Posts

Showing posts from August, 2019

ll અતિ પ્રાચીન સ્ત્રી વશીકરણ મહામંત્ર પ્રયોગ ll

ll અતિ પ્રાચીન સ્ત્રી વશીકરણ મહામંત્ર પ્રયોગ ll ********************************* સામગ્રી:-ગાયના ઘીનો દિવો,તાંબાનો કળશ ગંગા જળથી ભરેલો,તર ભાણું,ધુપ-અગરબત્તી,અબીલ,ગુલાલ,કંકુ,કેશર,500 gm બાસમતી ચોખા,સાકર,પુષ્પો,હનુમાન નો ફોટો કે મૂર્તિ. સમય:-સવારે 9 કે રાત્રે 9. આસન: -લાલ રેશમી વસ્ત્ર. દિશા:-પૂર્વ કે ઉત્તર. જપ સંખ્યા:-21 વાર મંત્ર જાપ.શનિવાર થી શનિવાર સુધી. અવધિ:-1 શનિવારથી બીજા શનિવાર સુધી.  મંત્ર:-  *** ll ૐ નમો આદેશ શ્રી ગુરુ કો યહ સાકર રાતી યહ સાકર ભાતી યહ સાકર આવે પડતી,જો માગું વહી પાઉં સોવત તિરિયા કો જગાઈ લાઉં,ચલ અગિયાબૈતાલ "અમુક" હ્રદય પેઠ ઘલાવૈ ચાલ નિશિ લો ચેંન ન દિન કો સુખ,ધૂમ ફિર તાકે ભૂખ,જબ મકડા મકડ સે ટળે  તો માથ ફાર દો. ટુક હો પડે,માળા ક્લવા કાલી એક ક્લવા સોઈ ધાય ચાટે મેરા તલવા આખ કે પાન કવારી ઇસે ધન ઓર યૌવન સો ખરી પિયારી રેન રંગ સાકર મેં લસે શિગ્ર "અમુકો"આવે ફલાના પાસ હનુમન્ત જી કી શક્તિ ફુંરો મંત્ર ઇશ્વરોવાચ ll વિધિ વિધાન:-                આ મંત્રને શનિવાર થી ચાલુ કરવો અને તે બીજા શનિવાર સુધી દરરોજ 21 વાર મ...

ll ચમત્કારીક વ્રત પૂજન સીતા નવમી ll

  ll પરણિત સ્ત્રીઓના પતિના દીર્ઘાયુ અને મનોકામના માટે ચમત્કારીત વ્રત પૂજન સીતા નવમી ll                 શાસ્ત્રો અનુસાર વૈશાખ સુદ -૯ના દિવસે માતા સીતાનું પ્રાગટય થયું હતું આમ સીતાનવમીને સીતાજીના જન્મદિવસ તરીકે સમગ્ર ભારતમાં ધામધૂમથી મનાવવામાં આવે છે.આ નવમી રામનવમીના બરાબર એક મહિના પછી આવે છે.                    સીતાનવમીના અવસરે વ્રત રાખવામાં આવે છે આ વ્રત ચમત્કારિક છે.ભગવાન રામચંદ્ર સહિત સીતાજી નું ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવે છે.પૂજન વિધિ નીચે પ્રમાણે છે,આ વ્રત વૈશાખ -સુદ ૯ સિવાય અન્ય કોઈ મહિનાની સુદ-૯ના દિવસે વ્રત વિધિ વિધાન કરી શકાય. સામગ્રી:- ***** ઘીનો દિવો,અગરબત્તી,અબીલ,ગુલાલ,કંકુ,અત્તર,સિંદૂર,કળશ ગંગાજળથી ભરેલો,ફળ,ફૂલ,આસન,સીતા-રામનો ફોટોકે મૂર્તિ."સીતા-રામ ગુટિકા" વિગેરે. સમય;-સવારે 9 વાગ્યે થી. ***** આસન:-લાલ વસ્ત્ર,પીળું વસ્ત્ર,આસન માટે. ***** દિશા:-પૂર્વ. **** જપ સંખ્યા:- 11 માળા દરેક મંત્રના. ******** માળા:-તુલસી,રુદ્રાક્ષ કે સ્ફટિકની. **** અવધિ:-2 દિવસ વિધિ પૂર્...

ll બલાતિબલા મહાવિદ્યા-મહાશક્તિ મંત્ર ll

    ll બલાતિબલા મહાવિદ્યા-મહાશક્તિ મંત્ર ll  બલાતિબલા મહામંત્ર અલોકીક અને ચમત્કારિક શક્તિ સંપન્ન મંત્ર છે.તેથી તેના ધ્યેયત્વ નું લક્ષણ પણ અલોંકીક છે,જ્યાં સુધી સાધકો ધ્યેય-રુચિ થી મંત્ર જાપ કરે અને અર્થ અને રહસ્ય સમજી જાય તો અનેક પ્રકારના વિઘ્નો દૂર થાય અને ચમત્કારીક દિવ્યશક્તિ શરીરમાં સ્થાપન થઈ મંત્રજાપનું શીઘ્ર ફળ મેળવવામાં સમર્થ થઈ શકે છે.          વૈદિક પદ્ધતિ અનુસાર ગાયત્રી છન્દ્ર વડે  "બલાતિબલા મહામંત્ર "જાપ કરવાથી સાધકની શક્તિ અને અધિકાર અનુરૂપ કાળાંતરે સાધક ઉપર "મંત્રાધિસ્ઠાત ચેંતન્ય શક્તિ" વડે  ગાયત્રી દેવતા અધિકાર જમાવી શરીરમાં ચમત્કારિક શક્તિ પ્રદાન કરે છે,પદ્ધતિસર જાપ કરવાથી વારંવાર ઉચ્ચારણ કરતા રહેવાથી મંત્રમાં રહેલ ચમત્કારિક શક્તિ આંદોલીત થાય છે. પગથી શીર પર્યન્ત અજસ્ત્રનાડી જાલ ને સંશોધીત કરી ને સમગ્ર શરીરમાં As Peronginte Cold ત્રીધાતુને નિર્દોષ અને સમ બનાવે છે.  મહાબલાતિબલા મહાવિદ્યામંત્ર :- ********************** મંત્ર:- *** ll ૐ હ્રીં મહાદેવી હ્રીં મહાબલે કલી ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ પદે તત્સવિતુવર્દાત્વમ...

llકામદેવ-મહામોહિની મંત્ર પ્રયોગ ll

ll કામદેવ મહામોહિની મંત્ર પ્રયોગ ll ************************* સાધન સામગ્રી:-સરસવ નો દિવો,દશાંગ ધુપ-કપૂર મિશ્રિત,                           અગરબત્તી કેશરની,સેવનનો બાજટ,કાળું                             સુતરાઉ કાપડ બાજટ ઉપર મુકવા,કાળી                               હળદર-1,અડદ-500 gm. કાળા કલરના                           ફૂલઅથવા અન્ય ફૂલ,કેશર-અબીલ-ગુલાલ-                         કંકુ-હળદર જરૂર મુજબ, દિશા:-પૂર્વ અથવા ઉત્તર. જપ સંખ્યા:-.4501 (ચાર હજાર પાંચસો એક.) સમય :-રવિવાર રાત્રે 9/00 પછી. કયો મહિનો:-ભાદરવા શિવાય કોઈ પણ માસ. મંત્ર:- ll ૐ નમો ભગવતે કામદેવાય યશ્ય યશ્ય દ્રશ્યો ભવામિ,    પશ્ય પશ્ય (અમૂકમ-સ્ત્રીનું નામ) (મ...