ll અતિ પ્રાચીન મનોકામના પૂર્ણકરનાર વિસાયંત્ર ll
ll અતિ પ્રાચીન મનોકામના પૂર્ણકરનાર વિસાયંત્ર ll સામગ્રી:-ગાયના ઘીનો દિવો,દશાંગધુપ,અગરબત્તી,625gm બાસમતી ચોખા,કંકુ,અબીલ,ગુલાલ,ગંગાજળથી ભરેલ તાંબાનો કળશ,તરભાનું,પીળા,લાલ,સફેદ કલરના ફૂલો,આબાનો બાજટ,શ્રીફળ -૨ (1 શ્રીફળ તાંબાના કળશ ઉપર મુકવા,અત્તરની નાની બોટલ,રૂ,દીવાસળી,વિગેરે સાધન સામગ્રી. સમય:-રાત્રે.અથવા સવારે.(નક્ષત્ર યોગ પ્રમાણે ) આસન:-લાલ કલરનું રેશમી વસ્ત્ર .બાજટ ઉપર મુકવા. દિશા:-પૂર્વ. જપસંખ્યા:-મંત્રમાં જણાવ્યા મુજબ, અવધિ:-મંત્ર વિધિ વિધાન પૂર્ણ થાય ત્યાં સુધી. યંત્ર:-૧ વિસોયંત્ર ૐ......................................................હ્રીં ૯ ૬ ............................................................. ...