Posts

ll કોરોના વાયરસ,સ્વાઇન ફલૂ,તેમજ અન્ય વાયરસ દૂર કરવા આર્યુવેદીક સરળ ઉપાયો અને સૂચનાઓ ll

ll કોરોના વાયરસ,સ્વાઇન ફલૂ, તેમજ અન્ય વાયરસ દુર કરવા આર્યુવેદીક સરળ ઉપાયો અને સૂચનાઓ ll         કોરોના વાયરસ ચીનમાં થી શરૂ થઇ આખા વિશ્વમાં અશત: આગળ વધી રહ્યો છે.જેમાં કેટલાય વ્યક્તિઓ અસર હેઠળ છે,અસરગ્રસ્થ વ્યક્તિઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે,અને કેટલાય આ જીવલેણ વાયરસથી મરણ પામ્યા છે,સૌથી વધુ કેશો ચીનમાં છે,જયારે અન્ય દેશોમાં વાયરસનું પ્રમાણ ઓછું છે.ભારતમાં પણ અશત: આજની તારીખે 112 કેસ છે,સાવચેતીના પગલે આ વાયરસનો આમ જનતા ઉપર અસર  ન થાય તે માટે કેટલાક આર્યુવેદીક ઉપચાર અને સૂચનો આપવામાં આવ્યા છે જે સૌ ને અગમચેતી રીતે ઉપયોગી નિવડશે, આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી.ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. (1) જ્યારે જ્યારે પાણી પીવાનું થાય તો પાણી ગરમ કરીને પીવો,આરોનું પાણી હોય તો પણ,શકય હોયતો તાંબાના બેઢામાં પાણીને ગરમકરી- ઉકાળી ને ભરવું પછી તે પાણીને પીવા ઉપયોગ કરવો. ફ્રીજનું પાણી પીવાનું બંધ કરો. (2) મરી નંગ- 5 નો પાવડર કરી ગોળ સાથે ઉમેરી ગરમ કરેલ ઉકાળો દિવસમાં 3 વાર પીવો. (3) મકાનના રૂમોમાં કપૂરનો પાવડર /ભૂકો કરી દરેક રૂમમાં છાંટી દો, અથવા જેટલા રૂમ હોય તેટલી અગર 3 નંગ ગોટ...

ll પ્રેત-બાધા નિવારણમાટે મંત્ર -યંત્ર પ્રયોગ ll

ll પ્રેત-બાધા નિવારણમાટે મંત્ર-યંત્ર પ્રયોગ ll યંત્ર:- ----------------------------------- ૐ    ૐ    ૐ    ૐ    ૐ     ૐ ----------------------------------- ૐ   ૨૪   ૩૧     ૨     ૭      ૐ ----------------------------------- ૐ    ૬      ૩    ૨૮    ૨૭    ૐ ----------------------------------- ૐ   ૩૦    ૨૫     ૮     ૧     ૐ ----------------------------------- ૐ    ૪       ૫    ૨૬   ૨૯    ૐ ----------------------------------- ૐ    ૐ     ૐ     ૐ    ૐ   ૐ ----------------------------------- મંત્ર:-  ll ૐ ભૂર્ભુવ: સ્વ:  તત્સવિતુવરેન્યમ ભર્ઘો દેવસ્ય ધીમહીં ધીયો યોન પ્રચોદયાત ll વિધિ -વિધાન:-     (૧) પ...

ll ધનપ્રાપ્તિ માટે "લક્ષ્મીનારાયણ યંત્ર" ll

ll ધનપ્રાપ્તિ માટે "લક્ષ્મીનારાયણ યંત્ર " ll યંત્ર :-         ૐ ૭      મૂ ૧      રિ ૯     દા  ૪         ------------------------------------         મૂ  ૩      રિ ૮      દે  ૬      હિ ૯         -------------------------------------         નો ૪      મા ૮     દ ૧      મર્ ૩        ------------------------------------         મૂ  ૭      ર્યા  ૫    ભ ૩     રા  ૨         ------------------------------------- યંત્રનો ઉપયોગ:-         આ સાથે સૌનું કિસ્મત ના વાચકો માટે અંકના છેલ્લા પાને યંત્ર આપવામાં આવેલ છે જે  યંત્રને ફાડી લઈ રવિવારના દિવસે સવારમાં સ્નાન કરી આ યંત્રને સૂર્યનારાયણને બતાવો,(યંત્રને...

ll અતિ પ્રાચીન મનોકામના પૂર્ણકરનાર વિસાયંત્ર ll

ll અતિ પ્રાચીન મનોકામના પૂર્ણકરનાર વિસાયંત્ર ll સામગ્રી:-ગાયના ઘીનો દિવો,દશાંગધુપ,અગરબત્તી,625gm બાસમતી ચોખા,કંકુ,અબીલ,ગુલાલ,ગંગાજળથી ભરેલ તાંબાનો કળશ,તરભાનું,પીળા,લાલ,સફેદ કલરના ફૂલો,આબાનો બાજટ,શ્રીફળ -૨ (1 શ્રીફળ તાંબાના કળશ ઉપર મુકવા,અત્તરની નાની બોટલ,રૂ,દીવાસળી,વિગેરે સાધન સામગ્રી. સમય:-રાત્રે.અથવા સવારે.(નક્ષત્ર યોગ પ્રમાણે ) આસન:-લાલ કલરનું રેશમી વસ્ત્ર .બાજટ ઉપર મુકવા. દિશા:-પૂર્વ. જપસંખ્યા:-મંત્રમાં જણાવ્યા મુજબ, અવધિ:-મંત્ર વિધિ વિધાન પૂર્ણ થાય ત્યાં સુધી. યંત્ર:-૧                             વિસોયંત્ર      ૐ......................................................હ્રીં      ૯                                                      ૬      .............................................................       ...

ll વિવિધ દેવ-દેવી પૂજન અર્ચન માટે સાધન સામગ્રી ll

ll વિવિધ દેવ-દેવી પૂજન અર્ચન માટે સાધન સામગ્રી ll ****************************************** (1)llસત્યનારાયણ કથા માટે સાધન સામગ્રી ll **************************************                (૧)શ્રીફળ નંગ-2(૨)અબીલ,ગુલાલ,કંકુ,સિંદૂર,દરેક આઈટમ-20 ગ્રામ (3)સોપારી નંગ-3 (૪)જનોઈ -1 (૫) મધ જરૂર મુજબ -20 ગ્રામ (૬) ગુલાબ જળ. (૭) નાડાછડી અથવા નાડુ-ગોટી-1 (૮)ચારોળી-50 ગ્રામ -પ્રસાદ માં નાખવા (૯)ઈલાયચી-10 ગ્રામ (૧૦)દ્રાક્ષ-50 ગ્રામ (૧૧)ખારેક-5 નંગ અથવા 50 ગ્રામ(૧૨)કોપરુ-1 નંગ (૧૩)બદામ-25 કે 50ગ્રામ (૧૪)કાજુ-25 કે 50 ગ્રામ,(૧૫)લ6વીંગ-10 ગ્રામ (૧૬)તજ-10 ગ્રામ (૧૭)કમળ કાકડી-5નંગ(૧૮)અષ્ટગન્ધ-20 ગ્રામ (૧૯)ચોખા 625 ગ્રામ (૨૦)ઘઉં-625 ગ્રામ. (૨૧)તુવેરની દાળ-200 ગ્રામ (૨૨) સવામીટર લાલ કાપડ (૨૩) સવા મીટર સફેદ કાપડ (૨૪)ધોતી અથવા ત્રણ મીટર કાપડ (25)દૂધ/દહીં /જરૂર મુજબ(25)તુલસીના પાન-જરૂર મુજબ (25) ,કેળ ના 5 પાન (૨૬)ફુલહાર-1 (૨૭) ઋતુ મુજબ ફળો (૨૮)પ્રસાદ માં (શિરો )(૨૯)અગરબત્તી પાકીટ-1(૩૦)રૂ-દીવાસળી (૩૧) પૂજા માટે -બાજટ નંગ -2 (૩૨) આસન- નંગ-2 તરભાનું- નંગ-2(૩૩) ઘી જરૂર ...

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll( ભાગ -૪ )

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll (ભાગ- ૪) ક્રમશઃ ભાગ-૩ નું ચાલુ... (૧૧)આ મંત્ર જાપ કરવાથી લોહી વિકારથી રકત-મજ્જા,અસ્થિ -વિકાર કિડની પથરી,શરીર પરના ચાંદાં,હાડકાના વા,વિગેરે દર્દો મટી જાય છે.આ મંત્રના 1001 મંત્ર જાપ કરવા. મંત્ર:-ll ૐ પાર્વતીભ્યામ નમઃ ll (૧૨)આ મંત્ર પ્રયોગથી તમામ વાયુવિકાર નાશ પામે છે, તેમજ બ્લડપ્રેશર મટી જાય છે.તે મંત્ર શક્તિવડે મટે છે.1001જાપ કરવા જોઈએ, મંત્ર:-ll ૐ વર્જૉહસ્તાભ્યા નમઃll (૧૩)આ મંત્રના જાપથી ગ્રહપીડા નિવારણ દૂર થાય છે,એક્સિડન્ટ,અપમૃત્યુ,થતું નથી,ભૂત-પ્રેત પિચાશ દૂર થઈ જાય છે. આ મંત્ર ને અગાઉથી 1008 વાર રુદ્રાક્ષની માળા વડે મંત્ર સિદ્ધ કરી લેવો,ત્યાર બાદ દરરોજ પ્રાતઃકાળે 108 મંત્ર જાપ કરવા,બીમારી દૂર થઈ જાય ત્યાં સુધી જાપ ચાલુ રાખવો.સંપૂર્ણ બીમારી મટી જાય પછી 5 કુવારીકાઓ ને જમાડવી, દાન દક્ષિણા/નવીન વસ્ત્ર આપવા. મંત્ર:-ll ૐ કં કલ્યાણ શોભનાભ્યામ નમઃ ll (૧૪)આ મંત્ર જાપ કરવાથી શરીરના તમામ પીડા -દર્દ  દૂર થઈ જાય છે.  પેટના આંતરડાં ના અલ્સર,આમાશય ને લગતા દર્દ દૂર થઈ જાય છે. મંત્રના 51001 જાપ કરવા. મંત્ર:-ll ૐ કાં કાલરાત્રીભ્યાં નમઃ...

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll( ભાગ:3)

આગળથી ક્રમશઃ ભાગ:2થી ચાલુ... ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll (ભાગ: 3) મંત્રનો જાગૃતકાળ અને શયનકાળ:- -------------------------------------           મંત્ર જાપ વિધી વિધાન ક્યારે કરવા તેની વિગતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ચોક્કસ પરિણામ મળી શકે.          ડાબી નાસિકા સ્વર ચાલતો હોય ત્યારે આગ્નેય મંત્ર નો સુવાનો સમય જાણવો,જમણો સ્વર ચાલતો હોય ત્યારે આગ્નેય મંત્રને જાગૃત થવાનો સમય જાણવો,જ્યારે બંન્ને નાસિકાઓનો સ્વર ચાલતો હોય ત્યારે બન્ને મંત્રોનો જાગૃત કાળ સમજવો,તે વખતે આગ્નેય અને સૌમ્ય બંન્ને પ્રકારના મંત્રોનો જાપ કરી શકાય,આ સાથે કાર્યસફળતા અને આરોગ્ય જળવાય તેવા મંત્રો આપવામાં આવેલ છે જે સૌને ઉપયોગી-કારગત નીવડશે.           જમણી નાસિકા  સૂર્ય સ્વરથી પૂરક કરી પેટમાં પ્રાણવાયુને પુરી યથાશક્તિ કુંભક કરવો અને ત્યાર બાદ ડાબી નશીકાથી ધીરેધીરે રેચક કરવો એટલેકે સ્વાસ બહાર ફેકવો આ એક પ્રાણાયમ ગણાય છે.           યોગના પ્રારંભમાં 10થી 20 પ્રાણાયમ કરવા જેના અભ્યાસથી 90 દિવસમાં ...