Posts

Showing posts from November, 2019

ll ચમત્કારિક યોનીપૂજન મંત્ર યંત્ર પ્રયોગ ll

ll  ચમત્કારિક યોનીપૂજન મંત્ર યંત્ર પ્રયોગ ll સામગ્રી:-સરસવના તેલનો દિવો,અગરબત્તી,ધૂપ,500 gm. બાસમતી ચોખા,વિવિધ કલરના પુષ્પો.અબીલ,ગુલાલ,કંકુ,સોપારી -૩,ગંગાજળ સહિત તાંબા નો કળશ,પાણી ભરેલા કળશ ઉપર શ્રીફળ આસોપાલવ કે આંબાના 5 પાન સહિત મૂકવા કળશ નું પૂજન કરી બાજટ ઉપર સ્થાપિત કરવો,ભોજપત્ર,હળદર,કેશર,વિગેરે પૂજન સામગ્રી. આસન:-લાલ કલરનું નવીન વસ્ત્ર. દિશા:-ઉત્તર કે પૂર્વ. જપસંખ્યા:-33 માળા. અવધિ:- મંગળવાર,સવારના 4/15થી મંત્ર જાપ પુરા થાય ત્યાં સુધી. મંત્ર:-ભગમાં સૂરજ,ભગમાં ચંદા,ભગમાં નવલાખ તારા.        લિંગ જરે ભગ ભરે, તેની રક્ષા નાથ  નીરંજન કરે. યંત્ર:- ------------------------------- (૦)     (૦)      (૦)     (૦) ------------------------------- (૦)     (૦)      (૦)     (૦) ------------------------------- (૦)     (૦)      (૦)     (૦) ------------------------------- (૦)     (૦)      ...

ll મનોકામના પૂર્ણ કરનાર યંત્ર પ્રયોગ ll

ll મનોકામના પૂર્ણ કરનાર યંત્ર પ્રયોગ ll       નીચે 16 ખાનાનો અદભુત ચમત્કારિક મનોકામના પૂર્ણ કરનાર અનુભવ સિદ્ધ યંત્ર આપવામાં આવેલ છે.તેનો પ્રભાવ ઘણોજ છે,તેનાથી જટીલ પ્રશ્નનો ત્વરિત ઉકેલ મળી જાય છે. શ્રદ્ધા હોય તો કામના પૂર્તિ અવશ્ય થાય છે.આ માટે તમે જાતેજ અનુભવ કરો.આ યંત્ર અતિ પ્રાચીન શાસ્ત્ર આધારિત યોગી મહાત્મા દ્વારા મળેલ યંત્ર છે.માટે ખોટા કામો માટે ઉપયોગ કરવો નહીં.યોગ્ય લાગેતો અનુભવી જ્યોતિષાચાર્ય, પંડિત, કે સદગુરુ નું માર્ગદર્શન મેળવવું.         આ યંત્ર મંદિરના નગારા, ઢોલક, ડમરુ,ઉપર લખી શકાય છે. અલગ પોતાના ઘરે રાખવા નાના ઢોલક પર પણ લખી શકાય છે.તેને વગાડવાથી કાર્યસિદ્ધિ  (તમે જે મનમાં સંકલ્પ કરો  તે મુજબના કામો થાય છે )થાય છે. યંત્ર લાલ સ્કેચપેન વડે મંદિરના નગારા કે અન્ય વાજિંત્ર વસ્તુઓ ઢોલક વિગેરે ઉપર મંદિરમાં થતી આરતીની પૂર્વ સંધ્યાએ લખવો. ll યંત્ર ll           ૨૩      ૩૦        ૨          ૭           ૬    ...

ll તંત્રશાસ્ત્ર રિદ્ધિ સિદ્ધિ નો રાજમાર્ગ ll ll ભાગ:-૨ ll

(૧૨)ગુરુપુષ્ય,રવિયોગ,કે રોહિણીમાં નવી ઘડિયાળ કે મોબાઈલ ખરીદી તેમાં કાળી બિલાડીની ઓરનો ટુકડો ગોઠવી તે ઘડિયાળ જમણા હાથે પહેરવી અને મોબાઈલ પેન્ટ કે શર્ટ ના જમણા ખીસામાં રાખવાથી મકાન,વાહન,જમીનનું  સુખ થાયછે સુખી સમૃદ્ધ થવાય છે. (૧૩)રજસ્વલા યુવતીને યોની માર્ગથી આમંત્રીને તેની વિધિવત પૂજા અર્ચના કરવાથી નાણાં ₹ની રેલમછેલ થવાના પ્રબળ યોગો ઉભા થાય છે. (૧૪)મુસ્તાક જડીબુટ્ટીનું મૂળ અને પંદરિયો યંત્ર,સોનાના કે ચાંદીના તાવિજમાં મઢાવી જમણા હાથે બાંધવાથી કરોડપતિ બનવવાના પ્રબળ યોગો બને છે. (૧૫)બીલીપત્રના મૂળના ટુકડાઓને  ગાયત્રી મંત્ર વડે અભિમંત્રિત કરી તેને હોમવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.નાણાકીય ભીડ ઉભી થતી નથી. (૧૬)જમણા શંખ ને શાલીગ્રામ ઉપર ઉંધો ઢાંકતા પણ સતત લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે. (૧૭)પીપળાના વૃક્ષ નીચે અમાસના દિવસે પંદરિયો યંત્ર  18 વાર લખી તે યંત્ર નદી ,સરોવર કે સમુદ્રમાં વિસર્જન કરવા અગર શ્મશાન ભૂમિ માં દાટવાથી ઘરમાં નાણાં ભીડ રહેતી નથી. (૧૮)શાલના ચોખાના ખીરનું નેવૈદ્ય બનાવી હવન કરી અર્ધું નેવૈદ્ય પ્રસાદ તરીકે રાખી તે પ્રસાદ વહેંચવાથી વેપાર વ્યવસાય માં વૃદ્ધિ ...

ll તંત્રશાસ્ત્ર રિદ્ધિ સિદ્ધિનો રાજમાર્ગ ll

          ll તંત્રષશાસ્ત્ર રિદ્ધિ સિદ્ધિ નો રાજમાર્ગ ll   આપણે ત્યાં "મંત્ર તંત્ર યંત્ર "ની જેમ તંત્રશાસ્ત્ર વૈજ્ઞાનીક રીતે ગુપ્ત રહસ્યોથી સત્ય સાબિત થયેલ છે.તેના કેટલાક ગુપ્ત પ્રયોગોથી ઇચ્છા પ્રમાણે લક્ષ્મીપ્રાપ્તિ કરી શકાય છે.અહીં તાંત્રિક ચીજ વસ્તુઓ દ્વારા ધન પ્રાપ્તિ માટે સરળ પ્રયોગો આપવામાં આવેલ છે.જે સાધકોને ઘણાજ ઉપયોગી થશેજ. (૧) જે બાળક કે છોકરી પોતાની માતા સિવાય અન્ય કોઈ સ્ત્રી ને કોઈપણ કારણસર સ્તનપાન કરાવેલ હોય તો તેવા બાળકના હાથે તિજોરી કે ગલ્લામાં ₹ મુકાવતા ધનવાન થવાના યોગો બને છે. (૨) અષ્ટલક્ષ્મી,શ્રી યંત્ર,કુબેર યંત્ર, અભિમંત્રિત એકાક્ષી શ્રીફળ,કે વિશાયંત્ર ને કંકુ નો અભિષેક કે કમળ કાકડીની માળા પહેરવાથી પણ કરોડપતિ બની શકાય છે. (૩)આપણે ત્યાં શહેર કે ગામડામાં  ભૂંડ બહું જોવા મળે છે.તેને જલેબી,મોહનથાળ,પેડા કે અન્ય કોઈ પણ મીઠાઈવાળી વસ્તુઓ કે ભોજન ખવડાવવાથી ચમત્કારિક રાતો રાત આર્થિક પરિસ્થિતિ માં પલટો આવે છે. અને નાણાકીય રેલમછેલ ના સદ્ધર યોગો ઉભા થાય છે. (૪)ગુરુ,ચન્દ્ર કે બુધના નંગને 125 રોકડા સિકકા માં ડુબાડી રાખવાથી ધનપતિ એટલે કે ક...

ll આદ્યશક્તિ મહાકાલી સાધના ll

    ll આદ્યશક્તિ મહાકાલી સાધના ll                  દશ મહાવિદ્યાઓમાં આદ્યશક્તિ મહાકાલીનું મહત્વ ઘણું શ્રેષ્ઠ છે. કલિયુગમાં તુરંત ફળ આપનાર કૃપા વરસાવનાર મહાદેવી છે.તે સંતો, યોગીઓ,જ્ઞાનીઓ,શૂરવીરોની કુળદેવી છે.તે આશીર્વાદ દેવાની શક્તિ અદભુત ચમત્કારિક છે.તેમનું પૂજન અર્ચન,વિધિ વિધાન અન્ય દેવીઓ કરતા બેનમૂન-ચમત્કારિક છે.માત્ર ને માત્ર તેમના હસતા ચહેરાનું ધ્યાન ધરતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ થાયછે.વેપારમાં વૃદ્ધિ થાયછે,ગૃહ જીવનમાં સુખ ની પ્રાપ્તિ થાય છે તેમનું વિધિ - વિધાન,પૂજન અર્ચન કેવી રીતે કરવું તે નીચે મુજબ છે. સામગ્રી :- ગાયના ઘીનો દિવો,500gm બાસમતીના તૂટ્યા વગરના ચોખા,કાળા ફૂલ,કાળી ચણોઠી,દશાગ ધૂપ,અગરબત્તી,સોપારી,વિગેરે. સમય:- રવિવાર કે મંગળવાર રાત્રે 9/15થી4/15. આસન:-કાળું સુતરાઉ કાપડ. દિશા;-દક્ષિણ. જપ સંખ્યા:-રવિવાર કે મંગળવાર રાત્રે 9/15થી4/15 સુધી અવધિ:-ઉપર મુજબ માળા:-કાળા સ્ફટિકની. મંત્ર:- (૧)  ll ૐ કલીં હ્રીં શ્રીમ ૐ હ્રીં કલીં શ્રીમ મહાકાલિકાયે સર્વે કામ સિદ્ધમ્ કુરૂ કુરૂ સ્વાહા ll (૨) ll ૐ કાલ્યે કાલી હ્રી...