Posts

Showing posts from April, 2018

llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૧૦) નાગચંદ્રા ll

         મંત્ર-તંત્ર-યંત્ર,ને તંત્રજ્ઞોના મત પ્રમાણે નાગચદ્રા વૃક્ષ મુખત્વે અતિશય ગાઢજંગલો જેવાકે:-નેપાળ,હિમાલય,આસામ,જમ્મુ,કાશ્મીર,અનેબહ્મદેશ જેવા પ્રદેશો ના જંગલો,ખીણ, પર્વતો માં જોવા મળે છે. આવા નિર્જન જંગલોમાં તંત્રવિધાના જાણનાર નેપાળ વિગેરે  પ્રદેશોમાં પર્વતો,ખીણો, નદી,સરોવરો માં તંત્રજ્ઞો, સાધુ,સાધકો,અઘોરીઓ,નાગપંથ,વિગેરે સાધકો વસતા હોય છે તેમને કામરુપ્રદેશ ના સાધકો તરીકે ઓળખાય છે, જે પોતાના અને જગતના કલ્યાણ અર્થે સાધના કરતા હોય છે, આવા એક નેપાળી સાધુના જણાવ્યા મુજબ નાગચદ્રા ની લાકડી મળવી બહુજ દુર્લભ છે,તેનું વૃક્ષ લીલું છમ હોય છે. તેમાં કેટલીક ડાળખી ઓ સુકાઈ જાય છે. તે ડાળખી ઉપર મહદઅંશે નાગ- નાગણ નું જોડું -વૃક્ષની સુગંધ અને થન્ડક ના કારણે નિવાસ કરે છે.અને આ ડાળી પણ ઘણીજ મુલાયમ હોય છે. જ્યારે સુકાઈ ગયેલ ડાળી ઉપર નાગ-નાગણનું જોડું એક બીજા સાથે ડાળખી સાથે વિટડાઇ જાય છે,(આ ડાળખી એટળી મજબુત હોય છે કે અન્ય કોઈ વૃક્ષ ની ડાળી હોય તો તૂટી જાય પણ આ ડાળી ઘણીજ મજબુત હોય છે.જેથી કંઈજ અસર થતી નથી)જ્યારે મૈથુન રત બને છે,ત્યારે તેની બન્ને પુછડીઓ લાકડીની જેમ તંગ થઈ જા...

ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૯) રૂદ્રાક્ષ...ll

(૯) રૂદ્રાક્ષ:-                                            (ક્રમશ:)  (૧૧) એકાદશ મુખી રૂદ્રાક્ષ:- મંત્ર:-ll ૐ रूं मुं यूं ॐ। ll                  આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વિપુલ સુખ તેમજ સર્વત્ર વિજય મળે છે. પ્રભાવી,પરાક્રમી તરીકે પ્રસિદ્ધિ પામે છે.મંત્ર વડે 9 માળા થી જાપ કરવો, જેથી રૂદ્રાક્ષ મંત્ર સિદ્ધ થઈ જશે.પછી શરીર ઉપર ધારણ કરવો.ત્યાર પછી દરરોજ મંત્રની 1 માળા કરવી. (૧૨) દ્વાદશ મુખી રૂદ્રાક્ષ:- મંત્ર:-ll ॐ हिं क्षोम् धृणि श्रीं। ll               આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી દરિદ્રતા,નિરાશા, રોગ,ભય,ધનહાની,અનારોગ્ય,દુર્દશા, દુઃખ,હાની, નિ:સન્તાન પણાનું  દુર્ભાગ્ય ભોગવતો નથી,તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. મંત્ર ની 5 માળા કરવાથી આ રૂદ્રાક્ષ મંત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી ધારણ કરવો,ત્યાર પછી દરરોજ 1 માળા નો મંત્ર જાપ કરવો. (૧૩)ત્રયોદશમુખી રૂદ્રાક્ષ:- મંત્ર:-ll ૐ ईं  यां आप ओ। ll...

ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:- (૯ ) રૂદ્રાક્ષ.......ll

(૯) રૂદ્રાક્ષ:-                     આગળથી ચાલુ...........!          મૂળ મંત્ર:-ll ૐ નમઃ શિવાય ll ના જાપ સાથે રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. આ સિવાય રૂદ્રાક્ષ ધારણ કરવા માટે રૂદ્રાક્ષ ના મુખ પ્રમાણે મંત્ર નું પણ અસ્તિત્વ છે. રુદ્રાક્ષ ધારણ કરનારે માંસ, મદિરા,વગેરે નો ત્યાગ કરવો જોઈએ.100રુદ્રાક્ષ ધારણ કરવા ઉત્તમ-શ્રેષ્ઠ,500 રૂદ્રાક્ષ ધારણ કરવા મધ્યમ,અને 300 રુદ્રાક્ષ ધારણ કરવા અધમ છે.           પુરાણોમાં,શક્તિગ્રન્થ,શિવ વિષયક ગ્રન્થ,તાંત્રિક ગ્રન્થ,આંગમોમાં, રાવણનું ઉડીશ તંત્ર,નિઘુંટમાં,અને ધર્મ ગ્રન્થોમાં રુદ્રાક્ષનો શ્રદ્ધામય ઉલ્લેખ મળે છે.રૂદ્રાક્ષ ની માળા શ્રેષ્ઠ ગણાય છે. આ રુદ્રાક્ષ કોઈ પણ ભેદરહિત ધારણ કરી શકાય છે,રુદ્રાક્ષ ના દર્શનથી,સ્પર્શથી,સર્વ પાપો નો નાશ થઈ જાય છે. તેને ધારણ કરવાથી સુખ-સિદ્ધિ અને સમૃદ્ધિ ના મલિક બને છે અને અંતે મોક્ષના અધિકારી બને છે.અને રુદ્રાક્ષ ના મુખના આધારે એંનો મહિમા અંકાય છે. **************************** વિવિધ પ્રકારના રૂદ્રાક્ષધારણ કરવાના મંત્ર:- ...

ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ.ll લેખાંક:- (૯) રૂદ્રાક્ષ ll

(૯)રૂદ્રાક્ષ:-            પ્રાચીન ગ્રન્થ આધારિત કહેવાય છે કે:-ત્રિપુર નામે એક ભયંકર દૈત્ય પેદા થયો.તેને બહ્મા, વિષ્ણુ, સહિત કેટલાય દેવો ને તિરસ્કૃત કરી દીધા,બધા દેવો શિવ પાસે આવ્યા ત્રિપુરનો વધ કરવા, દેવતાઓ ની રક્ષા કરવા દેવર્ષિ શિવે અમોધ શસ્ત્ર મેળવવા માટે મહાઘોર તપનો આરંભ કર્યો. એક હજાર વર્ષ સુધી દેવર્ષિ  શિવજી ઘ્યાનમય રહ્યા,આ ઘ્યાન વખતે તેમના નેત્ર માંથી જલબિન્દુ ઝર્યા, આ અશ્રુબિંદુઓથી મહારુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા.             રૂદ્રાક્ષ ભગવાન શંકર નું  અતિપ્રિય આભૂષણ છે,તે દીર્ઘાયુ  પ્રદાન કરે છે. યોગીઓ, મહંતો,સંતો,ભક્તો,સાધુઓ,અને સંન્યાસીઓ ને ધર્મ,જ્ઞાન અને મોક્ષ અપાવે છે.અને સંસારીઓને ધર્મની મર્યાદા માં રહી રિદ્ધિ,સિદ્ધિ,સમૃદ્ધિ સાથે કામ પ્રદાન કરે છે.               ધર્મશાસ્ત્રો માં જણાવ્યાનુંસાર બાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય,અને શુદ્ર એ અનુક્રમે સ્વેત,શ્યામ,અને રક્ત-પિત્ત વર્ણના ધારણ કરવા જોઈએ,આમળાના કદ (આકાર) ના રુદ્રાક્ષ સર્વોત્તમ છે.ચણીબોર કદ ના રુદ્રાક્ષ મધ્યમ છે.જ્યાર...

ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-૮(ક્રમશ:).....ચાલુ)

(૮) ભસ્મ:- ( ક્રમશ:).......ચાલુ..           ભસ્મ ના કેટલાક મંત્ર -તંત્ર-યંત્ર વિષયક અનુભૂત પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે. વેરભાવ દૂર કરવાનો પ્રયોગ:- ******************* ll મંત્ર ll ૐ ગણપતિ વીર,બસે માસાન,જો મૈ માગૌ, સો તુમ આનુપાચ,લડુંવા સિર સિંદૂર.ત્રિભુવન માંગે, ચંપે કે ફૂલ,અષ્ટ કુલી નાગ મોહી,જો નારી બહુતરી કોઠા મોહિ, ઇન્દ્ર કી બેટી સંભા મોહુ,આવતી- આવતી સ્ત્રી મોહુ,આતા-જાતા પુરુષ મોહુ,ડાવા અંગ બસેં, નરસિંહ જીવતે,ક્ષેત્રપાલાયે આવે,માર-મા ર કરન્તા, સો જાઈ હમારી, પાઉ પરન્તા,ગુરુકી શક્તિ ,હમારી ભક્તિ , ચલો મંત્ર,આદેશ ગુરુકો.              વન, નદી,સરોવર જેવા સ્થળે જઈ હવન માટે જુદા જુદા પ્રકારની વનસ્પતિ ના લાકડા હવન માટે એકત્ર કરવા, અને બજાર માંથી ઘી,ગુગળ, ખાંડ,વિગેરે હવન સામગ્રી લાવીને એકાન્ત સ્થળે જઈ હવન કરવો હવન માં ફક્ત વન સમિધ નો ઉપયોગ કરવો, મંત્ર સાથે 251આહુતિ આપવી.આ હવન ના પ્રભાવથી  અને( હવન ભસ્મથી) સર્વ જન (બધા માણસો) વશ થઈ જાય છે ,વેર ભાવ ત્યજી દે છે, સર્વજન વશીકરણ થાય છે.       ...

llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૮) ભસ્મ......(ક્રમશ:) ચાલુ.....ll

(૮)ભસ્મ:- (ક્રમશ:).....ચાલું.           "બ્રહજ્જબોલોપનિષદ" માં શરીરના અલગ અલગ અંગો ઉપર તિલક-ત્રિપુંડ કરતી વખતે ક્યાં મંત્રો બોલવા તેનું ચોક્કસ વર્ણન છે. શરીર ના કપાળ પર ત્રિપુન્ડ બનાવતી વખતે મંત્ર:-ll ૐબ્રાહ્મણે નમઃll નું મંત્ર ઉચ્ચારણ કરવું જોઈએ એ પ્રમાણે શરીરના અન્ય અંગો ઉપર ત્રિપુન્ડ કરતા નીચે પ્રમાણે મંત્ર બોલવા. કપાળની ભુક્રુટી પર -મંત્ર:-  ૐ બ્રાહ્મણે નમઃ ગળા પર .             -મંત્ર:-ૐ વૈષ્ણવૈ નમઃ માથા પર               -મંત્ર:-ૐ પરમામીણે નમઃ હાથની કોણી નીચે   -મંત્ર:-ૐ પ્રીત્યભ્ય નમઃ છાતી પર.              -મંત્ર:-ૐ હવ્યવાહીના નમ: હાથ ની ભુજા પર.    -મંત્ર:-ૐ એશાનામભ્યન નમઃ પીઠ પર .                -મંત્ર:-ૐ શવબે નમઃ              ત્રિપુન્ડ કરતા પહેલા યાદ રાખવું કે હાથ ના પંજાની પ્રથમ મોટી આંગળી તર્જની (ઈન્ડેક્ષ),અનામિકા(રીગ),અને વચલી (મિડલ) આ...

ll સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક (૮) ll

(૮) ભસ્મ:-        અતિ પ્રાચીનકાળ અને ૠગવેદથી કપાળે તિલક કરવાની પ્રથા પરંમપરાગતથી ચાલી રહી છે. એકાન્ત સ્થળે જંગલ કે નદી,સરોવર જેવા પ્રદેશો માં ૠષી-મુનિઓ તપ કરતા સાથે સાથે રાજાઓ ના બાળકો-રાજકુમારને ભણાવતા તેમજ યજ્ઞ-હોમ-હવન કરતા હતા.યજ્ઞ-હોમ પછી તેની ભસ્મ અને" ઘી"થી શરીરના વિવિધ ભાગો -અંગો ઉપર તિલક કરવામાં આવતા હતા. આગળ જતાં શિવ અને વૈ ષ્ણવ જેવા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા.અને ત્યાર બાદ પણ વિવિધ પ્રકારના સંપ્રદાયો ઉદય પામ્યા.તેજ રીતે વિવિધ પ્રકારના (તિલક)ચાં લ્લા રૂપે પ્રતીક ના સ્વરૂપે તિલક ની ઓળખ આગળ વધતી ચાલી.                    .                       "ભસ્મજાબોલોપનિષદ"અને"બહજજલોપનિષદ"એમ બે ઉપનિષદ માં ભસ્મ-ધર્મ અને તેની આદ્યાત્મિક મહત્વ વિશે ઘણુંજ કહેવાયું છે.              હિન્દૂ ધર્મમાં ગાય ને અતિ પવિત્ર ગણવામાં આવી છે. તેમાં 33 કરોડ દેવો નો વાસ છે તેમ પણ કહેવાય છે.જે શાસ્ત્રોક્ત છે.ગાય ના છાણ બાળતાં ભસ્મ તૈયાર થાય છે. ...