ll કોરોના વાયરસ,સ્વાઇન ફલૂ,તેમજ અન્ય વાયરસ દૂર કરવા આર્યુવેદીક સરળ ઉપાયો અને સૂચનાઓ ll
ll કોરોના વાયરસ,સ્વાઇન ફલૂ, તેમજ અન્ય વાયરસ દુર કરવા આર્યુવેદીક સરળ ઉપાયો અને સૂચનાઓ ll કોરોના વાયરસ ચીનમાં થી શરૂ થઇ આખા વિશ્વમાં અશત: આગળ વધી રહ્યો છે.જેમાં કેટલાય વ્યક્તિઓ અસર હેઠળ છે,અસરગ્રસ્થ વ્યક્તિઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે,અને કેટલાય આ જીવલેણ વાયરસથી મરણ પામ્યા છે,સૌથી વધુ કેશો ચીનમાં છે,જયારે અન્ય દેશોમાં વાયરસનું પ્રમાણ ઓછું છે.ભારતમાં પણ અશત: આજની તારીખે 112 કેસ છે,સાવચેતીના પગલે આ વાયરસનો આમ જનતા ઉપર અસર ન થાય તે માટે કેટલાક આર્યુવેદીક ઉપચાર અને સૂચનો આપવામાં આવ્યા છે જે સૌ ને અગમચેતી રીતે ઉપયોગી નિવડશે, આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી.ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. (1) જ્યારે જ્યારે પાણી પીવાનું થાય તો પાણી ગરમ કરીને પીવો,આરોનું પાણી હોય તો પણ,શકય હોયતો તાંબાના બેઢામાં પાણીને ગરમકરી- ઉકાળી ને ભરવું પછી તે પાણીને પીવા ઉપયોગ કરવો. ફ્રીજનું પાણી પીવાનું બંધ કરો. (2) મરી નંગ- 5 નો પાવડર કરી ગોળ સાથે ઉમેરી ગરમ કરેલ ઉકાળો દિવસમાં 3 વાર પીવો. (3) મકાનના રૂમોમાં કપૂરનો પાવડર /ભૂકો કરી દરેક રૂમમાં છાંટી દો, અથવા જેટલા રૂમ હોય તેટલી અગર 3 નંગ ગોટ...