલુ કરવો સામેં ભોજપત્ર મૂકી          તેમાં ચોરસ ખાના બનાવી યંત્ર લખવો. એના પર મોતી          શંખ મુકવો.પછી પૂજાકરી પુષ્પ ચડાવવા,અને તેની સામે          અગરબત્તી,દીવો પ્રગટાવવો. મંત્ર જાપ શરૂ કરવા.                   ...

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.

મંત્ર:-1 મંત્ર:-ll ओम क्षम् क्षऊंम् शिरोवेदना नाशय नाशय स्वाहा। ll        આ મંત્ર 11 વાર જપવાથી (બોલવાથી)માથાનો દુખાવો        મટે છે. મંત્ર:-2 મંત્ર:-ll ओम वैश्रवे हूं स्वाहा। ll        આ મંત્રના જાપથી માથું દુઃખતું હોય તો તે માટે છે.(જયાં        સુધી માથાનો દુઃખાવો બન્ધ ન થાય ત્યાં સુધી મંત્ર જાપ        જપતા રહેવું) મંત્ર:-3 મન્ત્ર:-ll ओम ऋषभस्य किरु किरु स्वाहा। ll        આ મંત્ર ના જાપથી  શિરપીડા દૂર થાય છે. મંત્ર:-4 મંત્ર:-ll ओम महादेव नीलग्रीव जटाधर ठ्: ठ्: स्वाहा। ll         આ મંત્રના જાપથી માથું દુઃખતું બન્ધ થાય છે. મંત્ર:;5 મંત્ર:-ll ओम हिर्म रां री रूं यः क्ष:। ll        આ મંત્ર ને 11 વાર જપવાથી (આધાશીશી )માથાનો        દુઃખાવો મટે છે. મંત્ર:-6 મંત્ર:-llअधम् भेदकम् सिरती नाशय नाशय स्वाहा। ll         આ મંત્ર ને ગોરોચનથી કાગળ અથવા ભોજપત્ર પર     ...

સર્વરોગ દૂર કરનાર ગોરક્ષનાથનો શાબર મંત્ર.

સામગ્રી:-અગરબત્તી,ગાયના ઘી નો દીવો,મોરનું પીછું.હનુમાનનો            ફોટો. માળા:-સ્ફટિકની. સમય:-રાત્રે 9 પછી, આસન:-લાલ વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-સવા લાખ. અવધિ:-41 દિવસ. મંત્ર:-      વનમાં બેઠી વાનરી અજપી જાયો હનુમંત બાલા ડમરુ વ્યાહિ વિલાઈ આંખ માં પીડા,મસ્તક પીડા,ચૌરાશિ વાઈ, બલી -બલી ભસ્મ હો જાય, પકે ન ફૂટે પીડા કરે તો ગોરખજતિ રક્ષા કરે, ગુરુ કી શક્તિ મેરી ભક્તિ સ્ફુરો મંત્ર ઇશ્ર્વરી વાચા.       આ પ્રયોગ કોઈ પણ અમાસ કે શનિવાર થી ચાલુ કરવો.બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરવું, તેની સામે હનુમાન નો ફોટો મુકવો દીવો અગરબત્તી પ્રગટાવવા પૂજા કરવી 41 દિવસ સવા લાખ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. જ્યારે કોઈ પણ રોગ ની પીડા મટાડવી હોય તો ત્યારે 11 કે 108 વાર ગણી ને (મનમાં બોલીને)મોરના પીંછા વડે ઝારવાથી રોગની પીડા મટે છે.       આ પ્રયોગ ચમત્કારિક છે, પ્રયોગ શરુ કરતા પહેલા જાણકાર જ્યોતિષાચાર્ય કે સાધક ગુરુ ની સલાહ - માર્ગદર્શન મેળવી લેવા પછીજ પ્રયોગ કરવો.        *મોહનભાઇ આર માછી, જ્યોતિ...

પ્રભાવશાળી વ્યક્તિત્વ મંત્ર પ્રયોગ.

સામગ્રી:-કેશર, અગરબત્તી,દીવો,ચારમુખી રુદ્રાક્ષ. માળા:-રુદ્રાક્ષની. સમય:-બહ્મમુર્હુત રાત્રે 4થી6, આસન:-સફેદ વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-11000. અવધિ:-21 દિવસ. મંત્ર:-ll ૐ તત્ સત્ ll           રવિવારના દિવસથી પ્રયોગ ચાલુ કરવો.સફેદ વસ્ત્ર પર મંત્ર લખવો,ઉપર ચારમુખી રુદ્રાક્ષ નંગ-1 મુકવી,દીવો-અગર બતી પ્રગટાવવો.પૂજા કરી મંત્ર જાપ કરવો.            21દિવસ મંત્ર જાપ પૂર્ણ થયે,ત્યાર પછી દરરોજ પ્રાતઃ કાળે મંત્રની એક માળા અવસ્ય કરવી.            દરેક ક્ષેત્રે પ્રભાવ પડશે,મનવાંછિત તમામ કર્યો પાર પડશે,તેમજ કોઈ પણ ક્ષેત્રમાં જશે તો વાહ-વાહ, યશ-કીર્તિ પ્રાપ્ત થશેજ.             *મોહનભાઇ આર માછી,"જ્યોતિષાચાર્ય."Mo,9426025175. ------------------------------------------------------------------