માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.
મંત્ર:-1
મંત્ર:-ll ओम क्षम् क्षऊंम् शिरोवेदना नाशय नाशय स्वाहा। ll
આ મંત્ર 11 વાર જપવાથી (બોલવાથી)માથાનો દુખાવો
મટે છે.
મંત્ર:-2
મંત્ર:-ll ओम वैश्रवे हूं स्वाहा। ll
આ મંત્રના જાપથી માથું દુઃખતું હોય તો તે માટે છે.(જયાં
સુધી માથાનો દુઃખાવો બન્ધ ન થાય ત્યાં સુધી મંત્ર જાપ
જપતા રહેવું)
મંત્ર:-3
મન્ત્ર:-ll ओम ऋषभस्य किरु किरु स्वाहा। ll
આ મંત્ર ના જાપથી શિરપીડા દૂર થાય છે.
મંત્ર:-4
મંત્ર:-ll ओम महादेव नीलग्रीव जटाधर ठ्: ठ्: स्वाहा। ll
આ મંત્રના જાપથી માથું દુઃખતું બન્ધ થાય છે.
મંત્ર:;5
મંત્ર:-ll ओम हिर्म रां री रूं यः क्ष:। ll
આ મંત્ર ને 11 વાર જપવાથી (આધાશીશી )માથાનો
દુઃખાવો મટે છે.
મંત્ર:-6
મંત્ર:-llअधम् भेदकम् सिरती नाशय नाशय स्वाहा। ll
આ મંત્ર ને ગોરોચનથી કાગળ અથવા ભોજપત્ર પર
લખવો અને કાન ઉપર બાંધવો તેનાથી માથાનો દુઃખાવો
મટે છે.
મંત્ર:-7
મંત્ર:-ll ओम क्षईम् क्षईम क्षईम ह: स्वाहा। ll
મંત્ર જાપ જપતા જવો અને કપાળ પર હાથ ફેરવતા જવું
જેથી માથાનો દુઃખાવો દૂર થાય છે.
મંત્ર:-8
મંત્ર:-ll वनमें जाइ वादरी जो आधा फूल खाटा खड़े मुह मह
हांक दे आधाशिशि जाइ। ll
શુક્લપક્ષના પ્રથમ ગુરુવારે 108 વાર મંત્ર જાપ કરવાથી
મંત્ર સિદ્ધ થાય છે. દર્દી ના માથે હાથ રાખીત્રણ વાર મંત્ર
ભણી ,ત્રણ ફૂંક મારવી તેથી આધાશીશી મટે છે.
મંત્ર:-9
મંત્ર:-ll ૐ रिम श्रीम सिरोवेदना नाशाय नाशाय स्वाहा।ll
આ મંત્ર ના 11વાર મંત્ર જાપ કરવાથી માથાનો દુઃખાવો
દૂર થઈ જાય છે.
ll सर्वे सुखिनः भवतु । ll
*Mohanbhai R Machhi." જ્યોતિષાચાર્ય"Mantr-Tantr-Yantr Vidha. એન્ડ ગૂઢવિદ્યા ના જાણકાર.
**************************
મંત્ર:-ll ओम क्षम् क्षऊंम् शिरोवेदना नाशय नाशय स्वाहा। ll
આ મંત્ર 11 વાર જપવાથી (બોલવાથી)માથાનો દુખાવો
મટે છે.
મંત્ર:-2
મંત્ર:-ll ओम वैश्रवे हूं स्वाहा। ll
આ મંત્રના જાપથી માથું દુઃખતું હોય તો તે માટે છે.(જયાં
સુધી માથાનો દુઃખાવો બન્ધ ન થાય ત્યાં સુધી મંત્ર જાપ
જપતા રહેવું)
મંત્ર:-3
મન્ત્ર:-ll ओम ऋषभस्य किरु किरु स्वाहा। ll
આ મંત્ર ના જાપથી શિરપીડા દૂર થાય છે.
મંત્ર:-4
મંત્ર:-ll ओम महादेव नीलग्रीव जटाधर ठ्: ठ्: स्वाहा। ll
આ મંત્રના જાપથી માથું દુઃખતું બન્ધ થાય છે.
મંત્ર:;5
મંત્ર:-ll ओम हिर्म रां री रूं यः क्ष:। ll
આ મંત્ર ને 11 વાર જપવાથી (આધાશીશી )માથાનો
દુઃખાવો મટે છે.
મંત્ર:-6
મંત્ર:-llअधम् भेदकम् सिरती नाशय नाशय स्वाहा। ll
આ મંત્ર ને ગોરોચનથી કાગળ અથવા ભોજપત્ર પર
લખવો અને કાન ઉપર બાંધવો તેનાથી માથાનો દુઃખાવો
મટે છે.
મંત્ર:-7
મંત્ર:-ll ओम क्षईम् क्षईम क्षईम ह: स्वाहा। ll
મંત્ર જાપ જપતા જવો અને કપાળ પર હાથ ફેરવતા જવું
જેથી માથાનો દુઃખાવો દૂર થાય છે.
મંત્ર:-8
મંત્ર:-ll वनमें जाइ वादरी जो आधा फूल खाटा खड़े मुह मह
हांक दे आधाशिशि जाइ। ll
શુક્લપક્ષના પ્રથમ ગુરુવારે 108 વાર મંત્ર જાપ કરવાથી
મંત્ર સિદ્ધ થાય છે. દર્દી ના માથે હાથ રાખીત્રણ વાર મંત્ર
ભણી ,ત્રણ ફૂંક મારવી તેથી આધાશીશી મટે છે.
મંત્ર:-9
મંત્ર:-ll ૐ रिम श्रीम सिरोवेदना नाशाय नाशाय स्वाहा।ll
આ મંત્ર ના 11વાર મંત્ર જાપ કરવાથી માથાનો દુઃખાવો
દૂર થઈ જાય છે.
ll सर्वे सुखिनः भवतु । ll
*Mohanbhai R Machhi." જ્યોતિષાચાર્ય"Mantr-Tantr-Yantr Vidha. એન્ડ ગૂઢવિદ્યા ના જાણકાર.
**************************
Comments
Post a Comment