ll નવગ્રહ પીડાનિવારણ મંત્ર પ્રયોગ ll
મંત્ર:-
***
ll ૐ હ્રીંમ શ્રીમ ગૃહાશ્ર્ચન્દ્ર સુર્યાગારક યુવા ગુરુ શુક્ર શનેશ્વર રાહુ કેતુ સહિતા: ખેટા જિનપતિ પૂરતોડવતિષ્ટન્તુ, મમ ધન, ધાન્ય, જય-વિજય,સુખ,સૌભાગ્ય,ધૃતિ,કીર્તિ,ક્રાન્તિ,શાંતિ,તૃષ્ટિ,પુષ્ટિ,બુદ્ધિ,લક્ષ્મી, ધર્માર્થ કામદા: સ્યું સ્વાહા ll
સામગ્રી:-
*****
શુદ્ધ ઘી નો દીવો, અગરબત્તી,દશાંગધુપ,નવગ્રહ મૂર્તિ અગર ફોટો,પુષ્પ, કકું,ચોખા,સેવનનો બાજટ,લાલ રેશમી વસ્ત્ર,વિગેરે પૂજન સામગ્રી.
માળા:-
***
તુલસી અગર રુદ્રાક્ષ.
દિશા:-
***
પૂર્વ અથવા ઉત્તર.
આસન:-
*****
પીળું પીતાંબર,
સમય અવધિ:-
*********
1 દિવસ.
વિધિ વિધાન:-
*********
પ્રથમ રવિવાર ના શુભ મૂહૂર્તમાં પૂર્વ દિશામાં બાજટ ઉપર લાલ રેશમી વસ્ત્ર ઉપર ચોખાથી અષ્ટદલ બનાવી તેની સામે નવગ્રહ નો ફોટો મૂકી તેના ઉપર દીવો. અગરબત્તી,ધૂપ,ફૂલ, ચોખા, કકું,વિગેરે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી મંત્ર ની 5 માળા થી મંત્રજાપ કરવા આથી" નવગ્રહ મંત્ર"સિદ્ધ થઈ જાય છે,પૂજન વિધિ વિધાન પૂર્ણ થયે તમામ સામગ્રી નદી,તળાવ,કે સરોવર માં વિસર્જિત કરવા.
ત્યાર બાદ આ મંત્રની રોજ એક માળા કરવી જેથી નવે નવ ગ્રહો ની પીડાનું નિવારણ થઈ જશેજ અને તમામ પ્રકારની સુખ -સંપત્તિ પ્રાપ્ત થશે. શનિની પીડા તેમજ કુંડલીના અનિષ્ટ ગ્રહોની પીડા દુઃખ દર્દ વિગેરે દૂર થઈ જશે.
જીવતાં સુધી આ મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે તો નવેય ગ્રહ જીવનને ઉન્નતિ તરફ લઈ જશે.
ll મંગલ ભવતું ll
માર્ગદર્શન/સમ્પર્ક:-મોહનભાઇ, જ્યોતિષાચાર્ય,ગોધરા,Mo:-94260 25175.
***************************************************
***
ll ૐ હ્રીંમ શ્રીમ ગૃહાશ્ર્ચન્દ્ર સુર્યાગારક યુવા ગુરુ શુક્ર શનેશ્વર રાહુ કેતુ સહિતા: ખેટા જિનપતિ પૂરતોડવતિષ્ટન્તુ, મમ ધન, ધાન્ય, જય-વિજય,સુખ,સૌભાગ્ય,ધૃતિ,કીર્તિ,ક્રાન્તિ,શાંતિ,તૃષ્ટિ,પુષ્ટિ,બુદ્ધિ,લક્ષ્મી, ધર્માર્થ કામદા: સ્યું સ્વાહા ll
સામગ્રી:-
*****
શુદ્ધ ઘી નો દીવો, અગરબત્તી,દશાંગધુપ,નવગ્રહ મૂર્તિ અગર ફોટો,પુષ્પ, કકું,ચોખા,સેવનનો બાજટ,લાલ રેશમી વસ્ત્ર,વિગેરે પૂજન સામગ્રી.
માળા:-
***
તુલસી અગર રુદ્રાક્ષ.
દિશા:-
***
પૂર્વ અથવા ઉત્તર.
આસન:-
*****
પીળું પીતાંબર,
સમય અવધિ:-
*********
1 દિવસ.
વિધિ વિધાન:-
*********
પ્રથમ રવિવાર ના શુભ મૂહૂર્તમાં પૂર્વ દિશામાં બાજટ ઉપર લાલ રેશમી વસ્ત્ર ઉપર ચોખાથી અષ્ટદલ બનાવી તેની સામે નવગ્રહ નો ફોટો મૂકી તેના ઉપર દીવો. અગરબત્તી,ધૂપ,ફૂલ, ચોખા, કકું,વિગેરે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી મંત્ર ની 5 માળા થી મંત્રજાપ કરવા આથી" નવગ્રહ મંત્ર"સિદ્ધ થઈ જાય છે,પૂજન વિધિ વિધાન પૂર્ણ થયે તમામ સામગ્રી નદી,તળાવ,કે સરોવર માં વિસર્જિત કરવા.
ત્યાર બાદ આ મંત્રની રોજ એક માળા કરવી જેથી નવે નવ ગ્રહો ની પીડાનું નિવારણ થઈ જશેજ અને તમામ પ્રકારની સુખ -સંપત્તિ પ્રાપ્ત થશે. શનિની પીડા તેમજ કુંડલીના અનિષ્ટ ગ્રહોની પીડા દુઃખ દર્દ વિગેરે દૂર થઈ જશે.
જીવતાં સુધી આ મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે તો નવેય ગ્રહ જીવનને ઉન્નતિ તરફ લઈ જશે.
ll મંગલ ભવતું ll
માર્ગદર્શન/સમ્પર્ક:-મોહનભાઇ, જ્યોતિષાચાર્ય,ગોધરા,Mo:-94260 25175.
***************************************************
નવગ્રહપીડા નિવારણ યંત્ર તાવીજ , મેળવવા આજેજ ઓર્ડર કરો.
ReplyDelete