ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll( ભાગ -૪ )
ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll (ભાગ- ૪) ક્રમશઃ ભાગ-૩ નું ચાલુ... (૧૧)આ મંત્ર જાપ કરવાથી લોહી વિકારથી રકત-મજ્જા,અસ્થિ -વિકાર કિડની પથરી,શરીર પરના ચાંદાં,હાડકાના વા,વિગેરે દર્દો મટી જાય છે.આ મંત્રના 1001 મંત્ર જાપ કરવા. મંત્ર:-ll ૐ પાર્વતીભ્યામ નમઃ ll (૧૨)આ મંત્ર પ્રયોગથી તમામ વાયુવિકાર નાશ પામે છે, તેમજ બ્લડપ્રેશર મટી જાય છે.તે મંત્ર શક્તિવડે મટે છે.1001જાપ કરવા જોઈએ, મંત્ર:-ll ૐ વર્જૉહસ્તાભ્યા નમઃll (૧૩)આ મંત્રના જાપથી ગ્રહપીડા નિવારણ દૂર થાય છે,એક્સિડન્ટ,અપમૃત્યુ,થતું નથી,ભૂત-પ્રેત પિચાશ દૂર થઈ જાય છે. આ મંત્ર ને અગાઉથી 1008 વાર રુદ્રાક્ષની માળા વડે મંત્ર સિદ્ધ કરી લેવો,ત્યાર બાદ દરરોજ પ્રાતઃકાળે 108 મંત્ર જાપ કરવા,બીમારી દૂર થઈ જાય ત્યાં સુધી જાપ ચાલુ રાખવો.સંપૂર્ણ બીમારી મટી જાય પછી 5 કુવારીકાઓ ને જમાડવી, દાન દક્ષિણા/નવીન વસ્ત્ર આપવા. મંત્ર:-ll ૐ કં કલ્યાણ શોભનાભ્યામ નમઃ ll (૧૪)આ મંત્ર જાપ કરવાથી શરીરના તમામ પીડા -દર્દ દૂર થઈ જાય છે. પેટના આંતરડાં ના અલ્સર,આમાશય ને લગતા દર્દ દૂર થઈ જાય છે. મંત્રના 51001 જાપ કરવા. મંત્ર:-ll ૐ કાં કાલરાત્રીભ્યાં નમઃ...