ll ચમત્કારિક યોનીપૂજન મંત્ર યંત્ર પ્રયોગ ll

ll  ચમત્કારિક યોનીપૂજન મંત્ર યંત્ર પ્રયોગ ll
સામગ્રી:-સરસવના તેલનો દિવો,અગરબત્તી,ધૂપ,500 gm. બાસમતી ચોખા,વિવિધ કલરના પુષ્પો.અબીલ,ગુલાલ,કંકુ,સોપારી -૩,ગંગાજળ સહિત તાંબા નો કળશ,પાણી ભરેલા કળશ ઉપર શ્રીફળ આસોપાલવ કે આંબાના 5 પાન સહિત મૂકવા કળશ નું પૂજન કરી બાજટ ઉપર સ્થાપિત કરવો,ભોજપત્ર,હળદર,કેશર,વિગેરે પૂજન સામગ્રી.
આસન:-લાલ કલરનું નવીન વસ્ત્ર.
દિશા:-ઉત્તર કે પૂર્વ.
જપસંખ્યા:-33 માળા.
અવધિ:- મંગળવાર,સવારના 4/15થી મંત્ર જાપ પુરા થાય ત્યાં સુધી.

મંત્ર:-ભગમાં સૂરજ,ભગમાં ચંદા,ભગમાં નવલાખ તારા.
       લિંગ જરે ભગ ભરે, તેની રક્ષા નાથ  નીરંજન કરે.
યંત્ર:-

-------------------------------
(૦)     (૦)      (૦)     (૦)
-------------------------------
(૦)     (૦)      (૦)     (૦)
-------------------------------
(૦)     (૦)      (૦)     (૦)
-------------------------------
(૦)     (૦)       (૦)     (૦)
-------------------------------
(૦)     (૦)       (૦)     (૦)
-------------------------------


વિધિ વિધાન:-
          આ એક ચમત્કારિક વામમાર્ગનો યોનીપૂજન તંત્ર પ્રયોગ છે.
          પ્રયોગથી દિવ્યશક્તિ પ્રાપ્ત થાય છે.મનોકામના પૂર્ણ થાય છે.
           સર્વપ્રથમ  મંગળવારે સવારે 4/15 કલાકે બ્રહ્મમુર્હુત માં પ્રયોગ ચાલુ કરવો.પૂર્વાભિમુખે એકાંત ઓરડામાં લીમડાના બાજટને ઉપર વસ્ત્ર પાથરી સજાવવો,ચોખાનું અષ્ટદલ બનાવવું,ફૂલો ગોઠવવા,ગંગાજળ ભરેલ શ્રીફળ સહિત કળશ સ્થાપન કરવો, દિવો અગરબત્તી પ્રગટાવવા.ઉપર મુજબ ભોજપત્ર માં સ્ત્રીની રજથી અષ્ટગંધ મેળવી,યંત્રનું લેખન સુવર્ણની કલમ વડે કરવું.તેની ઉપર સોપારી મુકવી,(યંત્રને અગાઉથી સિદ્ધ કરી ને તૈયાર કરી રાખવો.) સ્થાપનાની ડાબીબાજુ  વામમાર્ગ તંત્ર અનુસાર  નગ્ન સ્ત્રી પાત્રને બેસાડવું.ફૂલની માળા પહેરાવવી, કંકુ નો બીજના ચન્દ્ર જેવો ચાંદલો કરવો, ચોખા ફૂલ વધાવી.મંત્ર જાપ કરવા,રૂમમાં અન્ય કોઈ વ્યક્તિની હાજરી હોવી ન જોઈએ તે ખાસ ધ્યાન રાખવું.પંચોપચાર પૂજન કરવું. મન સ્થિર રાખી મનમંદીર (યોની)સમક્ષ દ્રષ્ટિ રાખી ઉક્ત મંત્રના જાપ કરવા,જેથી તમારા શરીરમાં દિવ્યશક્તિ નો સંચાર થશે.આમ આ શક્તિ પ્રાપ્ત થવાથી તમામ મનોકામના પૂર્ણ થશે, તમે જેવું કહેશો તેવું થશે,વચન સિદ્ધિ પ્રાપ્ત થશે. અને ધનપતિ થવાના યોગો ઉભા થશે.
      પ્રયોગ -૨
    ********
         કોઈપણ દિવસે   મંદહાસ્ય લક્ષણવાળી ઋતુમતી રજસ્વલા નવયુવાન યુવતીને માનપૂર્વક આમંત્રણ આપી સ્નાનદીક કરાવીને આસન ઉપર બેસાડીને તેના ચરણકમલનો હાથ વડે પર્સ કરવો પછી તેને ગળામાં પુષ્પમાલા પહેરાવવી, કંકુનો ચાંદલો કરવો,માથા ઉપર અત્તર લગાવવું.કંકણ,વસ્ત્ર,વગેરે (સૃગાર થી )-16 શણગાર વડે સજાવવી, અલંકારો થી સુસજ્જ કરવી.
        ત્યાર પછી આ સ્ત્રીને ગણપતિ મંત્ર : ૐ ગમ્ ગણપતયે નમઃ ના 5 વાર મંત્ર બોલી શરૂઆત કરી અને દેવો નું આહવાન કરી ન્યાસવિધિ શરૂ કરવી,એટલેકે 101 વાર ભ્રમર-ઉપર ભગવતી મહાકાળીનો મૂળ મંત્ર હાથ રાખી જપવો,101વાર મસ્તકના વાળ પર,101વાર મોં પર,101-101 વાર બન્ને સ્તન ઉપર,101વાર હૃદય ઉપર,301 વાર નાભિ મન્ડલઉપર,પછી છેલ્લે એકાગ્ર ચિત્તે 101 વાર યોનીમન્ડલ ઉપર હાથ રાખી મંત્ર જપવો,તે પછી 301 વાર સંભોગ અવસ્થા મા મંત્ર જપવો,કર્માચન કરી ધૂપ-દીપ દેખાડી એને દેવતા સમજી ભોજન કે ફળાહાર દ્વારા પૂજા કરવી,અહીં દ્ષ્ટિ,મન,વચન,કર્મ,નું જરાપણ ખલન (વિચલિત) ન થાય તેની ખાસ કાળજી રાખવી, ત્યાર બાદ યોની ઉપર નજર રાખી સ્ત્રી  ને નિર્વસ્ત્ર કરી વાળ છુંટા રખાવી પછી ભગવતી મહાકાલીનો મૂળ મંત્રનો જાપ કરવો,5 મંગળવાર જો આ વિધિ વિધાનથી પૂજન કરેતો પુણ્ય-શક્તિ નો વધારો થાય છે.લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાયછે,નવરાત્ર માં નવમીના દિવસે આ પૂજન કરવામાં આવેતો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.મનોકામના પૂર્ણ થાય છે,અટકેલા તમામ કાર્યો પુરા થાય છે,અને શરીરમાં દિવ્યશક્તિ- શક્તિપાત ઉર્જા પ્રાપ્ત થાય છે.
         વિધિ વિધાન કરતા પહેલા જાણકાર વામગુરુ નું માર્ગદર્શન મેળવી લેવું.આ ગુપ્ત વિદ્યા હોઈ -ગુરુ મર્યાદા ના કારણે વધુ વિગતો આપવી શક્ય નથી.છતાં મર્યાદામાં રહી

      કેટલીક વિગતો રજૂ કરું છું.જે સાધકોને અનુકૂળ થઈ પડશે.
               પ્રાચીન મંત્ર તંત્ર શાસ્ત્ર અનુસાર.
               આ વિષય માત્ર યોનીમંત્ર નો છે.મંત્ર શક્તિ વિગતો જોઈએતો..મંત્ર ને હ્રીં કાર,શક્તિ, માયા,લજજા-ગિરિજા,તથા પરા યોનીમંત્ર કહે છે. તે ચમત્કારિક કામ બીજ મંત્ર છે તંત્ર શાસ્ત્ર માં વિવિધ રીતે ઉપયોગ થાય છે.
                સર્વપ્રથમ" ૐ કાર" પછી  "હ્રીં કાર " તેમજ અંતમાં નમઃ થી" ૐ હ્રીં નમ" થાય છે,આ મંત્ર કામધેનું જેવો અતિ ચમત્કારિક અને મનોકામના પૂર્ણ કરનાર છે.
                 અહીં ત્રિ શક્તિ છે.
                  પ્રથમ" ૐ "છે
                  દ્વિતીય "હ્રીં" છે
                  તૃતીય નમઃ છે.
      ૐ કાર તે સેતુ છે.તે જોડાણ કરે છે."હ્રીં" તે બીજ મંત્ર છે,તેજ રીતે "નમઃ" પલ્લવ છે.માત્રને માત્ર "હ્રીં' કાર ની પ્રાર્થના ઉપાસના કરવાથી,શરીરની આરોગ્યતા જળવાઈ રહે છે.આના ઉપાસકો નેપાળ માં તેમજ હિમાલય,માઉન્ટ આબુ,ગિરનાર,હરદ્વાર માં વધુ જોવા મળેછે, એકવાર દિવ્યશક્તિ-શક્તિપાત પ્રાપ્ત થઈ જાય પછી કઈ કરવાનું રહેતું નથી.તે સિદ્ધ ત્રિકાળજ્ઞાની થઈ જાય છે.
                તંત્ર શાસ્ત્રમાં અઘોરીયો,નાથસપ્રદાય, યોગીઓ,તાંત્રિકો,યોનિપુજન વડે   શક્તિ જગાડી તંત્રશાસ્ત્ર-તંત્રમાર્ગ મા અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. યોનિતંત્ર અનુસાર (સ્ત્રીનીયોનીના આકાર પ્રમાણે) યોનીઆકાર" હ્રીં " આકાર છે,"ઐ " બીજ છે,તે નાદ પણ છે, જ્યારે" કલીં" તે બીજ છે,તે તેના નીચેના ભાગમાં છે.અને વચ્ચેનો બિંદુ વર્તુળ રુપે છે,તેમાંથી સ્ત્રીના યોનિમંદિરમાં સંભોગ સમયે અમૃતનીહેલી વરસે છે.જે વર્તુળ રૂપે છે.તેજ ગુઢ જ્ઞાન -અધ્યાત્મ રીતે જોઈએ તો ભગવાન વિષ્ણુ છે,ઉપરના ભાગે શિવ એટલે યોનીકેન્દ્ર-યોનિકન્દ-કામધ્વજ તે સ્ત્રી લીગના સ્વરૂપમાં છે,તેમાં અમૃત છે.તેમ પ્રાચીન કોકશાસ્ત્ર વર્ણવે છે.સંભોગ સમયે અમૃતધારા વરસે છે,અને તે ઉર્ધ્વ એટલે કે ઉલટી છે.તે અતિ ગુપ્ત રોચક છે .તે શિવ-શિવલિંગ એટલેકે પુરુષના લિંગને કોઈપણ સમયે એટલેકે ભોગ (સંભોગ)ની વખતે અમૃતઅભિષેક થાય છે. જેમકે પુરુષના લિંગને શીવરૂપ પુરુષને સ્ત્રી ની યોનિની રજ (યોનિરુધિર-યોનીરસ-યોની અમૃત-યોની મધુના રૂપે ) અભિષેક થાય છે,તેમાંથી જ પુરુષ રૂપી શિવને અદભુત શક્તિની પ્રાપ્તિ થાય છે,એટલેકે શક્તિપાત થાય છે.ઓઘડ સાધુઓ,યોગીઓ,અઘોરીઓ,વામ સાધુઓ,નિજધર્મ,જારપંથ,આ સ્ત્રીલીંગ-યોની કુંભ ને જીભ ફેરવી અમૃતપાન કરે છે. એટલેકે વીર્ય મારફતે વ્રમ્રલી મુદ્રા( યોગમુદ્રા) વડે તે સ્ત્રીરજ ને ખેંચે છે. તે અદભુત ગુપ્ત યોની તંત્ર પ્રયોગ છે.
        રજસ્વલા સ્ત્રીને વામતંત્રથી  અર્ચન-વિધિ -વિધાન કરવાથી અદભુત મંત્ર સિધ્ધિ મળે છે.શત્રુનો નાશ થાય છે,રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્તિ થાય છે, અને સાચું માર્ગદર્શન મળે તો ત્રિકાળ દર્શી પણ થવાય તેવું ચમત્કારિક-ગજબની સિદ્ધિ મળે છે.
       પ્રાચીન તંત્ર અનુસાર જે યુવતીના સ્તન,બગલ અને સાથળ શિયાળામાં ગરમ અને ઉનાળામાં થન્ડi રહેતા હોય તે સ્ત્રી-યુવતી ઉત્તમ સુખદાયક ગણાય છે. જે સ્ત્રી ના યોની મન્ડલ,બગલ,અને શરીર ઉપર બિલકુલ વાળ ન હોય તે સ્ત્રી 32 લક્ષણી ગણાય છે તેવી સ્ત્રી મળે અને તેના ઉપર યોની ગુપ્ત સાધના કરવામાં આવેતો અચૂક સાધના ફળેછે.
         કામશાસ્ત્ર અનુસાર  સફેદ આકડાના પાન અને ચંદન ખલમાં ખરલ કરી આ લેપ સ્ત્રીના યોની મંડલ ઉપર લગાવવામાં આવે તો સંભોગ સમયે અતિ અનહદ આનંદ ની અનુભૂતિ થાય છે.લવીંગ,સુંઠ અને અક્કલગરો ત્રણેય સમભાગે ખલમાં ખરલ કરી તેમાં થોડું ઘી ઉમેરી તે લેપ પોતાની ઇન્દ્રિય-લીંગ પર લગાવી સંભોગ કરવાથી બન્ને પતિ -પત્નીને અનહદ આનંદ ની પ્રાપ્તિ થાય છે.
        સ્ત્રીનું રજ (M C રુધિર-અમૃત રસ-મધુ રસ) નું પણ મહત્વ અંનંત ઘણું અને ચમત્કારિક છે.
        ખાસ કરીને સામાન્ય રીતે આજના પ્રવર્તમાન સમયમાં છોકરી-યુવતીઓને 10 વર્ષ ની ઉંમરથી શરૂ કરી  લગભગ 45વર્ષ
ની ઉંમરની યુવતી-સ્ત્રી. માસિક ધર્મ M Cમાં  બેસે છે.સ્ત્રીને જ્યારે માસિક સ્ત્રાવ થાય ત્યારે તેના રજ-રુધિરનો ઘણોજ ચમત્કારિક ઉપયોગ થાય છે, કેટલાક રંગીન સુતરાઉ વસ્ત્ર અથવા રેશમી વસ્ત્ર માં લઇ લેવામાં આવે છે,તેમાં કામબીજ કે અન્ય મંત્ર અગર યંત્ર નું ચોક્કસ યોગોમાં લેખન કરવામાં આવે તો સાધક ને સાધના માં ચમત્કારિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે.તેમજ મંત્ર યંત્ર થકી અદભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે,ગુરુ મર્યાદાના કારણે વધુ વિગતો પ્રસ્તુત કરવી શક્ય નથી.
         યોની-એટલે ભગ ના રજ-રુધિર રંગથી ભગવો કલર રંગ,ભગવા વસ્ત્ર,ભગવો ધ્વજ થયો છે,  સાધુનો ભગવો વેશ પણ તેનેજ આભારી છે,ભગ છે તેથી ભગવતી કહેવાઈ, ભગને ભોગવે છે તે ભાગ્યશાળી- ભાગ્યવાન,જેમકે ભગવાન ભોગેછયાથી ભોગવતી ભોગવાય ત્યારે ભાગ્યવન્તિ ગણાય.
        ભગવાન નો અર્થ   તત્વજ્ઞાન થી જોઈએ તો ભગ (યોની)-એટલે સૃષ્ટિનું સર્જન કેન્દ્ર- વાન -એટલે -દેહ.એટલેકે વિશ્વેસ્વંરી દેહોને ઉત્તપન્ન કરનાર, (ભગ-યોની માંથી વાન-દેહ રૂપે જન્મતા  મનુષ્ય જીવો)શિવ શક્તિ( પતિ પત્ની) ના સમન્વય-સંભોગ (યોનિમાં વીર્ય સિંચન થવાથી) આ સૃષ્ટિ નું સર્જન-જન્મ મરણનું ચક્ર નિરંતર ચાલે છે. તેમ કહી શકાય.તેમાં વીર્યરસ-સ્ત્રી રજ રસ વડે ,પંચતત્વ ના સંયોજન થી દિવ્ય શક્તિ -,જીવનું આગમન -પુનરાગમન થયા જ કરે છે.તેજ પ્રમાણે પ્રાણી જીવ જન્તુ વનસ્પતિ વિગેરે.જીવ વૃદ્ધિ સંચાલન -જન્મ -મરણ નું ચક્ર અન્નત યુગોથી ચાલે છે.
          ફક્ત ને ફક્ત 1 પુરુષને ભોગવે તે સૌભાગ્યવન્તિ,
           5 પુરુષ ને ભોગવે તે પંiચાલી.
          6 ને ભોગવે તેને નારાયણી.
          8 ને ભોગવે તો અષ્ટયોગીની,
          9ને ભોગવે તે મૃગનયની.
         જ્યારે અનેક પુરુષોને ભોગવે તેને અખન્ડ સૌ ભાગ્યવતી કહેવાય છે. વિવાહ-દેવ કાર્ય-સેવાપૂજા માટે સ્ત્રીને શ્રેષ્ઠ ગણના થાય છે,તે પૂર્ણ શક્તિ છે,તે ક્યારેય વિધવા થતી નથી, કેટલાક સિદ્ધ યોગીઓ,મહાત્માઓ,નાથસંપ્રદાય ના સાધુ,જેમકે ગુરુ ગોરખનાથ,મચેન્દ્રનાથ,તેમજ કવિકાલિદાસ.જેવાએ( સ્ત્રી ) શ્યામાપીઠ ની સાધના કરી ને દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.
          વનસ્પતિમાં પવિત્ર વૃક્ષ ખીજડો એટલે સમી-સમડી,સવદન્ડ,નામે ઓળખવામાં આવે છે તે ઉપરાંત:-પીપળો,બોરડી, બીલીવૃક્ષ, આમલી મીઠી,પીલુડી, શખાવલી,દેવદારૂ,બ્રાહ્મી,ચણોઠી,તુલસી, દુર્વા,વિષ્ણુકાંતા,અપરાજીતા,સાટોડી,તેમજ સરોવર,નદી,નદીના સંગમ વાળી જગ્યા,પર્વતની ટેકરી,ખેડૂતનું ડાભ વાળુ ખેતર,તેમજ દેવચકલીનું નિવાસ સ્થાન,ભમરો.વિગેરે દિવ્યશક્તિ દેનાર ખજાનો છે,આ સ્થળોએ તાંત્રિકો,જ્યોતિષાચાર્ય, અઘોરીઓ,પંડિતો,તંત્રમાર્ગ,શયમામાર્ગ, વામમાર્ગ થકી મનગમતી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.



                       ll ૐ ત્તત્ત સત્ત ll
સપર્ક/માર્ગદર્શન/મુલાકાત:- મોહનભાઈ આર માછી.ગોધરા,જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર વિજ્ઞાન,મો: 94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
       

Comments

  1. રૂબરૂ માર્ગદર્શન માટે મળો:-અગાઉથી એપોયમેન્ટ મેળવી લેવી.94260 25175.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.