llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૧૦) નાગચંદ્રા ll
મંત્ર-તંત્ર-યંત્ર,ને તંત્રજ્ઞોના મત પ્રમાણે નાગચદ્રા વૃક્ષ મુખત્વે અતિશય ગાઢજંગલો જેવાકે:-નેપાળ,હિમાલય,આસામ,જમ્મુ,કાશ્મીર,અનેબહ્મદેશ જેવા પ્રદેશો ના જંગલો,ખીણ, પર્વતો માં જોવા મળે છે. આવા નિર્જન જંગલોમાં તંત્રવિધાના જાણનાર નેપાળ વિગેરે પ્રદેશોમાં પર્વતો,ખીણો, નદી,સરોવરો માં તંત્રજ્ઞો, સાધુ,સાધકો,અઘોરીઓ,નાગપંથ,વિગેરે સાધકો વસતા હોય છે તેમને કામરુપ્રદેશ ના સાધકો તરીકે ઓળખાય છે, જે પોતાના અને જગતના કલ્યાણ અર્થે સાધના કરતા હોય છે, આવા એક નેપાળી સાધુના જણાવ્યા મુજબ નાગચદ્રા ની લાકડી મળવી બહુજ દુર્લભ છે,તેનું વૃક્ષ લીલું છમ હોય છે. તેમાં કેટલીક ડાળખી ઓ સુકાઈ જાય છે. તે ડાળખી ઉપર મહદઅંશે નાગ- નાગણ નું જોડું -વૃક્ષની સુગંધ અને થન્ડક ના કારણે નિવાસ કરે છે.અને આ ડાળી પણ ઘણીજ મુલાયમ હોય છે. જ્યારે સુકાઈ ગયેલ ડાળી ઉપર નાગ-નાગણનું જોડું એક બીજા સાથે ડાળખી સાથે વિટડાઇ જાય છે,(આ ડાળખી એટળી મજબુત હોય છે કે અન્ય કોઈ વૃક્ષ ની ડાળી હોય તો તૂટી જાય પણ આ ડાળી ઘણીજ મજબુત હોય છે.જેથી કંઈજ અસર થતી નથી)જ્યારે મૈથુન રત બને છે,ત્યારે તેની બન્ને પુછડીઓ લાકડીની જેમ તંગ થઈ જા...