Posts

Showing posts from May, 2019

ll પ્રવાસ /મુસાફરી માટે દિશાચક્ર યંત્ર પ્રયોગ ll

ll પ્રવાસ/મુસાફરીમાટે દિશાચક્ર યંત્ર પ્રયોગ ll દિશાચક્ર યંત્ર પ્રયોગ:- ************** યંત્ર:- ***     ૧            ૧              ૧ વાયવ્ય      ઉત્તર        ઈશાન     ૧                           ૧ પશ્ચિમ                        પૂર્વ     ૧            ૧               ૧ નેઋત્ય     દક્ષિણ        અગ્નિ   ૐ           શ્રીંમ           ૐ            આ દિશાચક્ર યંત્ર ને ભોજપત્ર પર સિદ્ધ કરાવી પ્રવાસ/મુસાફરી કરવાથી કોઈ જાતના વિઘ્ન કે એક્સિડન્ટ જેવા બનાવો બનશે નહીં. આ યંત્રનું તાવીજ પણ ધારણ કરી શકાય.         ...

ll" પ્રાચીન "પંચતત્વ 52 અક્ષર મનોકામના મહાયંત્ર પ્રયોગ ll

"પ્રાચીન"પંચતત્વ મનોકામના 52 અક્ષર મહાયંત્ર પ્રયોગ:- *************************************** ----------------------------------------------- વાયુ     અગ્નિ    પૃથ્વી     જળ     આકાશ ----------------------------------------------- અ આ   ઇ ઈ     ઉ ઊ    ઋ રૂ       લ  લુ ----------------------------------------------- એ ૐ        ઐ         આ:    ઔ           અં ----------------------------------------------- ક           ખ          ગ        ઘ            ડ: ----------------------------------------------- ચ           છ         જ        જ્ઞ          ઝ -----------------------------------...

ll પ્રાચીન સાબર મંત્ર તંત્ર પ્રયોગો ll

llપ્રાચીન સાબર મંત્ર તંત્ર પ્રયોગો ll ************************ (૧)ગર્ભધારણ સાબર મંત્ર પ્રયોગ:- **************************           આ મંત્ર અતિ પ્રાચીનગ્રંથો માંથી મળેલ છે.આ મંત્ર ને રાત્રે 11 વાગ્યા પછી બન્ને કાનમાં વારાફરથી 9વાર મંત્રનો જાપ કરવો (મંત્ર બોલવો)અમૂકી ની જગ્યાએ સ્ત્રીનું નામ બોલવું,નાગેશ્વર નું ફૂલ અને ગાયનું ઘી મિક્સ કરીને માસિક ધર્મના ચોથા દિવસે થી શરૂઆત કરી સલંગ 9 દિવસ સેવન કરવું,આ ઔષધને સાંજે અને સવારે મંત્ર ને 9 વાર બોલી ને અભિમંત્રિત કરીને સેવન કરવું, પછીજ પતિ પત્નીએ રતીસુખ માણવું,અવશ્ય ગર્ભધાન થઈ પુત્રસંતાન પ્રાપ્ત થાય છે.પુત્ર રત્ન પ્રાપ્ત થાય ત્યાં સુધી ઘરમાં કોઈ ઝગડો-કંકાસ કરવો નહીં,મરણ,બેસણું, બારમાં, તેરમા,માં જવું કે ભોજન-પાણી લેવા નહીં. મંત્ર:- *** ll ગુરુ તાત ગુરુ માત આગે પરાતા સુખ સે અલગા બાન, સોરા ચૌધરી મસાન જગાવે, દોહાય નયના યોગીની કે સિદ્ધ ગુરુકે વન્દે  પાંવ જાહી કામિની કે લાગે તાહી કામિની લાગી કામરુકે વિદ્યા (અમૂકમ)કે  કોઈખ લગાદે ll (૨)સ્ત્રી વશીકરણ મંત્ર: ****************          ...

ll ધનપ્રાપ્તિ માટે ઘંટાકર્ણ મહાવીરનો મહામંત્ર પ્રયોગ ll

ધનપ્રાપ્તિ માટે ઘન્ટાકર્ણ મહાવીર મંત્ર ************************* મંત્ર:-(૧) ****** ll ૐ હ્રીંમ શ્રીંમ કલીં મહાવીર ઘન્ટાકર્ણ મહાબલ શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ કુરુ કુરુ સ્વાહા મહાશ્રીયમ ll મંત્ર:-(૨) ****** ll ૐ ઘન્ટાકર્ણ મહાવીર ધનવૃદ્ધિ પ્રવધ્દ્ધય રાજયમ્  ચ  રાજ્ય માનમ્ ચ  બલમ બુદ્ધિ પ્રદદ્ધય ll મંત્ર:-(૩) ****** ll ૐ હ્રીંમ શ્રીંમ ઘન્ટાકર્ણ મહાવીર નમોસ્તુતે ઠ: ઠ: ઠ: સ્વાહા ll વિધિ વિધાન:- *********                 મંત્ર:-૧ માં આપેલ મંત્રની દરરોજ લાલ ચંદન ની માળા વડે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિકથી પરવારી એક માળા કરવી,અને ફક્ત ગુરુવારના દિવસે બે કે પાંચ માળા કરવી,ગુરુવારે સુખડીનો પ્રસાદ શ્રી ઘન્ટાકર્ણ મહાવીર ના ફોટા અગર મૂર્તિ ને ચડાવી ખાવો અને અન્ય પરિવાર -માણસોને પણ આપવો.આ પ્રમાણે નિયમિત કરવાથી ઘરના વ્યક્તિ ધન્- ધાન્ય થી ધનપતિ થઈ જાય છે,કોઈ પણ પ્રકારની નાણાં ભીડ રહેતી નથી.                  મંત્ર:-૨ આ મંત્ર ગુરુપુષ્યયોગ અગર શુભયોગ માં શરૂ કરી 21 દિવસ માં 27001 જાપ પુરા કરવા ત્...

ll સરળ મંત્ર સાધના દ્વારા કાર્ય સિદ્ધિ ll

llસરળ મંત્ર સાધના દ્વારા કાર્યસિદ્ધિ ll (૧)વચન સિદ્ધિ મંત્ર:- મંત્ર:- *** ll ૐ નમો મમ બુદ્ધિ રસ્તું શ્રીં શ્રીં સ્વાહા ll           આ મંત્રથી જે બોલે તે સિદ્ધ થાય છે,આ વચનસિદ્ધિ મંત્રની રોજ પ્રાતઃ કાળે એક માળા કરવી. (૨)મનોકામના મંત્ર:-  મંત્ર:- *** ll ૐ હ્રીં શ્રીં ૐ ll            આ મંત્રના સ્નાનદીકથી પરવારી ઘર મંદિર સામે રોજ 5 માળા કરવાથી યશ,પ્રતિષ્ઠા અને મનની ધારણા મુજબ કામો થાય છે. (૩)ઘર/મકાનની શાન્તિ માટે મંત્ર:- મંત્ર:- *** ll ૐ શાન્તિ ll             આ મંત્રના સવારે અને સાંજે ઘર મંદિરના પૂજા સમયે  એક એક કલાક 180 દિવસ મંત્ર જાપ કરવાથી ઘરમાં રહેતા પરિવાર-કુટુંબમાં સુખ શાન્તિ થાય છે,કોઈપણ પ્રકારનો ઝગડો થતો નથી. (૪)નવીન વસ્તુ મેળવવા મંત્ર:- મંત્ર:- *** ll ૐ હ્રીંમ શ્રીંમ રાયજીરામ ગુરુભ્યો નમઃll                 આ મંત્રની સવારે વહેલા ઉઠી દૈનિક કામ પરવારી રુદ્રાક્ષની માળા વડે  એક માળા કરવી તેનાથી નવીન વેપાર,નવીન વસ્તુઓ,ધનપ્રાપ્તિ,...

ll નદીસર ગામના લીમડી માતાનો ચમત્કારિક મંત્ર પ્રયોગ ll

       llનદીસર ગામના લીમડીમાતાનો ચમત્કારિક મંત્ર પ્રયોગll  પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે પશ્ચિમ દક્ષિણ દિશામાં 450 વર્ષ પુરાણું લીમડી માતાનું પ્રાચીન મંદિર આવેલ છે જે દર્શન માત્રથી મનની મનોકામના પૂર્ણ થાય છે.માતાજીને પ્રસન્ન કરવા મંત્ર પ્રયોગ આપવામાં આવેલ જેનું વિધિ -વિધાન કરવાથી પણ મનોકામના પૂર્ણ થશે.જે નીચે મુજબ છે. સામગ્રી:-માતાજીનો શણગાર,ઘીનો દિવો,અગરબત્તી,ગુગળ               ધુપ,સેવનનો બાજટ,ફૂલ,કંકુ,500 gm બાસમતીના               ચોખા.કાળી ચણોઠી-એક નંગ. સમય:-મંગળવાર સવારે 7/15અથવા રાત્રે 9/15. આસન:-લાલ રેશમી વસ્ત્ર. દિશા:-પશ્ચિમ. જપ સંખ્યા:-11 માલા. અવધિ:-મંત્ર જાપ પૂર્ણ. થાય ત્યાં સુધી. મંત્ર:- *** ll ૐ હ્રીં  કલીં શ્રીંમ લીમડી માતાયે નમઃ ll વિધિ વિધાન:- *********                  સર્વપ્રથમ મહિનાના કોઈપણ મંગળવારે સવારે સ્નાનદીકથી પરવારી મકાન/ઘર ના પશ્ચિમ દિશામાં એક રૂમમાં સેવનનો બાજટ મૂકી તેના ઉપર લાલ ...