Posts

Showing posts from January, 2018

રિદ્ધિ-સિદ્ધિ નો રાજમાર્ગ બીલીપત્ર નો પ્રયોગ.

     ll રિદ્ધિ સિદ્ધિનો રાજમાર્ગ બીલીપત્રનો પ્રયોગ ll બીલીનું વૃક્ષ એ પવિત્ર ગણાય છે.તે ખાસ કરીને મહાદેવના મંદિરે મળશે .તેમજ શહેર/ગામે-ગામ ગ્રીન નર્સરી ઓ આવેલી છે. જેથી બીલીના છોડ મળતા હોવાથી હવે દરેક જગ્યાએ એટલેકે મકાન આગળ કે બાગ-બગીચા-જંગલ માં કે ખેડૂતો ના ખેતરો માં જોવા મળેછે અને સહેલાય થી મળે છે.              ખાસ કરીને નદી-સરોવર-તળાવ-મંદિર-શિવાલય-ગુરુસ્થાન-અને મકાનનું આંગણું વિગેરે જગ્યાએ બીલીનું ઝાડ 11 વર્ષ કે તેથી વધુ મોટું હોવું જોઇએ.               નીચે મુજબ ના સમય પ્રમાણે અથવા તેના આગલા દિવસે બીલીના ઝાડ પાસે જઈ પગે લાગવું.               બીલી વૃક્ષ ના પાન લાવતી વખતે બોલવાનો મંત્ર:- મંત્ર:-   llૐ હ્રિમ ચન્ડે હું ફ્ટ સ્વાહા ll               આ મંત્ર નો જાપ ચાલુ રાખવો ત્યાર પછી અષ્ટગંધ-કુમકુમ વડે પુજન કરી હળદર વાળા ચોખા ચડાવવા અને ત્યાર પછી મંત્ર બોલતા -બોલતા બીલીના 5 પાન લેવા.અગર તેજ દિવસે જઈ વિધિ- વિધાન કરવું. ...

ગાગરમાં સાગર.

*સોમવારે છીક આવે તો જોખમ ઉભું થાય.મંગળવારે આવે તો   અજાણી વ્યક્તિ ને ચુંબન કરવાનું મન થાય. બુધવારે છીક   આવે તો પત્ર આવે અગર sms આવે.ગુરુવારે છીક આવે તો   કંઈક નવીન (બહેતર) બને. શુક્રવારે છીક આવે તો દુઃખ થાય   શનિવારે છીક આવે તો બીજા દિવસે આનંદ આવે.રવિવારે   છીક આવે તો" કંપની "મળે. (હોટલ માં જમવાનું કે શુભ   પ્રસંગ બને) *હાથ ના આંગળાં લાંબા હોય તો તે વ્યક્તિ ખૂબ પેસા આવે   અને એ પેસા ખૂબ ઉડાવે.વાંકા આંગળા હોય તેના હાથ માં   પેસા ટકે નહિ,પણ છેલ્લી આંગળી વાંકી હોય તે વ્યક્તિ   તવંગર અવસ્થા માં મુત્યુ પામે. બાબો કે બેબી ના જન્મ   સમયે છ આંગળી હોય તો તે ખુબ નસીબદાર  કહેવાય.   હાથની અંગુઠા પાસેની આંગળી ઝેર ની આંગળી કહેવાય છે   તેનાથી ક્યારેય દવા લગાડવી નહિ. *મકર લગ્નમાં શનિ હોય અને મેષમાં  મંગળ, કર્કમાં ચદ્ર,સિંહ   માં સૂર્ય હોય તેમજ મિથુન માં બુધ અને તુલમાં શુક્ર હોય તો   આ યોગ માં  જન્મનાર મનુસ્ય પરમ યશસ્વી , રાજા જેવું  સુખ ભોગવે છે. *ૐ કલીં ગોપાલ વેષ ધરાય વસુદેવાય  હૂં  ...

સુખ -સમૃદ્ધિ વર્ધક તંત્ર પ્રયોગો.

(૧)સંપતિ વર્ધક ડબ્બી.       પીળા રંગ નું નવું વસ્ત્ર ગુરુવારે ખરીદી લાવવું આ વસ્ત્ર માં નાગકેસર,સોપારી,હળદર,એક તાબા નો સિક્કો અથવા  તાંબા નો ટુકડો,અને ચોખા મૂકી ને પોટલી બાંધવી આ પોટલી મહાદેવ ના મંદિરે જઈ શિવલીગ પાસે પોટલી રાખીને ધૂપ-દીપથી તેનું પૂજન કરવું,પછી તે પોટલી ચાંદી અગર તાંબા ની ડબ્બી માં મૂકી આ ડબ્બી તિજોરી કે ગલ્લા માં રાખવી, જેથી દિન-પ્રતિ દિન ઘર માં સુખ સંપત્તિ વધે છે, વેપાર-ધન્ધો ન ચાલતો હોય તો ધમધોકાર ચાલે છે.આ પ્રયોગ દરમ્યાન "ૐ નમઃ શિવાય" ના જાપ ચાલુ રાખવો. (૨)મનોકામના પૂર્ણ કરનાર શિયાળશીગી.         કોઈપણ મહિનાની અમાસ ના દિવસે સિયાલશીગી લાવી રાતે 7 વાગ્યા પછી ઘર ના મંદિર માં દીવો-અગરબત્તી પ્રગટાવી તાંબા ના પાત્ર માં શિયાળસીગી ઉપર લવીંગ ચડાવવા"ૐ ચામુંડાયેં નમઃ" બોલી 11 લવીંગ ચડાવવા,પછી ડબ્બી માં થોડું કંકુ મૂકી તેમાં સિયાલસીગી,લવીંગ મૂકી આ ડબ્બી પોતાની પાસે રાખવી જેથી માન -સન્માન-યશ-કીર્તિ પ્રાપ્ત થાય છે. આ ડબ્બી ને રોજ ધૂપ-દીપ આપવા. ચમત્કારિક લાભ થશે જ. (૩)પ્રસૂતા કષ્ટ નિવારણ તંત્ર પ્રયોગ.         ...

કપડાં ક્યારે સિવડાવવાં-ક્યારે પહેરવાં?

      ગ્રીક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમુક દિવસોએ કપડાં સિવડાવવા દરજીને આપીએ તો તે શુકનવંતા નીવડે છે. અને  તે સિવાઈ ના દિવસોએ અપશુકનિયાળ નીવડે છે, આ દષ્ટિએ ગ્રીસ (મિસર) ની શુકન -અપશુકન ની પદ્ધતિ અહીં આપવામાં આવી છે.       આપણા સમાજમાં મોટે ભાગે શનિવાર - રવિવાર કે પછી રજા ના દિવસે પોતાના કે બાળકોના કપડાં સિવડાવા જાય છે. શ્ત્રીઓ નવરાશ (ફુરસદ)ના સમયે ગમેતે દિવસે દરજીને  ત્યાં પહોંચી જાય છે.જ્યોતિષ ની દષ્ટિએ અઠવાડિયાના સાતેવારે જવાના પ્રસંગ બને છે.        નવા કપડાં કયારે પહેરવાની શરૂઆત ક્યાં વારે ? કપડાં સિવડાવવા જતાં શુ અસર થાય છે તે નીચે મુજબ છે. *રવિવાર*         જો રવિવારે કપડાંનું માપ લેવામાં આવે તો ખરાબ સમય         આવે છે, ચાલતા કામો માં અવરોધો ઊભા થાય છે. *સોમવાર*          જો સોમવારે માપ લેવામાં આવે તો ખાવા-પીવા ની          અને બીજી સગવડો સારી મળે છે. *મંગળવાર*          મંગળવારે સિવડાવવા આપેલ કપડાં ચો...

મહાશક્તિ જ્યોતિષ.

National and International Astrologer સચોટ ભવિષ્ય અને માર્ગ દર્શન.      દેશ-વિદેશ માં પ્રખ્યાત જુના અને જાણીતા જ્યોતિષવિદ્યા ના માસ્ટર માઈન્ડ .-મોહનજી.'જ્યોતિષાચાર્ય"A to Z કામ ના જાણકાર.       પરમ પૂજ્ય મોહનજી જ્યોતિષ નિર્મિત રિધ્ધિ- સિદ્ધિ નો રાજમાર્ગ  એટલે ચમત્કારિક મનોકામનાયુક્ત "સર્વસુખ ધનદા કુબેર કળશ" જે 2500વર્ષ પૂર્વેનો વડીલોપાર્જીત ગુપ્ત મંત્ર અને યંત્ર પ્રાપ્ત થયેલ છે.ધનતેરસ-કાળી ચૌદશ-દીપાવલી ના દિવસો માં ફક્ત ને ફક્ત એકજ વખત સિદ્ધ થાય છે. જેનાથી આકસ્મિક ધનપ્રાપ્તિ,સંપૂર્ણ ભૌતિક સુખ, વેપાર,નોકરી ધન્ધો સફળતા,તમામ પ્રકાર ની સફળતા,પૂર્વજો ના વારસામાં મળેલ ધન સંપત્તિ માં પ્રગતિ,દરિદ્રતાનું નિવારણ,આર્થિક ઉન્નતિ,કર્જ બોજા માંથી મુક્તિ, મહેનત નું ફળ પ્રાપ્ત કરવા, ઘર/મકાન-ફ્લેટ માં વસ્તુદોષ દૂર કરવા( ઘર/મકાન માં કોઈ પણ પ્રકારની તોડ,-ફોડ કરવાની જરૂર નથી)મેલીવિદ્યા નું નિવારણ,ભૂમિદોષ, શ્રાપિતદોષ,કાલસર્પ દોષનું નિવારણ,મકાન/ઘર નું બન્ધન મુક્તિ એક્સિડન્ટ થી બચાવ,કુંડળીના દોષો દૂર કરવા, લગ્ન બધા નિવારણ,બાળકોના અભ્યાસ માં પ્રગતિ,વિગેરે જે ગાગર માં સા...

ગર્ભ રક્ષા મંત્ર અને યંત્ર પ્રયોગ.

સામગ્રી:-કેસર,દીવો,અગરબત્તી,જળપાત્ર,ભોજપત્ર. માળા:-વિદ્યુત માળા, પંચમુખી રુદ્રાક્ષ નંગ -5 સમય:-ગમે ત્યારે. આસન:- પીળા રંગ નું કાપડ. દિશા:-ઉત્તર. જપ સંખ્યા:-21000 અવધિ:-5 દિવસ. મંત્ર:-ll ૐ યં હં ર:ll યંત્ર, ૐ            ૐ ----------------      ય:   ર: ---------------- ૐ            ૐ પહેલાં ભોજપત્ર પર કેશરથી યંત્ર લખવો. પછી તેના પર 5 રુદ્રાક્ષ મુકવા, પૂજા કરી મંત્ર જાપ કરવા.-દીવો-અગરબત્તી પ્રગટાવવા.         મંત્ર જાપ પુરા થયા બાદ -ભોજપત્ર ને તાવીજ માં ગળી વાળી તાવીજમાં બન્ધ કરી કમર અથવા ગળા માં ધારણ કરવું,ગર્ભની રક્ષા થશે-ગર્ભ પડશે નહિ.         તાવીજ સ્ત્રી એ ધારણ કરવું. *મોહનભાઇ આર માછી જ્યોતિષાચાર્ય, ગોધરા,પંચમહાલ.(ગુજરાત)

મનોકામનાપૂર્ણ કરનાર મંત્ર.

સામગ્રી:-કેશર ચંદન,અગરબત્તી,ઘીનો દીવો,શાલીગ્રામ. માળા:-સ્ફટીક. સમય:-દિવસે -રાત્રે. આસન:-પીળું વસ્ત્ર. દિશા:-પૂર્વ. જપસંખ્યા:-51000. અવધિ:-51 દિવસ. મંત્ર:-ll ૐ હ્રિમ કલીમ્ શ્રી ભગવતી મમ્ સર્વ મનોવાંચ્છિતમ્ દેહી દેહી સ્વાહા ll         આ પ્રયોગ ગુરુવારથી ચાલુ કરવો. સામે પીળાંવસ્ત્ર પર મંત્ર લખવો,તેનાપર શાલિગ્રામ મુકવો,દીવો-અગરબત્તી પ્રગટાવવા.પૂજા કરવી મંત્ર જાપ કરવા, મંત્ર જાપ પૂર્ણ થયે સામગ્રી નદી કે તળાવમાં વિસર્જન કરવું.          મંત્ર જાપ થયે મનના ધારેલાં કોઈ પણ પ્રકાર ના તમામ કાર્ય વિના વિઘ્ને પૂર્ણ થાય છે, અનુભવ સિદ્ધ હોય ચમત્કારિક લાભ થશે જ.               ll શુભમ્ ભવતું ll *મોહનભાઇ આર માછી, જ્યોતિષાચાર્ય. મંત્ર-તંત્ર-યન્ત્ર વિજ્ઞાન.

જન્મ સમય પરથી વ્યક્તિ ની ભવિષ્યવાણી.

    જ્યોતિષશાસ્ત્ર ના પ્રાચીનગ્રન્થ માં જણાવ્યાનુંસાર શ્ત્રી-પૂરુસ જાતક નું નીચે મુજબ જન્મ સમય આધારે  ભવિષ્યવાણી-ફળકથન થઈ શકે છે.      સવારના 6થી8 સમય દરમ્યાન જન્મેલ વ્યક્તિ અગ્રગણ્ય બને,સવારના 8થી10માં જન્મ થયો હોય તો તે વ્યક્તિ વ્યવહારકુશળ બને,સવારના10થી12વચ્યે જન્મેલા વ્યક્તિ વિદ્યાકલા-રાષ્ટ્કાર્ય-અને સાહસિક કાર્ય કરીને ગૌરવ પ્રાપ્ત કરે છે, બપોરના 12થી2માં જન્મેલા વક્તિ ગુણવાન અને ચારિત્ર્ય વાન બને,જે વ્યક્તિ નો જન્મ બપોરે 2થી4 માં થયો હોય તો તે વ્યક્તિ ને વ્યાવહારિક જ્ઞાન હોતું નથી, બપોર ના 4થી6 ની વચ્યે જન્મેલા વ્યક્તિ હોય તો તેને કોઈ પણ જાતનું વ્યસન હોય છે, રાતના 6થી8 વચ્ચે જન્મેલા વ્યક્તિ ધુતારા-સ્વાર્થી-ને મતલબી હોય છે.જે વ્યક્તિ નો જન્મ રાત ના 8થી10વચ્યે થયો હોય તો તે વક્તિ તેમના કુટુંબ માં સૌથી મોટા અથવા તો સૌથી નાની હોય છે.રાતના 10થી12માં જન્મેલા હોય તો તે લોકો ઉપર પત્નીનો પ્રભાવ વધારે હોય છે.રાતના12થી2 માં જન્મ થયો હોય તો તે વ્યક્તિઓ ને સ્ત્રીઓ તરફથી ઝડપથી સબન્ધ બંધાય. રાતના2થી4 વચ્યે થયો હોય તે વ્યક્તિ ધર્મશાસ્ત્ર ને જાણનારા ને સ્વતંત્ર કામો ...

વિદ્યા પ્રાપ્તિ મંત્ર પ્રયોગ.

સામગ્રી:-કુમકુમ,અગરબત્તી,ઘીનો દીવો,સરસ્વતીનો ફોટો. માળા:-સ્ફટિકની. સમય:-દિવસે અને રાત્રે. આસન:-સફેદ કાપડ. દિશા:-પૂર્વ. જપ સંખ્યા:-રોજ 1 માળા. અવધિ:-સવાર/સાંજ 22 માળા.(5દિવસ સુધી) મંત્ર:-(૧)ૐ હ્રિમ્ શ્રીમ્ શારદાયેં નમઃ        (૨)ૐ સરસ્વતીયેં નમઃ         ગુરુવારથી પ્રયોગ ચાલુ કરવો.સામે સફેદ વસ્ત્રપર મંત્ર લખવો ઉપર સરસ્વતી માતા નો ફોટો મુકવો અગરબતી-ઘીનો દીવો-પ્રગટાવવો વિધિ-વિધાન પૂજા કરી મંત્ર જાપ કરવા.સવારે 11 અને સાંજે 11 માળા કરવી,આમ 5 દિવસ સ્થાપના રાખવી ત્યાર બાદ છઠ્ઠા દિવસે સામગ્રી નદી કે તળાવ માં વિસર્જન કરવું.            વિદ્યાપ્રાપ્તિ થાય છે,વાંચેલું યાદ રહે છે. અને સુખ-સમૃદ્ધિના માલિક બને છે.         આજે વસંતપંચમી નો દિવસ છે.શ્રેઠ મંગલકારી દિન છે, સરસ્વતીના સાધકો-શિક્ષકો,પ્રોફેસર,અધિકરી,ડોક્ટર,વકીલ,વિધાર્થી,લેખક,કવિ વિગેરે  પ્રયોગ અવસ્ય કરવો જોઈએ.              ll મંગલ ભવતું ll *મોહનભાઇ જ્યોતિષાચાર્ય,મંત્ર-તંત્ર-યંત્ર વિજ્ઞાન,ગૂઢવિદ્યાના જા...

શનિની પનોતી દૂર કરવાનો મંત્ર.

સામગ્રી:-સિંદૂર અથવા કાળીશાહી,દીવો,અગરબત્તી. માળા:-શનિની માળા, સમય:-સવારે અને સાંજે. આસન:-કાળુવસ્ત્ર. દિશા:-ઉત્તર. જાપ સંખ્યા:-32000. અવધિ:-1 અઠવાડીયું. મંત્ર:-ૐ હ્રિમ શ્રી નમઃ મમ્ શનિગ્રહ શાન્તિ કુરુ કુરુ સ્વાહા.       આ પ્રયોગ શનિવારથી ચાલુ કરવો.સામે કાળું વસ્ત્ર પાથરી તેના પર સિંદૂરથી મંત્ર લખવો અથવા કાળીશાહીથી મન્ત્ર લખવો. તેની સામે દીવો-અગરબત્તી પ્રજ્વલિત કરવો,પૂજા કરવી-મંત્ર જાપ કરવા.         મંત્ર વિધિ-વિધાન પૂર્ણ થયે શનિની પનોતી દૂર થશેજ. (શનિ ગ્રહ સંબંધી સમસ્યાઓ-ઉપદ્રવો શાંત થાય છે.) *મોહનભાઇ જ્યોતિષાચાર્ય,ગોધરા.M. 9426025175.

શરીરના દુઃખ-દર્દ નિવારણ મંત્ર પ્રયોગ.

(૧)હૃદયશુળ મટાડનાર મંત્ર:-      મંત્ર:-ૐ બૈ લલિતાદેવીભ્યામ નમઃ  વિધિ:-આ મંત્ર પ્રયોગથી હૃદયને લગતા તમામ દર્દ મટેછે.જેમકે:-હૃદય પર લોહીનું દબાણ,હૃદય શુળ(હાર્ટએટેક)નો રોગ મટે છે. દરરોજ ઉડાશ્વાસે સવાર-સાંજ1001જાપ કરવા. (૨)બ્લડપ્રેશર મટાડનાર મંત્ર:-      મંત્ર:-ૐ વં વજ્રાહસ્તાભ્યાયામ્ નમઃ  વિધિ:-આ મંત્ર પ્રયોગથી શરીરના દરેક વાયુ વિકારના દર્દો નાશ પામે છે. બ્લડપ્રેશર માટે ખાસ પ્રયોગ કરવો. ડૉક્ટરથી જે ના મટે તેને મંત્ર શક્તિ મટાડે છે. મંત્રના 1001જાપ કરવા. (૩)એસીડીટી મટાડનાર મંત્ર:-     મંત્ર:-ૐ મું મુકુટેશ્વરીભ્યામ નમઃ  વિધી:-આ મંત્ર પ્રયોગથી શરીરના પિતને લગતા દર્દો મટે છે. એસીડીટી માટે ચમત્કારિક છે.મંત્ર ના દરરોજ 901 મંત્રજાપ કરવા. (૪)કિડનીની પથરી મટાડવા મંત્ર:-      મંત્ર:-ૐ પાર્વતીભ્યામ નમઃ   આ મંત્રથી રક્ત,અસ્થિ,મજ્જા માં થયેલ વિકારોથી થતા રોગ જેમકે:-કિડનીની પથરી,પેશાબની બળતરા જેવા દર્દ મટે છે. મંત્રના 10001 જાપ કરવા. (૫)દમ-ટીબી મટાડનાર મંત્ર:-    મંત્ર:-ૐ યઁ પદ્માવતીભ્યામ નમઃ ...

ગાગર માં સાગર.

*સ્ત્રીઓની ઋતુ આરંભ સમયથી ૧૬ રાત ઋતુકાળ કહેવાય છે.૧૨ રાત માં બેકી સંખ્યામાં જેમકે-૬,૮,૧૦,૧૨,૧૪,અને ૧૬થી રાત પુત્ર દાતા ગણાય છે, ઋતુકાળ દરમ્યાન કરતા ગર્ભધાનમાં ગર્ભનું ભાવિ ચોથી રાત્રી અલ્પાયુશી,પાંચમી રાત્રિ કન્યા(પુત્રી)૬ઠી રાત્રી-વંશવેલો વધારનાર પુત્ર,૭મી રાત્રી વાંઝણી પુત્રી,૮મી રાત્રી-પુત્ર,૯મી સુંદર-પુત્રી,૧૦મી પ્રભાવશાળી-પુત્ર,૧૧મી કદરૂપી કન્યા,૧૨મી ભાગ્યશાળી-પુત્ર,૧૩મી કુલટા પુત્રી,૧૪ મી ધર્માત્મા -પુત્ર,૧૫મી-લક્ષ્મી સ્વરૂપ પુત્રી,૧૬મી સુલક્ષણો પુત્ર જન્મે. *ગુરુની આંગળી પાસેથી નીકળી લગ્નરેખા સુધી પહોંચનારી સંતાનરેખા ઘાટી હોય તો તે વ્યક્તિ ને ત્યાં પુત્ર અવતરશે અને આછી હોય તો પુત્રી અવતરશે. *ખોટા સ્વપ્નો હેરાન પરેશાન કરતા હોય તો "નારાયણ"નામ નો જાપ કરવો આશ્ચચર્યજનક રીતે ખરાબ સ્વપ્નો દૂર થઈ જશે. *સાંજે-શધ્યાકાળે ઘર/મકાન આગળ તુલસી ક્યારે -સરસવ અથવા કાળા તલના તેલનો દીવો અવસ્ય કરવો-ગ્રહ-નડતર નિવારણ થશે.

my parichay

Image

તેત્રીસ કોટી દેવ - દેવી પ્રસન્ન મંત્ર પ્રયોગ:-

સામગ્રી:-કેશર ચદન,અગરબતી,દીવો,શાલીગ્રામ. માલા:-રુદ્રાક્ષ. સમય:-સવારે-રાત્રે. આસન:-લાલ વસ્ત્ર. દિશા:-પૂર્વ-ઉત્તર. જપસંખ્યા:-51000. અવધિ:-51 દિવસ. મંત્ર:-ll ૐ હ્રિમ તેત્રીસ કોટી દેવોભ્યમ કૃપાયામ સર્વસિદ્ધિ પ્રાપ્તમ શ્રીમ્ શ્રીમ્ શ્રીમ્ નમઃ ll      રવિવાર થી પ્રયોગ ચાલુ કરવો.સામે લાલ વસ્ત્રપર મંત્ર લખવો તેના પર શાલીગ્રામ ની સ્થાપના કરવી ઘી નો દીવો પ્રગટાવવો પૂજા કરી મંત્ર જાપ કરવા.        તેત્રીસ કોટી દેવ-દેવી ની કૂર્પા પ્રાપ્ત થાય છે.સમાજ ક્ષેત્રે તેમજ અન્ય તમામ ક્ષેત્રે ઉન્નતિ મળે છે. રાજા જેવું અસીમ સુખ ની પ્રાપ્તિ થાય છે.                 Il સુંભમ ભવતું ll

જયોતિષ

Image

wel come જયોતિષ દશૅનમ

Image
wel come my blog જયોતિષ દશૅનમ.