ll અતિપ્રાચીન ગર્ભ સ્થભન મંત્ર પ્રયોગ ll
સામગ્રી:-કેશર, જલ પાત્ર,ઘીનો દિવો, અગરબત્તી,ધુપ,કંકુ,તાંબાનો કળશ ગંગાજળ સાથે, બાસમતી ચોખા 500ગ્રામ,મુંગા રત્ન ની વીંટી, પુષ્પ,વિગેરે.
માળા:-અકીક.
સમય:-મંગળવાર,રાત્રે ૯/૧૫ પછી.
આસન:-લાલ વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપસંખ્યા:-૧૦૦૦૦(દસજાર)
અવધિ:-પાંચ દિવસ.
મંત્ર:-
***
ll ૐ નમો આદેશ ગુરુકો, જલ બાંધું, થલ બાંધું, ડાકીની શાકીની ભૂત પ્રેત પિશાચ બાંધું ,ગિરતા ગર્ભ બાંધું,દોષ બાંધું,બન્દયા દોષ બાંધું,ગુરુ કી શક્તિ,મેરી ભક્તિ,ફુરો મંત્ર,ઈશ્વરો વાચા.ll
વિધિ વિધાન:-
*********
મંગળવાર ના રોજ રાત્રે ૯/૧૫ પછી મકાનના એક શાંત રૂમમાં પૂર્વ દિશામાં સેવનના બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી 500 ગ્રામ બાસમતીના ચોખાનું અષ્ટ દલ બનાવી તેની ઉપર ફૂલ,કંકુ, વિગેરે થી સજાવટ કરવો, પછી મુંગા રત્ન વીંટીને ગંગા જળથી જલપાત્રમાં ધોઈ કેશર કે કંકુથી તિલક કરવું,પછી દિવો-અગરબત્તી-ધૂપ પ્રજ્વલિત કરવા,અને મંત્ર ના જાપ કરવા, આમ દરરોજ 5 દિવસ સુધી મંત્રના જાપ કરવા,ગણત્રી મુજબ બધાજ મંત્ર પુરા થઈ ગયા બાદ"" મુંગા રત્ન વીંટી "" મંત્ર સિદ્ધ થઈ જશે,આ મુંગારત્નની મુદ્રીકાને સ્ત્રીના ડાબા હાથ ની આંગળીમાં પહેરાવવી.
આ પ્રયોગ પત્નીએ કરવો,
આ પ્રયોગથી વારમ વાર થતો ગર્ભપાત અટકશે,ગર્ભનું રક્ષણ થશે,ગર્ભ સ્થમ્ભન થશે.અને કોઈ પણ દર્દ કે વિના વિઘ્ન પ્રસુતિ પુરા મહિને તદુરસ્થ સંતાન સાથે થસેજ.આ પ્રયોગ શરૂ કરતાં પહેલાં માતા-પિતા-ગુરુ- જ્યોતિષાચાર્ય, પંડિત,વડીલોના આશીર્વાદ મેળવી લેવા.
ll ૐ નમઃ શિવાય ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત :- મોહનભાઈ આર માછી, જ્યોતિષાચાર્ય, મંત્ર-તંત્ર -યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
******************************************
માળા:-અકીક.
સમય:-મંગળવાર,રાત્રે ૯/૧૫ પછી.
આસન:-લાલ વસ્ત્ર.
દિશા:-પૂર્વ.
જપસંખ્યા:-૧૦૦૦૦(દસજાર)
અવધિ:-પાંચ દિવસ.
મંત્ર:-
***
ll ૐ નમો આદેશ ગુરુકો, જલ બાંધું, થલ બાંધું, ડાકીની શાકીની ભૂત પ્રેત પિશાચ બાંધું ,ગિરતા ગર્ભ બાંધું,દોષ બાંધું,બન્દયા દોષ બાંધું,ગુરુ કી શક્તિ,મેરી ભક્તિ,ફુરો મંત્ર,ઈશ્વરો વાચા.ll
વિધિ વિધાન:-
*********
મંગળવાર ના રોજ રાત્રે ૯/૧૫ પછી મકાનના એક શાંત રૂમમાં પૂર્વ દિશામાં સેવનના બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરી 500 ગ્રામ બાસમતીના ચોખાનું અષ્ટ દલ બનાવી તેની ઉપર ફૂલ,કંકુ, વિગેરે થી સજાવટ કરવો, પછી મુંગા રત્ન વીંટીને ગંગા જળથી જલપાત્રમાં ધોઈ કેશર કે કંકુથી તિલક કરવું,પછી દિવો-અગરબત્તી-ધૂપ પ્રજ્વલિત કરવા,અને મંત્ર ના જાપ કરવા, આમ દરરોજ 5 દિવસ સુધી મંત્રના જાપ કરવા,ગણત્રી મુજબ બધાજ મંત્ર પુરા થઈ ગયા બાદ"" મુંગા રત્ન વીંટી "" મંત્ર સિદ્ધ થઈ જશે,આ મુંગારત્નની મુદ્રીકાને સ્ત્રીના ડાબા હાથ ની આંગળીમાં પહેરાવવી.
આ પ્રયોગ પત્નીએ કરવો,
આ પ્રયોગથી વારમ વાર થતો ગર્ભપાત અટકશે,ગર્ભનું રક્ષણ થશે,ગર્ભ સ્થમ્ભન થશે.અને કોઈ પણ દર્દ કે વિના વિઘ્ન પ્રસુતિ પુરા મહિને તદુરસ્થ સંતાન સાથે થસેજ.આ પ્રયોગ શરૂ કરતાં પહેલાં માતા-પિતા-ગુરુ- જ્યોતિષાચાર્ય, પંડિત,વડીલોના આશીર્વાદ મેળવી લેવા.
ll ૐ નમઃ શિવાય ll
સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત :- મોહનભાઈ આર માછી, જ્યોતિષાચાર્ય, મંત્ર-તંત્ર -યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175.
******************************************
માર્ગદર્શન માટે રૂબરૂ મળવું.
ReplyDelete