Posts

Showing posts from July, 2019

ll ચોરી ન થાય તે માટે પ્રાચીન મંત્ર પ્રયોગ ll

ll ચોરી ન થાય તે માટે પ્રાચીન મંત્ર પ્રયોગ ll *********************************            રાત્રે સૂતી વખતે નીચે જણાવેલ મંત્ર નો 1( એક) વખત મંત્ર જાપ (મંત્ર બોલવાથી) ઘર/મકાન/ફેકટરી/ઓફીસ/દુકાન/માં કોઈ પણ પ્રકારની ચોરી ચોર લોકો  કરી સકશે નહીં.           આ મંત્રને સૂર્ય-ચદ્ર ગ્રહણ,કે કાળી ચૌદશ ના દિવસે જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિત પાસેથી સલાહ-માર્ગદર્શન લઈ 999 મંત્ર જાપ કરી મંત્રને સિદ્ધ કરી લેવો. llમંત્ર ll *****           ll કફલલક:  કફલલક: કફલલક:, જલે રક્ષતું વારાહ: સ્થલે રક્ષતું વામન,અટવ્યા નાર સિંહશ્ચ્ય સર્વત: પાતું કેશવ:,જલે રક્ષતું નન્દીશ: સ્થલે રક્ષતું ભૈરવ:, અટવ્યા વીર ભદ્રસ્ચ સર્વત: પાતું શંકર:, અર્જુન: ફાલ્ગુનો વિષ્ણુ: કિરીટો શ્વેત વાહન:, બિભત્સુવિજય: કૃષ્ણ: સત્યસાચી ધનંજય:,તિસ્ત્રો ભાર્યા: કફ લસ્ય દાહિની મોહિની સતી, તાસાં સ્મરણ માં ત્રેણ ચોરો  ગચ્છતિ નિશ્ફલ,ll             સાધકો,વાચક મિત્રોને જણાવવાનુકે "ચોરી ન થાય તે માટે અભિમંત્રિત યંત્ર તાવીજ"...

ll જન્મ નક્ષત્ર મુજબ વૃક્ષારોપણ કરવાથી ભાગ્યવૃદ્ધિ ll

             જન્મ કુંડલી અગર આપણો ક્યા નક્ષત્રમાં જન્મ થયો છે તે જોઈ વૃક્ષ રોપવા-ઉગાડવા જોઈએ.             તે વૃક્ષની પૂજા એટલેકે નમસ્કાર કરી પાણી પીવડાવવુ જોઈએ,તેની પ્રદક્ષિણા કરવી જોઈએ,પ્રદક્ષિણા કરવાથી નક્ષત્ર વિરુદ્ધના તમામ દોષો દુર થઈ જાય છે અને જીવનમાં પડતી તમામ તકલીફો દૂર થઈ ભાગ્યવૃદ્ધિ થાય છે.તેમજ અટકેલા કામો વિના વિઘ્ન પૂર્ણ થાય છે. (૧)  અશ્વિની:-ધતુરો,કેળ,આકડો, (૨)ભરણી:-આંબળા, કેળ. (૩)કૃતિકા:-ગુલર. (૪)રોહિણી:-જાંબુ. (૫)મૃગશીર્ષ:-ખેર. (૬)આદ્રા:-વેલ- રાતરાણી,મોગરો,વિગેરે તેમજ આંબો. (૭)પુનર્વસુ:-વાંસ. (૮)પુષ્ય:-પીપળ. (૯)આશ્લેષા:-ચંદન,નાગકેસર. (૧૦)મઘા:-બરગદ. (૧૧)પૂ.ફાલ્ગુની:-પલાશ. (૧૨)ઉ,ફાલ્ગુની:-પાકડ,વડ. (૧૩)હસ્ત:-અરીઠા. (૧૪)ચિત્રા:-વેલ. (૧૫)સ્વાતિ:-અર્જુન-સાદળ. (૧૬)વિશાખા:-લીમડો, વિકંક. (૧૭)અનુરાધા:-મૌલસીરી (૧૮)જ્યેષ્ઠા:-અરીઠા. (૧૯)મૂળ:-રાળ નું વૃક્ષ. (૨૦)પૂ,ષાઢા:-જાબું, (૨૧)ઉ,ષાઢા:-કઠહલ. (૨૨)શ્રવણ:-આકડો. (૨૩)ધનિષ્ઠા:-સમી,સેમર. (૨૪)સતતારા:-કદમ્બ, (૨૫)પૂ,ભા.:-આંબો. (૨૬)ઉ,ભા:-સોનપાઠા,પ...